(સમીર વિરાણી) બગસરા, તા. 17 : બગસરા નગરપાલિકા દ્વારા મેઘાણી હાઈસ્કૂલ છે સોસાયટીમાં જવા માટેનો માત્ર એક રસ્તો જ્યાં મીની પુલ બનાવવા માટે છેલ્લા 90 દિવસ કરતા પણ વધુ પુલ ખોદે અને કોન્ટ્રાક્ટર ચાલ્યા...
(સમીર વિરાણી) બગસરા, તા. 17 : બગસરા નગરપાલિકા દ્વારા મેઘાણી હાઈસ્કૂલ છે સોસાયટીમાં જવા માટેનો માત્ર એક રસ્તો જ્યાં મીની પુલ બનાવવા માટે છેલ્લા 90 દિવસ કરતા પણ વધુ પુલ ખોદે અને કોન્ટ્રાક્ટર ચાલ્યા ગયો ...
બોટાદ તા.13 : બોટાદ જીલ્લા અને જાહેરમાં પોલીસ તંત્ર ભ્રષ્ટાચારથી ખરડાયેલુ છે તેવા આક્ષેપો દિવ્યાંગ રીક્ષા ચાલકે વીડીયો વાયરલ કરીને કર્યો છે. આ દિવ્યાંગ રીક્ષા ચાલકે વીડીયો વાયરલમાં બોટાદ પોલીસ સ્ટેશનન...
બોટાદ, તા. 13 : સમગ્ર રાજયમાં કોરોના સંક્રમણમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર રાજયમાં આરોગ્ય તંત્ર દ્વારા અગમચેતીના પગલે સંભવિત સ્થિતિને પહોંચી વળવા તંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓ જેવી કે બેડ, ઓકસી...
બોટાદ, તા.12 : આ ગામની દરેક દીવાલ છે ગણિતના સૂત્રોથી સુસજ્જ, ગામની દીવાલો પરના લખાણો વાંચીને વધી જશે તમારૂં સામાન્ય જ્ઞાન, અંગ્રેજી ભાષાના વાક્યોનો અર્થ અને ગુજરાતી ભાષાની સમજ પણ મળશે દીવાલો પરના સુંદ...
તા.11 ના વિશ્ર્વ હોમિયોપેથિક દિવસ નિમિત્તે સ્વામિનારાયણ મુખ્ય મંદિર બોટાદ અને નિયામક આયુષની કચેરી ગાંધીનગર આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત બોટાદ સંયુક્ત ઉપક્રમે ‘નિશુલ્ક હોમિયોપેથિક નિદાન સારવાર કેમ...
શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને સંસ્થાના તમામ કર્મચારીઓ માટે ‘નિ:શુલ્ક આનંદ મેળા’નું આયોજન કર...
રાજકોટ: ગુજરાત સહિત દેશભરમાં યુવા વયે અચાનક જ હૃદયરોગના હુમલાથી થતા મોતમાં આજે રાજયમાં વધુ બે ઘટનાઓ નોંધાતા કેન્દ્રની સાથે હવે રાજય સરકાર પણ સાવધ થઈ ગઈ છે. આજે બે ઘટનાઓમાં એક સોમનાથથી રાધનપુરની એસ.ટી....
સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમરેલી જિલ્લામાં બગસરામાં એસટી વિભાગ દ્વારા ડેપો મેનેજર કરમટા તથા એટીઆઈ પ્રવીણભાઈ ખુમાણ બાબુભાઈ બાજક મહેશભાઈ ભી...
શ્રી રામકૃષ્ણ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત મારૂતિધામ વિદ્યાપીઠ સાયન્સ વિભાગ દ્વારા તા. 5 થી 15 એપ્રિલ સુધી સાયન્સ વિભાગ માટે ફ્રી ડેમો બેંચ કાર્યરત છે જે અનુસધાને વિદ્યાર્થીઓ સાયન્સ વિભાગની પસંદગ...
બગસરા, તા. 7 : બગસરામાં તારીખ 6 એપ્રિલ 2023 ને ગુરુવારના રોજ જિલ્લા ભાજપની સૂચના મુજબ બગસરા તાલુકા ભાજપ તથા બગસરા શહેર ભાજપ દ્વારા ભાજપ સ્થાપના દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ ફરકાવી ઉજવણી કરેલ...
બોટાદ,તા.7 : શ્રી હરિકૃષ્ણ મહારાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી કષ્ટભંજન વિદ્યામંદિર હડદડ (બોટાદ) દ્વારા તમામ વિદ્યાર્થીઓ અને સંસ્થાના તમામ કર્મચારીઓ માટે આજ રોજ "નિ:શુલ્ક આનંદ મેળા"નું ...
◙ કોંગ્રેસે દશકાઓ સુધી રામમંદિર પ્રશ્ન લટકાવી-ભટકાવી રાખ્યો, અદાલતી ચુકાદા આવતા જ વડાપ્રધાને ભવ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો: સાળંગપુરમાં સંબોધન◙ કાશ્મીરમાં કલમ 370ની નાબુદી એ આ જ સરકારની હિંમત: લોહીની ન...
► કીંગ ઓફ સાળંગપુરની 54 ફુટ ઉંચી પ્રતિમાના દર્શન કર્યા: અદ્યતન ભોજન શાળાનું લોકાર્પણબોટાદ: કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે વિછીયાસ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા તથા અહી સ્થાપીત ક...
સાળંગપુર, તા.6સાળંગપુર ધામમાં 55 કરોડના ખર્ચે ભોજનાલય તૈયાર કરાયું છે. 3 લાખ સ્કેવર ફૂટમાં ભોજનાલય પથરાયેલુ છે. એક સાથે 10 હજાર લોકો ડાઈનીંગ હોલમાં બેસી શકે તેવું બનાવવામાં આવ્યું છે. ત્યારે ભોજનાલય લ...