રાજકોટ,તા.9રેલવે મંત્રાલય દ્વારા દેશની મહત્વની ઐતિહાસિક સાંસ્કૃતિક અને ધાર્મિક સ્થળો સાથે સાથે જોડાયેલ ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરવા માટે ’ભારત ગૌરવ ટ્રેન’ ની શરૂઆત કરવામ...
નવી દિલ્હી તા.9 : આગામી સમયમાં જો તમે લેહની સફર માણવા માંગતા હો તો તમને દિલ્હીથી બસ મળી જશે. દેશની સૌથી ઉંચા પર્વતો પરથી ટુરીસ્ટ બસનો પ્રારંભ કરવામાં આવશે અને દિલ્હીથી લેહ જે વાયા મનાલી થઈને બસ સેવા અ...
► વરસાદ, બરફવર્ષા, પહાડ-જમીન ધસી પડવાની ઘટના : માઈનસ તાપમાન શ્રધ્ધાળુઓની શ્રધ્ધા ડગાવી શકતુ નથીદહેરાદુન તા.2 : આ વર્ષે ચારધામ યાત્રામાં હવામાન સૌથી મોટુ પડકાર બન્યું છે તેમ છતાં શ્રધ્ધાળુઓની ભીડ વધતી ...
નવી દિલ્હી તા.22 : કોરોના મહામારી બાદ દેશમાં પર્યટન વધવાની સાથે સાથે જ ઓનલાઈન યાત્રા કૌભાંડોની સંખ્યા પણ વધવા લાગી છે.રવિવારે જાહેર એક ખાસ રિપોર્ટમાં બતાવવામાં આવ્યું છે કે મોટી સંખ્યામાં ભારતીય યાત્ર...
મુંબઈ તા.19ચાલુ ઉડ્ડયને વિમાની પ્રવાસી દ્વારા સતત વધતા જતા બેજવાબદાર અને ગેરવર્તનમાં આજે અમેરિકાના નેવાર્કથી મુંબઈ આવી રહેલી એરઈન્ડીયાની ફલાઈટમાં જબરો હંગામો સર્જાયો હતો. આ વિમાની સફર દરમ્યાન એક મુસાફ...
◙ સરકારે ક્રેડીટ કાર્ડ ખર્ચને લીબરાલાઈઝડ રેમીટન્સ સ્કીમની મર્યાદા સમાવી 20% ટીસીએસની જોગવાઈની પ્રવાસ ખર્ચ વધારી દીધો◙ ક્રેડીટકાર્ડ પેમેન્ટનો 48 દિવસમાં કરવું પડશે ટીસીએસ રીફંડ રીટર્ન ફાઈલ કર્યા પછી જ ...
દહેરાદૂન તા.18 : કેદારનાથ મંદિરમાં આંતરિક દીવાલો સોનાથી મઢાયા બાદ હવે કેદારનાથ મંદિરનું શિખર પણ સોનાના કળશથી ટુંક સમયથી શોભી ઉઠશે. સોનાના કળશના દાન માટે દિલ્હી અને મહારાષ્ટ્રના ત્રણ દાતાઓએ દાનની ઈચ્છા...
આગ્રા તા.16 : તાજમહલના 500 મીટરમાં માનક સંચાલક પ્રક્રિયા (એસઓપી) પર હાલ મંથન ચાલી રહ્યું છે, જેને ટુંક સમયમાં લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત સ્મારક પર કોઈ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે ખાસ પ્રોજેકટ...
મુંબઈ તા.10 તામીલનાડુનાં તિરૂચીરાપલ્લીથી સિંગાપોર જઈ રહેલા ઈન્ડીગો એરલાઈન્સનાં વિમાનનાં કોકપીટમાં કાંઈ સળગવાની ગંધ આવતા ઈન્ડોનેશીયામાં ઈમરજન્સી લેન્ડીંગ કરાવવામાં આવ્યુ હતું તમામ પ્રવાસીઓ સુરક્ષીત હતા...
નવી દિલ્હી,તા.9ચાલુ વિમાનમાં સહયાત્રી પર અન્ય યાત્રી દ્વારા પેશાબ કરવા જેવી ભુતકાળમાં અનેક ઘટના બની છે. આવા બનાવોનાં નિરાકરણ માટે નિયમ બનાવવા માટેની અરજી પર સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકાર, વિમાન કંપનીઓ ...
નવી દિલ્હી તા.9ભારતીય રેલ્વેમાં એક જબરા ડિઝલ કૌભાંડનો પર્દાફાશ થયો છે અને રેલ્વે માટે ડિઝલ ખરીદ્યા વગર જ કરોડો રૂપિયાનું ચુકવણુ થયુ હોવાનું બહાર આવ્યું છે. ધ હિન્દુના એક રિપોર્ટ મુજબ નોર્થ ઈસ્ટ ફ્રન્ટ...
કેદારનાથ: ખરાબ હવામાનની આગાહીના પગલે કેદારનાથ ધામની યાત્રા માટે રજીસ્ટ્રેશન 15 મે સુધી રોકી દેવામાં આવ્યું છે. હજુ 13 મે સુધી 1.45 લાખ યાત્રીઓએ કેદારનાથ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.જે યાત્રીઓએ પહેલા ...
નવી દિલ્હીટ્રેનમાં ટ્રાયલ પર લાવવામાં આવેલી બેબી બર્થને હવે નવી ડિઝાઇન મળી છે. નવી બેબી બર્થ પહેલા કરતા વધુ સુરક્ષિત, વધુ આરામદાયક અને વધુ સુખદ હશે. એવો દાવો કરવામાં આવે છે કે, બેબી બર્થ ની બીજી ટ્રાય...
નવીદિલ્હી, તા.8સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાત સહિત અનેક ખાડીના દેશોમાં ટૂંક સમયમાં ભારત દ્વારા બનાવવામાં આવેલી ટ્રેનો દોડી શકે છે. આ પરિયોજનાને લઈને અમેરિકા, ભારત, સઉદી અરબ અને સંયુક્ત અરબ અમીરાતના ર...
મુંબઈ,તા.6વિમાનના યાત્રીઓની માઠી બેઠી હોય તેમ છેલ્લા કેટલાક સમયથી વિમાનમાં પેશાબ કરવાના, ઈમરજન્સી દરવાજો ખોલી નાખવાના બનાવો બનતા રહે છે, હવે એર ઈન્ડિયાની નાગપુરથી મુંબઈ જતી ફલાઈટમાં એક મહિલાને વિછી કર...