Botad News

17 November 2023 11:35 AM
સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને સુવર્ણનો મુગટ અર્પણ કરાયો

સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજી મહારાજને સુવર્ણનો મુગટ અર્પણ કરાયો

ભાવનગર/સાળંગપુર, તા.17 : શતામૃત મહોત્સવ અંતર્ગત નવા વર્ષના પ્રારંભે શ્રી કષ્ટભંજનદેવ દાદાને સુવર્ણના શણગાર ધરાવવામાં આવ્યા એવં સિંહાસનને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવેલ તથા દાદાના મંદિરને રોશનીથી શણગ...

17 November 2023 11:22 AM
સાળંગપુર મહોત્સવમાં મેડીકલ સેવાનો પ્રારંભ

સાળંગપુર મહોત્સવમાં મેડીકલ સેવાનો પ્રારંભ

સાળંગપુર,તા.17શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુ...

17 November 2023 11:16 AM
કષ્ટભંજનદેવને 56 ભોગનો અન્નકુટ ધરાવાયો

કષ્ટભંજનદેવને 56 ભોગનો અન્નકુટ ધરાવાયો

રાજકોટ,તા.17શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત વડતાલ ગાદીનાં આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત...

11 November 2023 01:02 PM
સાળંગપુર હનુમાનજી મંદિરે આજે કાળીચૌદશ યજ્ઞ,  કાલે લક્ષ્મીપૂજન તથા ચોપડાપૂજનનું આયોજન

સાળંગપુર હનુમાનજી મંદિરે આજે કાળીચૌદશ યજ્ઞ, કાલે લક્ષ્મીપૂજન તથા ચોપડાપૂજનનું આયોજન

સાળંગપુર, તા. 11શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં પ. પૂ. આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્ર્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજ...

11 November 2023 12:00 PM
બોટાદમાં દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નવા વસ્ત્રો અપાયા

બોટાદમાં દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર દ્વારા ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નવા વસ્ત્રો અપાયા

બોટાદ,તા.11પૂજય ગુરુદેવશ્રી કાનજીસ્વામી સ્થાપીત દિગમ્બર જૈન સ્વાધ્યાય મંદિર-બોટાદ અંતર્ગત તીર્થકર ભગવાન શ્રીમહાવીર સ્વામીના "2550" માં નિર્વાણ કલ્યાણક પાવન દિવાળી ના મંગલ અવસરે જરુરીયાતમંદ ઝુપડા માં ર...

10 November 2023 12:22 PM
સાળંગપુર શતામૃત મહોત્સવની તડામાર તૈયારીઓ

સાળંગપુર શતામૃત મહોત્સવની તડામાર તૈયારીઓ

વડતાલ ધામ સંચાલિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરમાં ગોપાલાનંદ સ્વામી હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરી તેને 175 વર્ષ પૂર્ણ થવાના અવસરે સંતો દ્વારા 1 હજારથી વધુ વીઘા જમીનમાં ભવ્ય અને દિવ્ય શતામૃ...

09 November 2023 04:44 PM
પવિત્ર એકાદશી નિમિતે કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

પવિત્ર એકાદશી નિમિતે કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામ...

09 November 2023 12:35 PM
બોટાદના ચામુંડા મિત્ર મંડળ દ્વારા 24 કલાક સેવા કેમ્પનું આયોજન

બોટાદના ચામુંડા મિત્ર મંડળ દ્વારા 24 કલાક સેવા કેમ્પનું આયોજન

બોટાદ તા.9 સંતો સુરાઓના અને મંદિરોની નગરીઓનો સમુહ જે ધરતી પર છે તે સૌરાષ્ટ્ર કચ્છની ધન્ય ધરતી ઉપર ગોહીલવાડના પ્રવેશદ્વાર સમુ મંદિરોની નગરી સમાન બોટાદની ધન્ય ધરા ઉપર ચોટીલા જતા પદયાત્રીઓ માટે નિ:શુલ્ક ...

07 November 2023 12:25 PM
અ.ભા.રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠકમાં બોટાદ જીલ્લાના પદાધિકારીઓ જોડાયા

અ.ભા.રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘની બેઠકમાં બોટાદ જીલ્લાના પદાધિકારીઓ જોડાયા

તા. 5/11ના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ ગુજરાતની રાજ્ય કારોબારીની મિટિંગ વિદ્યાનગર આણંદ ખાતે આજ રોજ આયોજન કરવામાં આવ્યું જેમાં બોટાદ જિલ્લા વતી જિલ્લા અધ્યક્ષ જનકભાઈ સાબવા, જિલ્લા સંગઠન મંત્ર...

07 November 2023 11:06 AM
પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ બોટાદના સી.એલ.ભીકડીયાને રાજયપાલ આનંદીબેન પટેલના વરદહસ્તે એનાયત

પ્રકૃતિ સંરક્ષક એવોર્ડ બોટાદના સી.એલ.ભીકડીયાને રાજયપાલ આનંદીબેન પટેલના વરદહસ્તે એનાયત

બોટાદ, તા.7ગ્રીન ગ્લોબલ-બ્રિગેડ ગુજરાત રાજ્ય દ્વારા ગુજરાત ના 33 જિલ્લામાં પર્યાવરણ અને પ્રકૃતિ સંરક્ષણ સમર્પિત પર્યાવરણ પ્રહેરીઓનું ઉમદા કાર્ય કરતા વ્યક્તિઓ નું સન્માન 5 નવેમ્બર 2023 ના રવિવાર ના રોજ...

06 November 2023 12:26 PM
બોટાદ જિલ્લા દૂધ સંઘના ચેરમેન તથા વાઇસ ચેરમેન ત્રીજી ટર્મ માટે બીનહરીફ ચૂંટાયા

બોટાદ જિલ્લા દૂધ સંઘના ચેરમેન તથા વાઇસ ચેરમેન ત્રીજી ટર્મ માટે બીનહરીફ ચૂંટાયા

બોટાદ જિલ્લાના દુધ સંઘના ચેરમેન ભોળાભાઈ રબારી અને વાઈસ ચેરમેન મેપાભાઈ મારું બિનહરીફ ચૂંટાયા છે. બોટાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ સંચાલિત મધુસુદન ડેરીના અગિયાર બોર્ડ ઓફ ડિરેક્ટરો ગત તા.23ના રોજ યોજા...

06 November 2023 12:07 PM
બોટાદમાં સ્વ. ઘનશ્યામભાઇ રાવલની પુણ્યતિથિ નિમિત્તે સેવાયજ્ઞ યોજાયો

બોટાદમાં સ્વ. ઘનશ્યામભાઇ રાવલની પુણ્યતિથિ નિમિત્તે સેવાયજ્ઞ યોજાયો

બોટાદ, તા.6બોટાદના દરજી સમાજ ના ગોર એવા ઘનશ્યામભાઈ રાવલ (ઘડીયાળી) ની વાર્ષિક પુણ્યતિથિ એ તેમના પુત્ર પ્રસિધ્ધ જયોતિષકાર છે એવા નિલેશ રાવલ દ્વારા પૂજય પિતાની સ્મૃતિ નિમીત્તે લાઈબ્રેરી માં જરૂરીયાત મંદ ...

03 November 2023 11:32 AM
બોટાદમાં ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સામતભાઇ જેબલીયાનું ‘ગૌરક્ષા રત્ન’ એવોર્ડથી સન્માન

બોટાદમાં ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સામતભાઇ જેબલીયાનું ‘ગૌરક્ષા રત્ન’ એવોર્ડથી સન્માન

બોટાદ, તા. 3બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા અને અનેક સામાજિક ધાર્મિક અને રાજકીય સંસ્થા સંગઠનો સાથે જોડાયેલા અને ઉડીને આંખે વળગે એવા પોતાનો જીવ જોખમમાં મૂકીને છેલ્લા 25 વર્ષથી અનંત અબોલ જીવોને કતલખાનેથી...

02 November 2023 12:09 PM
બોટાદ જીલ્લામાં પ્રથમ ક્રિકેટર તરીકે પસંદગી પામનાર હિત તોગડીયા: ગૌરવ

બોટાદ જીલ્લામાં પ્રથમ ક્રિકેટર તરીકે પસંદગી પામનાર હિત તોગડીયા: ગૌરવ

બોટાદ,તા.2યોગીરાજ વિદ્યામંદિર માં અભ્યાસ કરતો અને બોટાદ સમરસ એકેડેમી ખાતે તાલીમ લેતો અને કિરણભાઈ સોલંકી ક્રિકેટ કોચના માર્ગદર્શન હેઠળ પ્રેકટીસ કરતો હાલ હિત તોગડીયા ગુજરાત સ્ટેટ અન્ડર 17 સ્કુલ ક્રિકેટ ...

01 November 2023 12:24 PM
બોટાદમાં દાતાઓના વરદહસ્તે દિવ્યાંગ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરાયું: સ્નેહનું ઘર

બોટાદમાં દાતાઓના વરદહસ્તે દિવ્યાંગ તાલીમ કેન્દ્રનું લોકાર્પણ કરાયું: સ્નેહનું ઘર

બોટાદમાં દિવ્યાંગ બાળકોને શિક્ષણ તાલીમ અને રોજગાર મળી રહે તે હેતુથી કાર્યરત આસ્થા મનો દિવ્યાંગ બાળકોની સંસ્થા દ્વારા સ્નેહ ઘર અધ્યતન સુવિધા સાથેનું તાલીમ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવેલ છે. સ્નેહના ઘર...

Advertisement
Advertisement