ભાવનગર/સાળંગપુર, તા.17 : શતામૃત મહોત્સવ અંતર્ગત નવા વર્ષના પ્રારંભે શ્રી કષ્ટભંજનદેવ દાદાને સુવર્ણના શણગાર ધરાવવામાં આવ્યા એવં સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગ...
સાળંગપુર,તા.17શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુ...
રાજકોટ,તા.17શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત...
સાળંગપુર, તા. 11શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ. પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજ...
બોટાદ,તા.11પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી સ્થાપીત દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ અંતર્ગત તીર્થકર ભગવાન શ્રીમહાવીર સ્વામીના "2550" માં નિર્વાણ કલ્યાણક પાવન દિવાળી ના મંગલ અવસરે જરુરીયાતમંદ ઝુપડા માં ર...
વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃ...
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામ...
બોટાદ તા.9 સંતો સુરાઓના અને મંદિરોની નગરીઓનો સમુહ જે ધરતી પર છે તે સૌરાષ્ટ્ર કચ્છની ધન્ય ધરતી ઉપર ગોહીલવાડના પ્રવેશદ્વાર સમુ મંદિરોની નગરી સમાન બોટાદની ધન્ય ધરા ઉપર ચોટીલા જતા પદયાત્રીઓ માટે નિ:શુલ્ક ...
તા. 5/11ના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીની મિટિંગ વિદ્યાનગર આણંદ ખાતે આજ રોજ આયોજન કરવામાં આવ્યું જેમાં બોટાદ જિલ્લા વતી જિલ્લા અધ્યક્ષ જનકભાઈ સાબવા, જિલ્લા સંગઠન મંત્ર...
બોટાદ, તા.7ગ્રીન ગ્લોબલ-બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત ના 33 જિલ્લામાં પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ સમર્પિત પર્યાવરણ પ્રહેરીઓનું ઉમદા કાર્ય કરતા વ્યક્તિઓ નું સન્માન 5 નવેમ્બર 2023 ના રવિવાર ના રોજ...
બોટાદ જિલ્લાના દુધ સંઘના ચેરમેન ભોળાભાઈ રબારી અને વાઈસ ચેરમેન મેપાભાઈ મારું બિનહરીફ ચૂંટાયા છે. બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મધુસુદન ડેરીના અગિયાર બોર્ડ ઓફ ડિરેક્ટરો ગત તા.23ના રોજ યોજા...
બોટાદ, તા.6બોટાદના દરજી સમાજ ના ગોર એવા ઘનશ્યામભાઈ રાવલ (ઘડીયાળી) ની વાર્ષિક પુણ્યતિથિ એ તેમના પુત્ર પ્રસિધ્ધ જયોતિષકાર છે એવા નિલેશ રાવલ દ્વારા પૂજય પિતાની સ્મૃતિ નિમીત્તે લાઈબ્રેરી માં જરૂરીયાત મંદ ...
બોટાદ, તા. 3બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક અને રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા અને ઉડીને આંખે વળગે એવા પોતાનો જીવ જોખમમાં મૂકીને છેલ્લા 25 વર્ષથી અનંત અબોલ જીવોને કતલખાનેથી...
બોટાદ,તા.2યોગીરાજ વિદ્યામંદિર માં અભ્યાસ કરતો અને બોટાદ સમરસ એકેડેમી ખાતે તાલીમ લેતો અને કિરણભાઈ સોલંકી ક્રિકેટ કોચના માર્ગદર્શન હેઠળ પ્રેકટીસ કરતો હાલ હિત તોગડીયા ગુજરાત સ્ટેટ અન્ડર 17 સ્કુલ ક્રિકેટ ...
બોટાદમાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ તાલીમ અને રોજગાર મળી રહે તે હેતુથી કાર્યરત આસ્થા મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા સ્નેહ ઘર અધ્યતન સુવિધા સાથેનું તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવેલ છે. સ્નેહના ઘર...