બોટાદ,તા.7 ; જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ તથા સામાજિક વનીકરણ રેન્જ - બોટાદ દ્વારા ઘનિષ્ઠ વનીકરણ ઝુંબેશ અને મિશન ગો ગ્રીન અંતર્ગત રોપાઓનું વિનામૂલ્યે વિતરણ જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ તથા સામાજિક વનીકરણ રેન્જ બોટ...
બોટાદ,તા.7 : બોટાદના પ્રિન્સીપાલ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ કુ કે. આર. પ્રજાપતિના વરદહસ્તે રાણપુર તાલુકા ખાતે રૂ.7.3 કરોડના ખર્ચે નવનિર્મીત તાલુકા કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાણપુર તાલ...
બોટાદ,તા.7 : ગુજરાતના જળ સંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના કેબિનેટ મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયાના અધ્યક્ષ સ્થાને તેમજ ગાંધીનગર-મોનીટરીંગના નાયબ વન સંરક્ષક ગાર્ડી પ...
બોટાદ,તા.7દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ હેઠળ દેશના 508 રેલવે સ્ટેશનોના પુન: વિકાસના શિલાન્યાસનો શુભપ્રસંગ બોટાદ રેલ્વે...
બોટાદ, તા.5 : બ્રહ્માકુમારીઝ - બોટાદ સેવા કેન્દ્ર પર અધિક પુરષોતમ માસ નિમિત્તે કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. રાજયોગ અને માનવ મૂલ્ય નું ઊંચ શિક્ષણ અને આધ્યાત્મિક ધાર્મિક, સામાજિક જેવી અનેકવિધ...
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામ...
બોટાદ, તા.5 : પાળીયાદ રોડ સ્થિત શ્રી વિહળ ઇન્ટરનેશનલ વિદ્યાપીઠ શાળામાં આજરોજ નારી ‘વંદન સપ્તાહ’ ની ઉજવણી અંતર્ગત શાળાના મેનેજિંગ ડાયરેક્ટર સંજયભાઈ પટેલ તથા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભ...
બોટાદ, તા.5 : જિલ્લામાં શરીર સંબંધિ તેમજ મિલ્કત સંબધિત ગુન્હાઓ અટકાવવા સારૂ તેમજ આવા ગુન્હાઓમા પકડાયેલ રીઢા ગુન્હેગારને ચેક કરવા તેમજ હાલની પ્રવૃત્તિ ઉપર વોચ બોટાદ જિલ્લા એસ.પી કિશોર બળોલીયા દ્વારા ખા...
બોટાદ, તા.5 : બોટાદ માર્કટિંગ યાર્ડ ના ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણી કરવામાં આવી બોટાદ માર્કટિંગ યાર્ડ આખરે ચેરમેન અને વાઈસ ચેરમેન ની વરણી કરવામાં આવી હતી બોટાદ માર્કટિંગ યાર્ડ ની ચૂંટણી માં ભગવો લહેર...
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકા...
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકા...
શ્રી સ્થાનકવાસી જૈન સંઘ-બોટાદમાં ગરછાધિપતી પ.પૂ. શૈલેષમુનિ મ.સાહેબની નિશ્રામાં પ.પૂ. ઈન્દિરાબાઈ મ., પ.પૂ. રાજુલાબાઈ મ. આદિ ઠાણા-7 ના સાનિધ્યમાં ચાતુર્માસ દરમ્યાન અઠ્ઠાઈ તપની સાંકળમાં જીતેન્દ્રભાઈ મનસુ...
ગુજરાત રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજનદેવના દર્શન- સંધ્યા આરતી કરી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી (અથાણાવાળા)ના આશીર્વાદ ગ્રહણ કર્યા....
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસ પાટણ તા.2 : અધિકમાસમાં પૂર્ણિમા પર્વે ભક્તો સોમનાથ મહાદેવના દર્શન અને શ્રીમદ્ ભાગવત કથા શ્રવણ માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો. સોમનાથ મંદિરના સાનિધ્યે પથિકાશ્રમ મેદાન માં ચાલી રહેલ...
બોટાદ, તા.2બોટાદની શ્રી ઝવેરચંદ મેઘાણી નાગરિક શરાફી સહકારી મંડળી લિમિટેડની વિશાળ સભાસદોની હાજરીમાં 10 મી સાધારણ સભા યોજાઇ ગઇ.બોટાદ જિલ્લાનું કાર્યક્ષેત્ર ધરાવતી અને સૌથી વધુ સભ્ય 4633 ધરાવતી ઝવેરચંદ મ...