બોટાદના પાળીયાદ રોડ પર આવેલ નારાયણ નગર 2 માં રહેતા બોટાદ નગરપાલિકામાં શોપ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા રાજુભાઈ ડેરૈયા ના ઘરે ગણપતિ દાદા ને 108 વસ્તુનો ભોગ (અનકોટ) ધરવામાં આવ્યો....
ભાદરવા સુદ પાંચમ થી ભાદરવા સુદ ચૌદશ એમ દસ દિવસ શ્રી દિગમ્બર જૈન ધર્મ ના પર્વાધીરાજ પર્યુષણ મહાપર્વ દરમિયાન નિયમથી મુનીરાજ ને દશ ધર્મ પાળતા હોય છે, આ દિવસો માં શ્રાવકો દ્વારા દશધર્મની આરાધના કરવામાં આવ...
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામ...
બોટાદ જિલ્લાના રાણપુર ખાતે કે.ડી.પરમાર સ્કુલમાં તા. 1રના યોજાયેલ તાલુકા કક્ષાની શાળાકીય રમતોત્સવમાં જાળીલા ગામની જે.જી.સુતરીયા જ્ઞાનયજ્ઞ વિદ્યામંદિરના સ્પોર્ટસ શિક્ષક જયેશભાઇ વાઘેલાના માર્ગદર્શન હેઠળ ...
બોટાદ, તા. 16 : તારીખ :-13/09/2023 ના ગઢડા મહિલા સહાયતા કેન્દ્રમાંથી 181અભયમ મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે એક પીડિત મહિલાના પતિ તેમને ખુબ જ હેરાન કરે છે અને તેમનો દીકરો બીમાર હોય તેથી તાત્કાલિક...
બોટાદ, તા.14 : પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત સુત્રો ને સાર્થક કરતા બોટાદ માં માટીના ગણપતિ ની મૂર્તિનું સ્થાપના કરી ગણેશોત્સવની ઉજવણી કરવામાં આવે જયારે ગણતરી ના દિવસો બાકી છે ત્યારે બોટાદ ના પાવર હાઉસ ...
પર્યુષણ મહા પર્વ નિમિત્તેબોટાદ ગામના મોટા દેરાસરમાં શ્રી આદેશ્વર ભગવાનની ભવ્યથી ભવ્યતી આંગી કરવામાં આવે છે જેનો મોટી સંખ્યામા જૈન શ્રાવક શ્રાવિકાઓ એદર્શનનો લાભ લીધો હતો. (તસ્વીર: રીમલ બગડીયા(બોટાદ)...
બોટાદ,તા.14ગઇ તા.11ના ઢસા પોલીસ સ્ટેશન ખાતેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક પીડિત મહિલાનું બે વર્ષનું બાળક તેના પતિએ લઈ લીધેલ છે તેથી મદદ માટે 181 વાન ની જરૂર છે જે અન્વયે બોટાદ 181...
બોટાદના મસ્તેશ્વર મહાદેવને શ્રાવણ માસના છેલ્લા દિવસે ફૂલો નો શણગાર કરવામાં આવ્યો હતો. બોટાદના પ્રખ્યાત એવી મસ્તરામજી મહારાજજી મંદિર માં બિરાજમાન એવા બોટાદ ના મસ્તેશ્વર મહાદેવ ને આજે પવિત્ર શ્રાવણ માસન...
બોટાદ જિલ્લાના ઉમરાળા તાલુકાનાં સમઢીયાળા ગામે રહેતા આરોપી તેજાભાઇ હનુભાઇ ભોકળવા તથા તેના સાગરીતોએ આર.ટી.ઓ. લગત ટુ વ્હીલર/ફોર વ્હીલરના, એજન્ટો દ્વારા ખોટા લાયસન્સ કાઢી ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી એકબીજા...
બોટાદ,તા.13ગઇ તા.11ના રોજ ઢસા પોલીસ સ્ટેશન ખાતેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક પીડિત મહિલાનું બે વર્ષનું બાળક તેના પતિએ લઈ લીધેલ છે તેથી મદદ માટે 181 વાન ની જરૂર છે જે અન્વયે બોટાદ...
બોટાદ,તા.12 : તક્ષશિલા એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ બીએસી.કોલેજના પ્રાણીશાસ્ત્ર અને વનસ્પબતિશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ ભાવનગર વનવિભાગના સહયોગથી બોટાદ ખાતેના ઢાકણીયા વીડમાં પ્રકૃતિ...
માળીયાહાટી,તા.12દિગ્વિજય દિવસ. એટલેકે. સ્વામી વિવેકાનંદજી એ સિકાંગો માં સભા ગજવી હતી એ દિવસ એટલે 11 સપ્ટેમ્બર 1893 માં છે એ નિમિત્તે માળિયા હાટીના તાલુકાના વડીયા (ગીર) ગામે યુવા સરપંચ યશ પટેલ અને આઈ.ટ...
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામ...
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામ...