બોટાદ, તા. 22અમદાવાદ બોપલ અસદઅલી મેદાન પર સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા અન્ડર 14-19 ગુજરાત સ્ટેટ સ્કુલ ક્રિકેટ ટીમનું સીલેકશન યોજવામાં આવેલ તેમાં બોટાદ ડિસ્ટ્રીકટના સેન્ટ ઝેવીયર્સ સ્કુલમાં અભ્યાસ ...
બોટાદ તા.22 બોટાદ શહેરની ધન્ય ધરા ઉપર બોટાદના બારોટ શેરીમાં આવેલ શ્રી મહાકાળી યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત વિશ્ર્વ નિયંતા ત્રણેય લોકના નાથ ભગવાન ઠાકોરજી અને માતા તુલસીજીના વિવાહન...
સાળંગપુર, તા.22સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં...
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અં...
(પ્રભાકર મોદી) સાળંગપુર, તા. 21શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રીનાં આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળં...
સાળંગપુર,તા.215શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃ...
બોટાદ, તા. 20બોટાદમાં જાગૃત નાગરિક દ્વારા 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવ્યું કે એક અજાણી સગીરા બોટાદ એસ ટી ડેપો માં બેઠી છે મૂંઝાયેલી છે તેને ક્યાં જવું છે પૂછતા છતાં તે કંઈ જણાવતી નથી અને સ...
સાળંગપુર,તા.20શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાંપ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમા...
સાળંગપુર,તા.20પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શતામૃત મહોત્સવમાં મુલાકાત લીધી, કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શન કરી મંદિર પર ધ્વજા ચડાવી સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાય...
સાળંગપુર,તા.20સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃ...
સાળંગપુર,તા.20સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃ...
સાળંગપુર : સૌરાષ્ટ્રમાં આવેલા યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ચાલી રહેલા શતામૃત કાર્યક્રમમાં પહેલીવાર પ4 ફુટ ઉંચી હનુમાનદાદાની પ્રતિમા પર ફોર ડી.એ.આર. ટેકનોલોજીથી પ્રોજેકશન મેપિંગ ...
સાળંગપુર, તા. 18શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીના આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં...
સાળંગપુર, તા. 18વડતાલ ગાદી સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ મંદિર સાળંગપુર ખાતે હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠાને 175 વર્ષ થતાં ભવ્ય શતામૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જે અંતર્ગત ગઈકાલે શતામૃત મહોત્સવની સાંજે કિંગ ઓફ...
બોટાદ,તા.18તા.17 નવેમ્બરના રોજ બોટાદ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલનની બેઠકમાં હાજરી આપી.. બોટાદ જિલ્લાના દરેક અધિકારીને દિવાળી તેમજ નવા વર્ષની શુભકામના પાઠવી તેમજ દરેક અ...