Botad News

22 November 2023 12:29 PM
બોટાદની સેન્ટ ઝેવિયર્સ સ્કુલના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ

બોટાદની સેન્ટ ઝેવિયર્સ સ્કુલના ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી કરાઇ

બોટાદ, તા. 22અમદાવાદ બોપલ અસદઅલી મેદાન પર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અન્ડર 14-19 ગુજરાત સ્ટેટ સ્કુલ ક્રિકેટ ટીમનું સીલેકશન યોજવામાં આવેલ તેમાં બોટાદ ડિસ્ટ્રીકટના સેન્ટ ઝેવીયર્સ સ્કુલમાં અભ્યાસ ...

22 November 2023 12:03 PM
બોટાદમાં મહાકાળી મિત્ર મંડળ દ્વારા કાલે તુલસી વિવાહ યોજાશે

બોટાદમાં મહાકાળી મિત્ર મંડળ દ્વારા કાલે તુલસી વિવાહ યોજાશે

બોટાદ તા.22 બોટાદ શહેરની ધન્ય ધરા ઉપર બોટાદના બારોટ શેરીમાં આવેલ શ્રી મહાકાળી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત વિશ્ર્વ નિયંતા ત્રણેય લોકના નાથ ભગવાન ઠાકોરજી અને માતા તુલસીજીના વિવાહન...

22 November 2023 11:26 AM
સ્વામી ગોવિંદગિરીજીની પધરામણી: સેવાકાર્યોથી પ્રભાવિત

સ્વામી ગોવિંદગિરીજીની પધરામણી: સેવાકાર્યોથી પ્રભાવિત

સાળંગપુર, તા.22સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં...

21 November 2023 05:01 PM
આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીની સાળંગપુર ધામમાં પધરામણી

આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજીની સાળંગપુર ધામમાં પધરામણી

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અં...

21 November 2023 11:33 AM
સાળંગપુર શતામૃત મહોત્સવમાં અખંડ મહાધૂન

સાળંગપુર શતામૃત મહોત્સવમાં અખંડ મહાધૂન

(પ્રભાકર મોદી) સાળંગપુર, તા. 21શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળં...

21 November 2023 11:20 AM
સાળંગપુર મહોત્સવમાં 108 દિવ્યાંગોને ટ્રાયસીકલ સાયકલ અર્પણ કરાઈ

સાળંગપુર મહોત્સવમાં 108 દિવ્યાંગોને ટ્રાયસીકલ સાયકલ અર્પણ કરાઈ

સાળંગપુર,તા.215શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃ...

20 November 2023 12:00 PM
બોટાદની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

બોટાદની 181 અભયમ મહિલા હેલ્પલાઇનની ટીમે સગીરાના પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું

બોટાદ, તા. 20બોટાદમાં જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે એક અજાણી સગીરા બોટાદ એસ ટી ડેપો માં બેઠી છે મૂંઝાયેલી છે તેને ક્યાં જવું છે પૂછતા છતાં તે કંઈ જણાવતી નથી અને સ...

20 November 2023 11:57 AM
સાળંગપુર: 48 ઋષિકુમારોએ સંતોના આર્શીવાદ મેળવ્યા

સાળંગપુર: 48 ઋષિકુમારોએ સંતોના આર્શીવાદ મેળવ્યા

સાળંગપુર,તા.20શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાંપ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમા...

20 November 2023 11:56 AM
સાળંગપુર:શતામૃત મહોત્સવની મૂલાકાત લેતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

સાળંગપુર:શતામૃત મહોત્સવની મૂલાકાત લેતાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી

સાળંગપુર,તા.20પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શતામૃત મહોત્સવમાં મુલાકાત લીધી, કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરી મંદિર પર ધ્વજા ચડાવી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાય...

20 November 2023 11:51 AM
સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રથમ વખત 57 હજાર કિલો ફ્રુટનો અન્નકુટ ધરાવાયો

સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રથમ વખત 57 હજાર કિલો ફ્રુટનો અન્નકુટ ધરાવાયો

સાળંગપુર,તા.20સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃ...

20 November 2023 11:51 AM
સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રથમ વખત 57 હજાર કિલો ફ્રુટનો અન્નકુટ ધરાવાયો

સાળંગપુરમાં હનુમાનજી મહારાજને પ્રથમ વખત 57 હજાર કિલો ફ્રુટનો અન્નકુટ ધરાવાયો

સાળંગપુર,તા.20સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃ...

18 November 2023 05:43 PM
સાળંગપુરમાં અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શોએ ભકતોને કર્યા મંત્રમુગ્ધ

સાળંગપુરમાં અદ્ભુત લાઇટ એન્ડ સાઉન્ડ શોએ ભકતોને કર્યા મંત્રમુગ્ધ

સાળંગપુર : સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ચાલી રહેલા શતામૃત કાર્યક્રમમાં પહેલીવાર પ4 ફુટ ઉંચી હનુમાનદાદાની પ્રતિમા પર ફોર ડી.એ.આર. ટેકનોલોજીથી પ્રોજેકશન મેપિંગ ...

18 November 2023 12:16 PM
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની સન્મુખ નવી યજ્ઞ શાળાનું લોકાર્પણ : વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિર્માણ

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરની સન્મુખ નવી યજ્ઞ શાળાનું લોકાર્પણ : વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નિર્માણ

સાળંગપુર, તા. 18શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં...

18 November 2023 11:32 AM
મારી ભલામણ છે કે શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠાનું દરેક સ્થળે મોટા મોટા LED સ્ક્રીન પર લાઇવ પ્રસારણ થાય

મારી ભલામણ છે કે શ્રીરામની મૂર્તિ પ્રતિષ્ઠાનું દરેક સ્થળે મોટા મોટા LED સ્ક્રીન પર લાઇવ પ્રસારણ થાય

સાળંગપુર, તા. 18વડતાલ ગાદી સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ થતાં ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે શતામૃત મહોત્સવની સાંજે કિંગ ઓફ...

18 November 2023 11:26 AM
બોટાદમાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જીલ્લા સંકલનની બેઠક યોજાઈ: માર્ગદર્શન

બોટાદમાં ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા જીલ્લા સંકલનની બેઠક યોજાઈ: માર્ગદર્શન

બોટાદ,તા.18તા.17 નવેમ્બરના રોજ બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલનની બેઠકમાં હાજરી આપી.. બોટાદ જિલ્લાના દરેક અધિકારીને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામના પાઠવી તેમજ દરેક અ...

Advertisement
Advertisement