નવી દિલ્હી, તા 1 : ભારતમાં, તમામ સ્ત્રોતોમાંથી બહારના હવાના પ્રદૂષણને કારણે દર વર્ષે 21 લાખથી વધુ લોકો ના મૃત્યુ થાય છે. એક અભ્યાસ અનુસાર ભારતમાં દર વર્ષે બહારનું વાયુ પ્રદૂષણ 21 લાખ 80 હજાર લોકોના જી...
હાઇબ્લડપ્રેસરમાં મીઠાનું પ્રમાણ ઘટાડવું તે પ્રથમ દવા અમેરિકન મેડીકલ એસો. દ્વારા 213 લોકો પર કરાયેલા સર્વેનું તારણ : 2200 મીલીગ્રામ સોલ્ટ રોજિંદા ખોરાકમાં રાખવું જરૂરી...
અમદાવાદ,તા.28ડિપ્રેશન એ આજકાલની તનાવભરી જીંદગીનો એક ભાગ બની ગયું છે અને ખાસ કરીને શહેરી વિસ્તારમાં રહેતા લોકો ઝડપથી માનસિક તનાવમાં ધકેલાઈ જાય છે જે પરીસ્થિતિ સતત રહેતા તે ડિપ્રેશનમાં પણ જતા વાર લાગતી ...
નવી દિલ્હી: એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે લાલ અને પ્રોસેસ્ડ માંસની જગ્યાએ નટસ (સુકોમેવો) અને ફળોનું સેવન કરવાથી હૃદયરોગ અને ડાયાબીટીસનો ખતરો ઓછો થઈ જાય છે. બીએમસી મેડીસીન પેપરમાં પ્રકાશિત અભ્યાસમાં 3...
લંડન તા.28 : કોરોના પછી હવે તબીબી જગત વિશ્વમાં વાયરસથી ફેલાતા રોગો અંગે સાવધ થઈ ગયો છે. ખાસ કરીને આ પ્રકારના રોગો શ્વસન તંત્રને નુકશાન પહોંચાડીને મૃત્યુ સુધીની પરિસ્થિતિ લાવે છે તે સમયે બ્રિટનમાં એક વ...
મુંબઇ : બ્રેઇન હેમરેજ અને બ્રેઇન સ્ટ્રોક મુંબઇગરાઓ માટે એક મોટો ખતરો બની ગયા છે. બીએમસી સ્વાસ્થ્ય વિભાગથી મળેલી જાણકારી અનુસાર મહાનગરમાં દરરોજ સરેરાશ 7 લોકો હેમરેજ અને 6 લોકો સ્ટ્રોકને લઇને પોતાના જીવ...
► આ દવાઓનો ખર્ચ કરોડોમાં આવતો હતો પરંતુ ભારતીય કંપનીઓને આ દવાઓ તૈયાર કરવામાં સફળતા મળતા કરોડોનો ઉપચાર ખર્ચ ઘટીને લાખોમાં થશેનવી દિલ્હી,તા.25ભારતને 6 દુર્લભ બિમારીઓની 8 દવાઓ તૈયાર કરવામાં સફળતા મળી છે....
► જયાં માણસ કે પ્રદુષણ નથી તેવા સ્પેનની પવર્તમાળામાં આ અનોખો વાયરસ મળ્યોવોશિંગ્ટન (અમેરિકા) તા.24 : કોરોના મહામારીની ઝપટમાંથી હજુ પૂરી દુનિયા બહાર નથી આવી ત્યાં ધરતી પર એક અનોખો વાયરસ ઘુમી રહ્યો છે. આ...
◙ કોરોના બાદ સારવાર ખર્ચમાં વધારો : જરૂરી દવાઓના ભાવમાં પણ 20 ટકાથી વધુ વધારો: ઈુશ્યોર ટેક કંપની પ્લમના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસોનવી દિલ્હી,તા.24ભારતમાં તબીબી મોંઘવારી દર એશિયામાં સૌથી વધુ છે. તે 1...
શાંધાઇ (ચીન), તા.23 : કોરોના મહામારી સામે ચીન હજુ પણ સામનો કરી રહ્યું છે ત્યાં ચીનમાં વધુ એક રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ ફેલાઇ રહ્યો છે. જેનો ભોગ બાળકો બની રહ્યા છે. બાળકોમાં ફેલાતા આ રહસ્યમય ખતરનાક ન...
► નેનો પ્લાસ્ટિક ખાન-પાનથી માણસના મસ્તિષ્ક સુધી પહોંચી પ્રાકૃતિક રીતે મળતા પ્રોટીનને અસર કરી સ્વાસ્થ્યને બગાડી રહ્યું છે: સંશોધનમાં ખુલાસોનવી દિલ્હી તા.22 : પ્લાસ્ટીકના સુક્ષ્મ કણ મતલબ તેનો પ્લાસ્ટીક ...
► જો કે આ પ્રકારે મૃત્યુમાં વેકસીન પુરી રીતે જવાબદાર નથી; વ્યક્તિની લાઈફ સ્ટાઈલ વિ. કારણો મૃત્યુ માટે કારણ બને છેનવી દિલ્હી: દેશમાં હાલમાં હૃદયરોગ અને કાર્ડીયાક એરેસ્ટની સ્થિતિથી સતત વધી રહેલા મોતમાં ...
♦ વિશ્વમાં આફ્રિકી દેશ કેમરૂનના કર્મચારીઓ સૌથી ઓછા બર્નઆઉટ સિન્ડ્રોમનાં શિકાર: ભારતમાં 67 ટકા લોકો યાદદાસ્ત સબંધી સમસ્યાથી પીડિતનવી દિલ્હી,તા.17મેક્નિજી હેલ્થ ઈન્સ્ટીટયુટના અભ્યાસમાં દાવો કરવામા...
♦ અમેરિકી આરોગ્ય અધિકારીઓએ રસીને આપી મંજુરીનવી દિલ્હી,તા.10ચિકનગુનીયાની બીમારીથી પીડાતા દર્દીઓ માટે શુભ સમાચાર છે. ચિકનગુનીયાની બીમારીથી મુક્તિ માટે અમેરિકાના વૈજ્ઞાનિકોએ ઈકિસ્ચક નામની વેકસીન શો...
નવી દિલ્હી,તા.10દિલ્હીમાં છેલ્લા કેટલાય દિવસથી વાયુ પ્રદુષણમાં ખતરનાક સ્તરે વધારો થતા દિલ્હીમાં એર પ્યુરિફાયર અને માસ્કની માંગમાં ઉછાળો આવ્યો છે. વાયુ પ્રદુષણથી હેલ્થને સલામત રાખતા ડોકટરો દ્વારા લોકોન...