વે૨ાવળ તા.24સૌ૨ાષ્ટ્રના સોમનાથ-વે૨ાવળ ખાતે આજ ૨ોજ કોંગ્રેસ દ્વા૨ા ચૂંટણી શંખનાદ સાથે વિશાળ બાઈક-કા૨ ૨ેલી યોજી સોમનાથ મહાદેવના ધ્વજા૨ોહણ સાથે બેઠક યોજી મારૂ બુથ મારૂ ગૌ૨વ ની ૨ણનીતી આધા૨ે ચૂંટણી જંગ જીત...
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિ મા ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ ડો. લલિત કુમાર પટેલ, મુખ્ય અતિથિ તરીકે ગિર સોમનાથ જિ...
વેરાવળ તા.24ગીર સોમનાથ જીલ્લામાં ભ્રષ્ટાચાર સામે લોકો નિર્ભય રીતે અવાજ ઉઠાવી શકે તે માટે એસીબીએ જનજાગૃતિ અભિયાન હાથ ધરી લોકોને કોઇ પણ જગ્યાએ સેવાના નામે વહીવટ થતો હોય તો તેની ફરિયાદ કરવા આગળ આવવાની હા...
વેરાવળ તા.24વેરાવળ નજીક આવેલ શાંતીપરા ગામની સરકારી પ્રાથમીક શાળામાં ભણીને આજે 138 શિક્ષકો જૂનાગઢ, ગીર સોમનાથ અને સમગ્ર ગુજરાતમાં શિક્ષણની જયોત પ્રગાટવી રહયા છે. એટલું જ નહીં આજ સરકારી પ્રાથમિક શાળામાં...
(સલીમ પતાણી)કોટડા સાંગાણી, તા.24કોડીનાર તાલુકાના જંત્રાંખડી દસનામ ગોસ્વામી સમાજની માત્ર 8 વરસ ની કુમળી વય ની બાળા પર તે જ ગામના નરાધમ સામજી ભિમા સોલંકી એ દુષ્કર્મ ગુજારી અને નિર્મમ હત્યા કરીને લાસ ખાડ...
આમ આદમી પાર્ટીના હોદેદારોની આગેવાની હેઠળ માછીમારોનો અવાજ બની રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને ગીર સોમનાથ જિલ્લા કલેકટરમાં માધ્યમથી આવેદન આપવામાં આવ્યું તમામ બંધક માછીમારોને જલ્દી જ મુકત કરવામાં એવી રજુઆત કર...
વેરાવળ તા.24પાકિસ્તાન કેદમાં રહેલા માછીમારો પૈકી 20 માચ્છીમારો મુક્ત થતા ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ ખાતે આવી પહોંચ્યા હતા. ભારતીય માછીમારો માતૃભૂમિમાં આવતા હર્ષના આંસુઓ અને સાથે મેઘમહેર થયેલ...
વેરાવળ તા.24 : ગીર સોમનાથ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સૌ પ્રથમ વખત મશરૂમ ઉછેર તાલીમ કાર્યક્રમ યોજાયેલ હતો.કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને મહિલા સામખ્ય ગીર સોમનાથ ના સંયુક્ત ઉપક્રમે મશરૂમ ઉછેર તાલીમ કાર્યક્રમ...
વેરાવળ તા.24 : વેરાવળમાં આવેલ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી અને સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિસનગર વચ્ચે થનાર એમ.ઓ.યુ. પૂર્વે બંને યુનિવર્સિટીના પદાધિકારીઓ વચ્ચે પ્રથમ બેઠકનું આયોજન સોમનાથ સંસ્કૃત યુનિવર્સ...
પ્રભાસ પાટણ/વેરાવળ, તા.24સોમનાથમાં ખાતે આજે પ્રદેશ અને દિલ્હી 500 થી વધુ આગેવાનોની હાજરીમાં સોમનાથ મહાદેવને ધ્વજારોહણ કરી કોંગ્રેસ દ્વારા ચૂંટણીનો શંખનાદ કરવામાં આવ્યો છે. વિશાળ બાઇક અને કાર રેલી આજે ...
ઉપલેટા : ડુમિયાણીના વી.બી.મણવર બી.આર.એસ. કોલેજ દ્વારા આઠમા વિશ્વ યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવેલ આ તકે સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી બળવંતભાઇ મણવર, ટ્રસ્ટી સવિતાબેન મણવર, ડો. ઉવર્શીબેન ખાનપરાએ ખાસ ઉપ...
નવજીવન વિદ્યાલય નિકાવામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની હર્ષભેર ઉજવણી તારીખ 21 જૂન 2022ના રોજ નવજીવન વિદ્યાલય દ્વારા આંતરરષ્ટ્રીય યોગ દિવસની થીમ માનવતા માટેની શાળાના આચાર્યશ્રી હિરેનભાઈ દોંગાએ માહિતી આપી ક...
ઉના, તા.23ઊનાના ગુંદાળા ગામે રસ્તા પર આવેલ વિજપોલ ઉપરના વિજવાયર પર સવારે દશ વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય પક્ષી મોર બેઠેલ હોય અચાનક વિજશોર્ટ સર્કિટ થતાં વિજકરંટના કારણે મોરનું ઘટના સ્થળેજ મોત નિપજેલ હતું. ...
ઉના, તા.23ઊનાના ગુંદાળા ગામે રસ્તા પર આવેલ વિજપોલ ઉપરના વિજવાયર પર સવારે દશ વાગ્યાની આસપાસ રાષ્ટ્રીય પક્ષી મોર બેઠેલ હોય અચાનક વિજશોર્ટ સર્કિટ થતાં વિજકરંટના કારણે મોરનું ઘટના સ્થળેજ મોત નિપજેલ હતું. ...
ગોરક્ષનાથ કેળવણી મંડળ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર હાઇસ્કૂલમાં ઉત્સાહપૂર્વક વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળા પરિવાર સહિત આસપાસના વિસ્તારોની આંગણવાડી તથા અન્ય શાળાઓના શિક્ષકો અને વિદ્...