સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવાર તા.28ના ...
રાજકોટ.તા.27ગોંડલ સંપ્રદાયના મહામંત્ર પ્રભાવક ગુરુદેવ પૂ. શ્રી જગદીશમુનિ મહારાજ સાહેબના સુશિષ્ય સદગુરુદેવ પૂજ્ય શ્રી પારસમુનિ મહારાજ સાહેબ તારીખ 25/5/23 ના રોજ શ્રી પાળીયાદ મહાજન પાંજરાપોળ ગૌશાળા ટ્રસ...
બગસરા,તા.26 : બગસરા પોલીસ સ્ટેશન અપહરણ કરી લઈ ગયા વી બાબતનો ગુનો રજી થયેલ હોય સદરૂ ગુના ના કામે તપાસ દરમિયાન ભોગવનારને શોધી કાઢી ભોગ બનનાર નું અપહરણ કરી લઈ જનાર આરોપી મેહુલભાઈ હરસુખભાઈ વાળા ઉંમર વર્ષ ...
રાજકોટ,તા.23 : સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે મંગળવાર નિમિત્તે તા.21-05-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય વાઘા ધરાવી સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાક...
બોટાદ, તા.23 : બરવાળા તાલુકામા 24 ગામડાઓ આવેલા છે તેમા મોટા ભાગના ગામડાઓ હાઈવે રોડ ઉપર આવેલા છે જ્યારે હાઈવેથી અંદર આવેલ 50 ટકા ગામડાઓના લોકોએ પોતાના ગામમા આજ સુધી એસ.ટી. બસ જોઈ તેમને બહાર ગામ જવા માટ...
બોટાદ શહેરમાં દિન દયાળ ચોકમાં છથી સાતના સમયગાળા માં બેફામ ટ્રાફિક જામ થઈ ગયેલ હતું ત્યારબાદ દિન દયાળ ચોકથી હીરા બજાર તથા જ્યોતિગ્રામ સર્કલ ટ્રાફિક થઈ ગયેલ હતું અને લોકોને માથા નો દુખાવો થઈ ગયો હતો લોક...
બોટાદ શહેરમાં દિન દયાળ ચોકમાં છથી સાતના સમયગાળા માં બેફામ ટ્રાફિક જામ થઈ ગયેલ હતું ત્યારબાદ દિન દયાળ ચોકથી હીરા બજાર તથા જ્યોતિગ્રામ સર્કલ ટ્રાફિક થઈ ગયેલ હતું અને લોકોને માથા નો દુખાવો થઈ ગયો હતો લોક...
આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટ્સ વેલ્ફેર ફાઉન્ડેશન સલગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ - સાહેલી દ્વારા પાળિયાદ રોડ વિસ્તારમાં આવેલ ઝૂંપડપટ્ટી સલ્મ વિસ્તારમાં 111 પરિવારને એક એક કિલો ગોળનું વિન...
સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.21-5-2023ના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને ડ્રાયફ્રુટના દિવ્ય વાઘા ધરાવી સવારે 5-45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં ...
સાળંગપૂર: શ્રી ગિરીબાપુ (શ્રી શિવ કથાકાર) તા.21-5-2023ના રોજ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હમુમાનજી દાદાના દર્શને પધાર્યા હતા. હરિપ્રકાશદાસજી સ્વામી (અથાણા વાળા) અને કોઠારી શ્રી વિ...
જુનાગઢ તા.18 : માણાવદરના બાંટવા ખાતેના ખારા ડેમના દરવાજાના બારા બનાવતા યુપીના યુવાનને શોર્ટ લાગતા મોત નોંધાતા અરેરાટી વ્યાપી જવા પામી હતી. મુળ યુપીના દેવરીયા જીલ્લાના ભાટપરા તાલુકાના પ્રતાપપુર ગામના ર...
બગસરા નાગરિક શરાફી સહકારી મંડળી ના ચેરમેન ના પૌત્ર તેમજ નિતેશભાઇ ડોડીયા નો પુત્ર ભૂષણ ડોડીયાનો જન્મદિવસ જોગાનો જોગ તે જ દિવસે દિલીપભાઈ સંઘાણી નો જન્મદિવસ હોવાથી લીલીયા મુકામે બગસરા નાગરિક શરાબી સહકારી...
બોટાદ, તા. 1પબોટાદના એક મજૂરને પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતા માથા સહિતના ભાગોમાં ગંભીર ઈજાના કારણે તેનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોએ જોરદાર હોબાળો મચાવ્યો છ...
બોટાદ જિલ્લાના ગઢડા (સ્વા.) તાલુકામાં ઢસા જંકશનમાં 11 વર્ષથી દર વર્ષે જૈન સમાજની વાડીમાં વિનામુલ્યે છાશ વિતરણ કરવામાં આવે છે.ઉનાળાનો પ્રારંભ થતા 250 ગરીબ તેમજ મધ્યમ વર્ગના પરીવારજનોને આ લાભ આપવામાં આવ...
સાંસદ નારણભાઈ કાછડીયા અને ધારાસભ્ય જેવી કાકડીયા ની ઉપસ્થિતિમાં બગસરા તાલુકામાં 30થી વધારે અધિકારીઓના કાફલા સાથે બગસરાના ગામડાઓમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમઢીયાળા ખારી હડાળા મોટા ...