Botad News

17 April 2023 01:05 PM
બગસરા પાલિકા દ્વારા પુલ બનાવવાનાં કામમાં ઠાગાઠૈયા : ત્રણ માસથી કામ બંધ

બગસરા પાલિકા દ્વારા પુલ બનાવવાનાં કામમાં ઠાગાઠૈયા : ત્રણ માસથી કામ બંધ

(સમીર વિરાણી) બગસરા, તા. 17 : બગસરા નગરપાલિકા દ્વારા મેઘાણી હાઈસ્કૂલ છે સોસાયટીમાં જવા માટેનો માત્ર એક રસ્તો જ્યાં મીની પુલ બનાવવા માટે છેલ્લા 90 દિવસ કરતા પણ વધુ પુલ ખોદે અને કોન્ટ્રાક્ટર ચાલ્યા...

17 April 2023 12:13 PM
બગસરા પાલિકા દ્વારા પુલ બનાવવાનાં કામમાં ઠાગાઠૈયા : ત્રણ માસથી કામ બંધ

બગસરા પાલિકા દ્વારા પુલ બનાવવાનાં કામમાં ઠાગાઠૈયા : ત્રણ માસથી કામ બંધ

(સમીર વિરાણી) બગસરા, તા. 17 : બગસરા નગરપાલિકા દ્વારા મેઘાણી હાઈસ્કૂલ છે સોસાયટીમાં જવા માટેનો માત્ર એક રસ્તો જ્યાં મીની પુલ બનાવવા માટે છેલ્લા 90 દિવસ કરતા પણ વધુ પુલ ખોદે અને કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયો ...

13 April 2023 01:51 PM
બોટાદ શહેર-જીલ્લામાં પોલીસ તંત્ર ઉઘરાણા કરતો હોવાનો દિવ્યાંગ રીક્ષા ચાલકનો આક્ષેપ: વીડિયો વાયરલ કર્યો

બોટાદ શહેર-જીલ્લામાં પોલીસ તંત્ર ઉઘરાણા કરતો હોવાનો દિવ્યાંગ રીક્ષા ચાલકનો આક્ષેપ: વીડિયો વાયરલ કર્યો

બોટાદ તા.13 : બોટાદ જીલ્લા અને જાહેરમાં પોલીસ તંત્ર ભ્રષ્ટાચારથી ખરડાયેલુ છે તેવા આક્ષેપો દિવ્યાંગ રીક્ષા ચાલકે વીડીયો વાયરલ કરીને કર્યો છે. આ દિવ્યાંગ રીક્ષા ચાલકે વીડીયો વાયરલમાં બોટાદ પોલીસ સ્ટેશનન...

13 April 2023 12:42 PM
બોટાદ જિલ્લામાં કોવિડ-19 અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં મોકડ્રીલ હાથ ધરાઇ

બોટાદ જિલ્લામાં કોવિડ-19 અંતર્ગત આરોગ્ય કેન્દ્રોમાં મોકડ્રીલ હાથ ધરાઇ

બોટાદ, તા. 13 : સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર રાજયમાં આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતીના પગલે સંભવિત સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ જેવી કે બેડ, ઓકસી...

12 April 2023 01:23 PM
બોટાદ જીલ્લાના લાખણકા ગામની અનેક દીવાલો ગણિતના સુત્રો, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી તથા ગુજરાતી ભાષાની સમજથી સુસજજ

બોટાદ જીલ્લાના લાખણકા ગામની અનેક દીવાલો ગણિતના સુત્રો, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી તથા ગુજરાતી ભાષાની સમજથી સુસજજ

બોટાદ, તા.12 : આ ગામની દરેક દીવાલ છે ગણિતના સૂત્રોથી સુસજ્જ, ગામની દીવાલો પરના લખાણો વાંચીને વધી જશે તમારૂં સામાન્ય જ્ઞાન, અંગ્રેજી ભાષાના વાક્યોનો અર્થ અને ગુજરાતી ભાષાની સમજ પણ મળશે દીવાલો પરના સુંદ...

11 April 2023 01:07 PM
બોટાદમાં નિ:શુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો

બોટાદમાં નિ:શુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ યોજાયો

તા.11 ના વિશ્ર્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ સંયુક્ત ઉપક્રમે ‘નિશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ...

11 April 2023 12:39 PM
બોટાદ : કષ્ટભંજન વિદ્યામંદિર દ્વારા આનંદ મેળો યોજાયો

બોટાદ : કષ્ટભંજન વિદ્યામંદિર દ્વારા આનંદ મેળો યોજાયો

શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને સંસ્થાના તમામ કર્મચારીઓ માટે ‘નિ:શુલ્ક આનંદ મેળા’નું આયોજન કર...

10 April 2023 04:02 PM
સોમનાથ-રાધનપુર એસ.ટી. બસના ડ્રાઈવર સહિત વધુ બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મિનીટોમાં મોત

સોમનાથ-રાધનપુર એસ.ટી. બસના ડ્રાઈવર સહિત વધુ બે યુવાનોના હૃદયરોગના હુમલાથી મિનીટોમાં મોત

રાજકોટ: ગુજરાત સહિત દેશભરમાં યુવા વયે અચાનક જ હૃદયરોગના હુમલાથી થતા મોતમાં આજે રાજયમાં વધુ બે ઘટનાઓ નોંધાતા કેન્દ્રની સાથે હવે રાજય સરકાર પણ સાવધ થઈ ગઈ છે. આજે બે ઘટનાઓમાં એક સોમનાથથી રાધનપુરની એસ.ટી....

10 April 2023 12:48 PM
બગસરામાં જુ.કલાર્કની પરીક્ષામાં પોલીસે બંદોબસ્ત જાળવ્યો

બગસરામાં જુ.કલાર્કની પરીક્ષામાં પોલીસે બંદોબસ્ત જાળવ્યો

સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લામાં બગસરામાં એસટી વિભાગ દ્વારા ડેપો મેનેજર કરમટા તથા એટીઆઈ પ્રવીણભાઈ ખુમાણ બાબુભાઈ બાજક મહેશભાઈ ભી...

10 April 2023 12:36 PM
બોટાદમાં છાત્રો માટે બ્લડ ટેસ્ટીંગ કેમ્પ યોજાયો

બોટાદમાં છાત્રો માટે બ્લડ ટેસ્ટીંગ કેમ્પ યોજાયો

શ્રી રામકૃષ્ણ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મારૂતિધામ વિદ્યાપીઠ સાયન્સ વિભાગ દ્વારા તા. 5 થી 15 એપ્રિલ સુધી સાયન્સ વિભાગ માટે ફ્રી ડેમો બેંચ કાર્યરત છે જે અનુસધાને વિદ્યાર્થીઓ સાયન્સ વિભાગની પસંદગ...

07 April 2023 12:36 PM
બગસરામાં ભાજપનો સ્થાપના દિવસ ઉજવાયો

બગસરામાં ભાજપનો સ્થાપના દિવસ ઉજવાયો

બગસરા, તા. 7 : બગસરામાં તારીખ 6 એપ્રિલ 2023 ને ગુરુવારના રોજ જિલ્લા ભાજપની સૂચના મુજબ બગસરા તાલુકા ભાજપ તથા બગસરા શહેર ભાજપ દ્વારા ભાજપ સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવી ઉજવણી કરેલ...

07 April 2023 12:19 PM
બોટાદમાં કષ્ટભંજન વિદ્યામંદિર દ્વારા નિ:શુલ્ક આનંદ મેળો યોજાયો

બોટાદમાં કષ્ટભંજન વિદ્યામંદિર દ્વારા નિ:શુલ્ક આનંદ મેળો યોજાયો

બોટાદ,તા.7 : શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને સંસ્થાના તમામ કર્મચારીઓ માટે આજ રોજ "નિ:શુલ્ક આનંદ મેળા"નું ...

06 April 2023 04:41 PM
મોદી સરકારે પુરી દ્રઢતાથી યાત્રાધામ વિકાસ કર્યો છે: અમિત શાહ

મોદી સરકારે પુરી દ્રઢતાથી યાત્રાધામ વિકાસ કર્યો છે: અમિત શાહ

◙ કોંગ્રેસે દશકાઓ સુધી રામમંદિર પ્રશ્ન લટકાવી-ભટકાવી રાખ્યો, અદાલતી ચુકાદા આવતા જ વડાપ્રધાને ભવ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો: સાળંગપુરમાં સંબોધન◙ કાશ્મીરમાં કલમ 370ની નાબુદી એ આ જ સરકારની હિંમત: લોહીની ન...

06 April 2023 02:19 PM
કષ્ટભંજન હનુમાન દાદાના શરણમાં શીશ ઝુકાવતા અમીત શાહ

કષ્ટભંજન હનુમાન દાદાના શરણમાં શીશ ઝુકાવતા અમીત શાહ

► કીંગ ઓફ સાળંગપુરની 54 ફુટ ઉંચી પ્રતિમાના દર્શન કર્યા: અદ્યતન ભોજન શાળાનું લોકાર્પણબોટાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે વિછીયાસ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા તથા અહી સ્થાપીત ક...

06 April 2023 12:38 PM
સાળંગપુરધામમાં 55 કરોડના ખર્ચે તૈયાર થયેલું ભોજનાલય

સાળંગપુરધામમાં 55 કરોડના ખર્ચે તૈયાર થયેલું ભોજનાલય

સાળંગપુર, તા.6સાળંગપુર ધામમાં 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું છે. 3 લાખ સ્કેવર ફૂટમાં ભોજનાલય પથરાયેલુ છે. એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકે તેવું બનાવવામાં આવ્યું છે. ત્યારે ભોજનાલય લ...

Advertisement
Advertisement