(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.9 : ગીર સોમનાથમાં 11 જૂન,2023 સુધી વાવાઝોડા તથા તે દરમ્યાન વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને ગીર-સોમનાથ જિલ્લામાં પણ વાવાઝોડાથી વરસાદ પડવાની શક્યતા રહેલી હોવા...
► સરપંચે મીટીંગ યોજી શાળા-ગામનાં ચોરામાં લોકોને આશ્રય અપાયો : 1300થી વધુ બોટોને કાંઠે લંગારી દેવાઇ : તકેદારીની સુચનાઉના, તા. 9ઊનાના નવાબંદર દરીયામાં કરંટ, ઝુપડ પટ્ટીના લોકોની સલામતી માટે શાળા, ગામના ચ...
કોડીનાર, તા.9તા.8 જામવાળા ગીર ખાતે ગીર જંગલ પાસે આવેલા અતિ પ્રાચીન સુપ્રસિધ્ધ સાત મહાદેવ મંદિર ના પંચાયતી બડા અખાડા ઉદાસીનસપ્તઋષિ આશ્રમ જામવાળા ના મહંત શ્રી શ્રી 1008 જમનાદાસજી મહારાજ ગુરુશ્રી સરસ્વતી...
વેરાવળ,તા.9સુત્રાપાડા નગરપાલિકાના હોલમાં જિલ્લા ભાજપ લધુમતી મોરચા ગીર સોમનાથ જીલ્લાની કારોબારી બેઠક મળેલ જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન વાજા, જીલ્લા લઘુમતી મોરચા પ્રમુખ મહમદભાઈ તવાણી, સૂફી સંવાદન...
(દેવાભાઇ રાઠોડ)પ્રભાસ પાટણ તા.9પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્ર્વમાં વિખ્યાત છે પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા ...
વેરાવળ,તા.9ગીર સોમનાથ જિલ્લા ફેરપ્રાઈઝ શોપ એસો.ના હેદેદારોએ તેમના પ્રશ્ર્નોેને લઈ પુરવઠા અધિકારી, મામલતદાર સહીતનાને આવેદનપત્ર પાઠવી ઓછા જથ્થાનાં મુદે પુરવઠાના ગોડાઉનો ઉપર સરપ્રાઈઝ જનતા રેડ કરી પોલ ખુલ...
ઉના,તા.9 : ઊનાના ઉમેજ ગામની સીમ વાડી વિસ્તારમાં રાત્રીના સમયે ખેતરમાં ભૂંડ આવી ચઢતા ખેડૂતોએ હજુ આગોતરા મગફળી કોરવાણ વાવીને ઘરે પહોચ્યાને ખેતરમાં જંગલી ભુંડ ત્રાટકતા સત્યનાસ કરી નાખેલ જેથી ખેડૂતોમાં ભા...
વેરાવળ,તા.9 : વેરાવળમાં બેક્બોન્ડ કન્સ્ટ્રક્શન દ્વારા ઓવર બ્રિજની કામગીરી ચાલી રહેલ હોય ત્યારે ધારાસભ્ય દ્વારા આ કામગીરીની ચકાસણી કરતા મટીરિયલ્સ અપૂરતા પ્રમાણમા ઉપયોગ કરી હલકી ગુણવત્તા વાળું કામ હોવાથ...
વેરાવળ, તા. 9 : વેરાવળમાં પટની જમાત અને પટની વેલ્ફેરનાં સંયુકત પ્રયાસો દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયેલ જેમાં વીજેતા ટીમોને મોમેન્ટો આપી સન્માનીત કરાયેલ હતા.આ ટુર્નોમેન્ટના ફાઇનલ મેચમાં અગ્ર...
પ્રભાસ પાટણ ખાતે વેણેશ્વર સોસાયટી વિસ્તારમાંથી પોલીસે જુગાર અંગે દરોડો પાડી છ મહિલાઓને રોકડા રૂા.10,600 ની સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત માહીતી અનુસાર પી.એસ.આઇ...
(મીલન ઠકરાર) વેરાવળ,તા.8 : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરનું મહાત્મ્ય પુરા વિશ્વમાં વિખ્યાત છે પરંતુ સોમનાથ મંદિર પરિસરમાં જ બિરાજમાન શ્રી કપર્દી વિનાયક ગણેશજી ભક્તોની તમામ મનોકામના પૂર્ણ કરવા માટે વ...
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના દ્રારા સંપર્કથી સમર્થન અભિયાન અંતર્ગત ધારાસભ્ય સહીત કાર્યક્રરોએ વિવિધ લોકો સાથે મુલાકાત કરી વિકાસલક્ષી કામગીરીની ચર્ચા કરી.ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની નિયત કા...
(ફારૂક કાજી દ્વારા) ઉના,તા.8ઊના ગીરગઢડામાં સરકાર દ્રારા છેવાડાના લોકોને સુવિધા મળી રહે તે માટે અનેક વિકાસના ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે. પરંતુ આ વિસ્તારમાં પાયાના વિકાસના કામોમાં પાયામાંથીજ ભ્રષ્...
બોલીવુડના જાણીતા અભિનેતા આદિત્ય પંચોલી તેમજ તેમના પુત્ર સુરજ પંચોલી દ્વારા બુધવારે સોમનાથના વિશ્ર્વ વિખ્યાત સોમનાથ દાદાના મંદિર ખાતે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જુ...
ઓખા,તા.8કોસ્ટ ગાર્ડ જિલ્લા મુખ્યાલય નં. 15 (ઉત્તર ગુજરાત) દ્વારા 07 જૂન 23 ના રોજ CGDHQ-15 (ઉત્તર ગુજરાત) ખાતે જિલ્લા કમાન્ડર નં. 15 (ઉત્તર ગુજરાત) ગુજરાતના ઉત્તરીય ભાગના મત્સ્યોદ્યોગ વિભાગ, માછીમારી ...