Botad News

14 September 2023 11:27 AM
બોટાદના મસ્તેશ્વરમહાદેવને ફૂલોનો શણગાર

બોટાદના મસ્તેશ્વરમહાદેવને ફૂલોનો શણગાર

બોટાદના મસ્તેશ્વર મહાદેવને શ્રાવણ માસના છેલ્લા દિવસે ફૂલો નો શણગાર કરવામાં આવ્યો હતો. બોટાદના પ્રખ્યાત એવી મસ્તરામજી મહારાજજી મંદિર માં બિરાજમાન એવા બોટાદ ના મસ્તેશ્વર મહાદેવ ને આજે પવિત્ર શ્રાવણ માસન...

13 September 2023 01:32 PM
બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપવાના ગુનામાં ફરાર આરોપી અમરેલીમાંથી ઝડપાયો

બોગસ ડ્રાઇવીંગ લાયસન્સ કાઢી આપવાના ગુનામાં ફરાર આરોપી અમરેલીમાંથી ઝડપાયો

બોટાદ જિલ્લાના ઉમરાળા તાલુકાનાં સમઢીયાળા ગામે રહેતા આરોપી તેજાભાઇ હનુભાઇ ભોકળવા તથા તેના સાગરીતોએ આર.ટી.ઓ. લગત ટુ વ્હીલર/ફોર વ્હીલરના, એજન્ટો દ્વારા ખોટા લાયસન્સ કાઢી ખોટા બનાવટી દસ્તાવેજ બનાવી એકબીજા...

13 September 2023 11:33 AM
બે વર્ષના બાળકનું માતા સાથે પુન: મિલન કરાવી બે પરિવારના લગ્નજીવન લુટતા બચાવ્યા

બે વર્ષના બાળકનું માતા સાથે પુન: મિલન કરાવી બે પરિવારના લગ્નજીવન લુટતા બચાવ્યા

બોટાદ,તા.13ગઇ તા.11ના રોજ ઢસા પોલીસ સ્ટેશન ખાતેથી 181 અભયમ મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી જણાવેલ કે એક પીડિત મહિલાનું બે વર્ષનું બાળક તેના પતિએ લઈ લીધેલ છે તેથી મદદ માટે 181 વાન ની જરૂર છે જે અન્વયે બોટાદ...

12 September 2023 12:34 PM
પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ

પ્રકૃતિ શિક્ષણ શિબિર યોજાઈ

બોટાદ,તા.12 : તક્ષશિલા એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી આદર્શ બીએસી.કોલેજના પ્રાણીશાસ્ત્ર અને વનસ્પબતિશાસ્ત્ર વિષયના વિદ્યાર્થીઓ ભાવનગર વનવિભાગના સહયોગથી બોટાદ ખાતેના ઢાકણીયા વીડમાં પ્રકૃતિ...

12 September 2023 12:09 PM
માળીયાહાટીના વડીયા ગીરગામે દિગ્વિજય દિવસની ઉજવણી

માળીયાહાટીના વડીયા ગીરગામે દિગ્વિજય દિવસની ઉજવણી

માળીયાહાટી,તા.12દિગ્વિજય દિવસ. એટલેકે. સ્વામી વિવેકાનંદજી એ સિકાંગો માં સભા ગજવી હતી એ દિવસ એટલે 11 સપ્ટેમ્બર 1893 માં છે એ નિમિત્તે માળિયા હાટીના તાલુકાના વડીયા (ગીર) ગામે યુવા સરપંચ યશ પટેલ અને આઈ.ટ...

12 September 2023 12:08 PM
કષ્ટભંજનદેવ દાદાને કુદરતી સૌંદર્યનો શણગાર

કષ્ટભંજનદેવ દાદાને કુદરતી સૌંદર્યનો શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામ...

11 September 2023 04:48 PM
કષ્ટભંજનદેવ દાદાને શિવ સ્વરૂપનો શણગાર

કષ્ટભંજનદેવ દાદાને શિવ સ્વરૂપનો શણગાર

વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામ...

Advertisement
Advertisement