સાળંગપુર,તા.29 : વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ....
ધોરાજી,તા.25 : મોટીમારડબી.એ.પી.એસ.સ્વામિનારાયણ મંદિરનો 17મો પાટોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવેલ હતો. આ પ્રસંગે નડીયાદથી રંગ સ્વામી તેમજ બાપુસ્વામીએ ઉપસ્થિત રહીને ધર્મલાભ આપેલ હતો.આ પ્રસંગે સાંસદ રમેશભાઈ ધ...
બોટાદ,તા.25જાણવા મળતી માહિતી મુજબ બોટાદ ના સાળગપુર રોડ પોસ્ટઓફિસ પાસે આવેલ મેઘાણી નગર ખાતે રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈ પાધરશી છૂટક મજૂરી કરી પરિવાર નુ ગુજરાણ ચલાવે છે જેઓ ને બોટાદ પોલીસ ત્રણ કર્મી દ્વારા ...
વડતાલ ધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિધ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ની કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ...
બગસરા,તા.22 : બગસરા પોલીસ દ્વારા કોર્ટના હુકમથી તથા એસ ડી એમની મંજૂરીથી ઇંગ્લિશ દારૂનો જથ્થો 6500બોટલ નગરપાલિકાના આદપુર ચોકડી પાસે આવેલ વર્મી કમ્પોઝના મેદાનમાંનો જેસીબી થી નાશ કરવામાં આવ્યો હતો ત્યારબ...
બગસરા તાલુકા પંચાયતમા ફરજ બજાવતા A.T.D.O. ભરતભાઈ જોષી વિદાય સમારંભનો કાર્યક્રમ સ્વસ્તિક મંડળી બગસરામા રાખેલ જેમા શહેર ભા.જ.પ. પ્રમુખ ધીરૂભાઈ કોટડીયાના અધ્યક્ષ સ્થાને રાખેલ જેમા જીલ્લા પંચાયત અધ્યક્ષ ધ...
બોટાદ,તા.20બોટાદ શહેરમાં જનસંઘ પાયાના પથ્થર સમાન અને 1967થી જનસંઘ અને આર.એસ.એસના આગેવાન અગ્રણી અને કામગીરીમાં સક્રીય વ્યસ્ત રહેનારા શશીકાન્તભાઈ શીવલાલ ચીકાણી આજેય ભાજપમાં રાજકીય ક્ષેત્રે સક્રીય જોવા મ...
બોટાદ,તા.20બોટાદ પોલીસ દ્વારા એક યુવકને માર મારવામાં આવ્યો છે જે આ વીડિયોની અંદર યુવક કાળુભાઈ ઉસ્માનભાઈ પાધરશી પોતે જણાવી રહ્યા છે કે ત્રણ પોલીસ સાદા ડ્રેસમાં આવીને પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ મારવામાં આવ...
રાજકોટ, તા.19 : કોરોના બાદ તરેહ-તરેહના રોગ લોકોના શરીરમાં ‘ઘર’ કરી ગયા છે જેને દૂર કરવા માટે યોગ ઉપરાંત કસરત તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે ત્યારે ખાસ કરીને એક જ વારમાં આખા શરીરની કસરત કરી આપતા...
બગસરામાં સારંગપુર હનુમાનજી મહારાજને સમર્પિત થતી વિશાળ ગદા બગસરા શહેરમાંથી પસાર થયેલ જેનું પોલીસ સ્ટેશન પાસે વિશાળ સંખ્યામાં બગસરા વાસીઓ દ્વારા સ્વાગત કરાયું ત્યારબાદ મોટરસાયકલ રેલી કાઢી ગોંડલીયા ચોકમા...
બોટાદ તા.18બોટાદ રેલ્વે સ્ટેશનમાં ઉભેલી બોટાદ ધ્રાંગધ્રા ટ્રેનના ત્રણેય ડબ્બામાં ભીષણ આગ ભભુકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. એક પછી એક ત્રણેય ડબ્બા આગની લપેટમાં આવી જતા એકાદ કલાકની ભારે જહેમત બાદ...
બગસરામાં ધારાસભ્ય દ્વારા કેન્સર પીડિતો ને ચેક વિતરણ કરાયા (સમીર વીરાણી દ્વારા )બગસરામાં ધારાસભ્ય જેવી કાકડીયા ના જિલ્લા પંચાયત અમરેલી ના સ્વભંડોળની ગ્રાન્ટમાંથી હામાપુર સીટના જિલ્લા પંચાયતના પ્રતિનિધિ...
(સમીર વિરાણી) બગસરા,તા.18 : બગસરનામુંજિયાસર ડેમમાંથી પાણી છોડવા માંગ ડેમમાં હાલ 12 ફૂટ પાણી નો જથ્થો (સમીર વિરાણી દ્વારા) બગસરામાં આવેલ ઊંઝા સર ડેમમાંથી પિયત માટે પાણી છોડવા માં આવે તે માટે તાલુકાના ખ...
► આ રથયાત્રા 11 રાજયોમાં 11,111 કિલોમીટર ફરી દેશવાસીઓને ધર્મ પ્રત્યે જાગૃત કરશે તથા 111 પ્રસિદ્ધ સાધુ-સંતોના આશીર્વાદ લેશેરાજકોટ,તા.17 યુવા પેઢીને ખોટા વ્યસનો, ખોટી સંગતો અને વિદેશી તાકાતોની મોહમાયામા...
(સમીર વિરાણી) બગસરા, તા. 17 : બગસરા નગરપાલિકા દ્વારા મેઘાણી હાઈસ્કૂલ છે સોસાયટીમાં જવા માટેનો માત્ર એક રસ્તો જ્યાં મીની પુલ બનાવવા માટે છેલ્લા 90 દિવસ કરતા પણ વધુ પુલ ખોદે અને કોન્ટ્રાક્ટર ચાલ્યા...