ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી, જિલ્લા બ્રાન્ચ-બોટાદ, શ્રી ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ-લાઠીદડ તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગુજરાત સ્ટેટ બ્રાન્ચ-અમદાવાદના સંયુકત ઉપક્રમે તા.28-12ને બુધવારના રોજ થેલે...
બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે કોરોના સામેની તૈયારીઓની સમીક્ષાને લઇને મોકડ્રીલ યોજાઇ હતી. (તસ્વીર : રીમલ બગડીયા - બોટાદ)...
વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજ...
બોટાદ શહેર ખાતે વોર્ડ નંબર 7 માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો 96 મો એપિસોડ નસ્ત્રમન કી બાતથથ કાર્યક્રમ નિહાળ્યો તેમજ મહાન રાષ્ટ્રવાદી, ભારતીય જનતા પાર્ટીના પિતૃપુરુષ, પ્રખર વક્તા અને કરોડો કા...
(દિનેશ બગડીયા) બોટાદ તા.27 : ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર તથા ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગાંધીનગર દ્વારા તા.22થી 24 ડીસેમ્બર-2022 સુધી સાયન્સ સીટી, અમદાવાદ ખાતે ર...
(સમીર વિરાણી) બગસરા,તા.26 : બગસરા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલા કમરતોડ વેરા વધારે બાબતે આજે સામાજિક સંસ્થાઓ તથા તમામ જ્ઞાતિના હોદ્દેદારોની ની સંયુક્ત બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે સામે પક...
બોટાદના વોર્ડ નં.7 માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 96 મો એપિસોડ ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળી ભાજપના પિતૃપુરુષ, પ્રખર વક્તા અને કરોડો કાર્યકર્તાઓના પ્રેરણાસ્ત્રોત શ્રદ્ધેય શ્રી અટલ બિહા...
બોટાદ,તા.24બોટાદમાં શેત્રુંજય તીર્થ માં અસામાજિક તત્વોનો ત્રાસ દાદા ગીરી અને શ્રી આદિનાથ દાદા ના પગલાં ને ખંડિત કરવાનું કૃત્ય સામે ગઈકાલે બોટાદ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ તેમજ શ્રી શ્વેતાંબર સ્...
વડતાલધામ સંચાલીત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસ...
(સમીર વિરાણી) બગસરા, તા.23 : નગરપાલિકા કચેરી ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં નગરપાલિકાના પ્રમુખ ઇન્દુ કુમાર ખીમસુરીયા ના અધ્યક્ષ સ્થાને તથા ચીફ ઓફિસર પનારાની હાજરીમાં બગસરા નગરપાલિકાની સામાન્ય સભાનું આ...
બોટાદ : તા. 21 : બોટાદ તાલુકાના કૃષ્ણનગર ખાતે ઉપયોગ સમ્રાટ પૂજ્ય શ્રી શાસન રત્ન રામઉત્તમકુમારમુનિજી મહારાજ સાહેબશ્રીનાઆશીર્વાદ,જીવદયાના અંહદ પ્રેમી દાતાશ્રીઓનો આર્થીક સહયોગ સહ જીવદયા પ્રેમી સ્વ.સુરસંગ...
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ બોટાદ દ્વારા કલેકટર મારફતે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જેમાં જીપીએસસી તથા પંચાયત વિભાગની પરીક્ષાની તારીખ એક સાથે હોવાથી તેમાં ફેરફાર કરવામાં આવે તથા વિદ્યાર...
શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગર...
ઉના,તા.19 : પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ઝરદારી ભુટ્ટોએ ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે અસભ્ય ટીપ્પણી કરેલ તેનાં વિરોધમાં ઉના ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા ભાજપ કાર્યાલય, નગર પાલિકા...
શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર ધનુર્માસ નિમિતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસ...