(દેવાભાઇ રાઠોડ)પ્રભાસ પાટણ તા.2 : સોમનાથમાં ત્રિવેણી રોડ પર આવેલા શ્રી રામ મંદિરની બાજુના સ્થળે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલીક ઘટનાસ્થળે જઈને સત્વરે આગ બૂઝાવી હતી...
વેરાવળ,તા.2 : સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝૂંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.03 ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે. ગીર-સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ...
ગુજરાતના બે દિવસનાં પ્રવાસે આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે સોમનાથ મહાદેવ મંદિરમાં પરિવાર સાથે દર્શનાર્થે આવી પહોચ્યા હતાં. મંદિરમાં પાઘ પૂજા, મહાપૂજા સાથે અભિષેક કરી મહાપૂજા કરી હતી.આ તકે સોમન...
વેરાવળ,તા.2મોંઘી આરોગ્ય સેવા નિ:શુલ્ક આપવા તથા નાગરીકો પર બોજ ઘટાડવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં નિયત કરતા વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...
વેરાવળ, તા.2 : કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવ...
વેરાવળ, તા.2 : આજે વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સફળ...
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ચાંડુવાવ ગામે ‘નલ સે જલ’ અને ‘આયુષ્માન ભારત’ની 100% સિદ્ધિ હાંસલ કરવા બદ...
► આરોગ્ય સારવાર માટે દેશમાં સૌથી વધુ જોગવાઇ ગુજરાતમાં: ‘વચેટીયાઓ’ વગર લોકોના ખાતામાં નાણા પહોંચાડ્યા: ચાંડુવાવની સભાને ગૃહમંત્રીનું સંબોધન (રાજેશ ઠકરાર) વેરાવળ, તા.2 : સરકારી યોજનાઓ થકી લો...
વેરાવળ,તા.1વેરાવળ સમસ્ત ખારવા સમાજની વંડીમાં વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડાના અધ્યક્ષ સ્થાને ગીર સોમનાથ જિલ્લા મરીન પોલીસ દ્વારા માછીમાર જાગૃતિ અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો આ ક...
વેરાવળ,તા.1કેન્દ્ર સરકાર અને રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જન-જન સુધી પહોંચે તેવા આશયથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ વેરાવળ તાલુકાના કિંદરવા ગામે પહોંચ્યો હતો. જ્યાં કિંદરવાના ગ્રામજનોન...
તાજેતરમાં ઇન્ડીયન મેડિકલ એસોસિએશન વેરાવળ બ્રાન્ચની સામાન્ય સભા મળી હતી. જેમાં સંસ્થાના નવા હોદેદારોની નિમણુંક કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જેના અંતે વેરાવળ ઇન્ડીયન મેડિકલ એસો. ના પ્રમુખ તરીકે ડ...
19 મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપનું આયોજન પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા વાડો કાય કરાટે ડો.એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલના નેજા હેઠળ કરવામાં આવેલ જેમાં ઇન્ડિ...
વેરાવળ,તા.1વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમા તા.15મી નવેમ્બર ’જનજાતીય ગૌરવ દિવસ’થી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વિવિધ તાલુકાઓમા...
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા. 1ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા શહેરમાં આવેલ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ એસ.બી.આઇ બેન્ક ની સામે વર્ષો પહેલા વાળા માટે આપવામાં આવેલ જમીન ગેરકાયદેસર કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનત...
વેરાવળ, તા.1 WWF-India એ દેશની અગ્રણી પર્યાવરણ સંરક્ષણ સંસ્થા છે. જે દેશના વિવિધ રાજ્યોમાં અલગ-અલગ સંશોધનાત્મક સંરક્ષણ પ્રોજેક્ટ ઉપર કાર્યરત છે. જે હાલમાં ભારતના દરિયાઇ અને દરિયાકાંઠાના પાણીમાં દિવસેન...