રીમલ બગડીયા (બોટાદ) ,તા.10 : બોટાદનાં હીરાબજાર માં ડાયમન્ડ પ્લાઝા ખાતે ડાયમંડ એસોસિએશન, બોટાદ દ્વારા, તા.9ના સોમવારના સાતમા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.સંતો મહંતોના આશિર્વાદ બાદ શરૂ...
બોટાદ તા.10 : આગામી પ્રજાસતાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી બોટાદ જિલ્લામાં થવા જઈ રહી છે જે અન્વયે બોટાદ શહેરના મુખ્ય માર્ગો તેમજ બોટાદ શહેરી વિસ્તારના વોર્ડ નં.1થી11માં વોર્ડવાઈઝ તેમજ બોટાદ શહેરમાં પસા...
બોટાદ: નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નંબર 1 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ભાગ લીધેલ. પરીક્ષામાં શાળાના બે વિદ્યાર્થીઓ તાલુકા કક્ષા...
બોટાદ તા.10 : સહકાર ભારતી સમગ્ર દેશમાં 43 વર્ષથી સહકારી ક્ષેત્રમાં કાર્યરત બીન રાજકીય સ્વૈચ્છિક જન સંગઠન છે. જેની સ્થાપના 11 જાન્યુઆરી 1979ના રોજ મુંબઈમાં તેની નોંધણી થઈ હતી. દેશના 29 રાજયોમાં 667 જિલ...
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજ...
બોટાદ, તા.9 : બોટાદના કોઈ જાગૃત નાગરિકે 181 અભયમ મહિલા હેલ્પલાઇન બોટાદને ફોન કરી જણાવેલ કે એક માજી બોટાદમાં ભાવનગર રોડ પર આવેલ રેલ્વે ફાટક પાસે આત્મહત્યા કરવાના ઈરાદાથી આવ્યા છે. અને રડે છે અમે બધાએ ત...
શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે સ.ગુ.શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામી,શ્રી ગોવિંદપ્રસાદદાસજી સ્વામી,સ.ગુ.શ્રી દેવપ્રકાશદાસજી...
તા. 6ના શુક્રવારે બોટાદના ઢીંકવાળી ખાતે NSSની વાર્ષિક શિબિર નો સમાપન સમારોહ યોજાયો આ સમારોહ માં સ.વ.પ ટ્રસ્ટ ના પ્રમુખ પ્રો.એસ.કે. ધનાણી, ટ્રસ્ટના મંત્રી ડો.જે.બી ચંદ્રાણી, ટ્રસ્ટ પરિવાર, ડો. સ્ટેનલી ...
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પૂનમ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન...
બાંટવા શહેરની સનસાઈન સ્કૂલમાં સ્પોર્ટ ડેની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ રમતોમાં 1થી 3 નંબરના વિજેતાઓને ઈનામ અપાયા હતા. શિક્ષીકા સરોજબેન ધોકીયાએ માર્ગદર્શન પુરૂ પાડેલ હતું. (તસ્વીર: જીજ્ઞેશ પટેલ-...
વડતાલધામ સંચાલતિ સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિત્તે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ...
(સમીર વીરાણી) બગસરા, તા. 4 : આ સંઘમાં 850 ઉપર યાત્રાળુ આદિ ઘંટાકર્ણ ભક્તિ મંડળના નેજા હેઠળ એક સાથે કર્મ ક્ષય કરવા માટે એક જ સત્ર નીચે ભેગા થાય અને તે પણ આજના કહેવાતા હળાહળ કળિયુગમાં આ વાત જો કોઈ કરે ત...
બોટાદ,તા.2 : હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ)ના વિદ્યાર્થીઓએ કચ્છ-ભુજ પ્રવાસ કર્યો, જેમાં મુખ્ય સ્થળો જેવા કે, ભુજનું સ્વામિનારાયણ મંદિર, પ્રાગ ...
વેરાવળ તા.2 : વેરાવળમાં ગુરૂ ગોવિંદસિંઘની 357 મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે ગુરૂદ્વારા થી સચખંડ દરબાર સુધી પ્રભાત ફેરી યોજાયેલ અને લોકોનાં સ્વાસ્થ્ય-સુખાકારી માટે પ્રાથના કરી ગુરૂદ્વારામાં સહેજ પાઠનું ...
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજ...