ઉના,તા.4 : ઊનાના આમોદ્રા દાંડી, રોડનું કામ ચાર વર્ષ પહેલા થયેલ બાદ છેલ્લા બે વર્ષથી રોડનું કામ બંધ હાલતમાં પડે ત્યાર બાદ હાલ થયેલા કામ હલકી ગુણવતાનું થવાના કારણે આ વિસ્તારના ગામના લોકોને માથાના દુખાવો...
ઉના,તા.4 : ગીરગઢડાના નવા ઝાંખીયા ગ્રામ પંચાયત દ્વારા જાહેર હરાજીમાં તા. 2 માર્ચ 2003માં અનુક્રમ નંબર 80 તથા પ્લોટ 21,72,73 નંબરના પ્લોટની ફાળવણી કરવામાં આવેલ હતી. જે સ્વતંત્ર સામતભાઇ મોટાભાઇ ચૈાહાણ ના...
વેરાવળ, તા.4 : વેરાવળ સમસ્ત સુન્ની મુસ્લિમ જમાત દ્વારા 250 જેટલી દીકરીઓને નિ:શુલ્ક સીવણ કોર્ષ શીખવાડીને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. દીકરી બુરખા (પરદા) માં પણ શિક્ષણ લઈ પાયલોટ બની શકે તે માટે વ...
(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.4 : પ્રભાસ પાટણ પોલિસે નજીવા કે કોઈ પણ જાતના કારણ વગર સોમનાથ ના ગુડલક સર્કલ પાસે વેપાર કરતા કોળી વેપારી ચીના સામત પરમારને રાત્રે સાડા અગીયાર વાગ્યે પોલીસની સરકારી જીપમાં ...
વેરાવળ ,તા.4 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરદર્શી નેતૃત્વમાં ભારતે G20ની અધ્યક્ષતા પ્રાપ્ત કરી છે અને તમામની સુખાકારી માટે વ્યવહારિક વૈશ્વિક ઉકેલો શોધીને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માંગે છે. ભારત માટે G2...
વેરાવળ, તા.4સમાજસેવા માટે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી પામેલા તાલાળા તાલુકાના જાંબુરના હીરાબાઈ લોબીને ગુજરાતનું નામ ઉજાગર કરવા બદલ રાજ્ય સરકાર દ્વારા પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરાયા છે. આ તકે વેરાવળ ...
(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.4સુત્રાપાડા તાલુકાના લાટી ગામે આહીર સમાજ નો 4 થા સમૂહ લગ્ન યોજાયો હતો જેમાં 8 દિકરી ઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યાં એકજ સ્થળે 8000 લોકો એ પ્રસાદ રુપી જમણવાર માં ભાગ લીધો હત...
પ્રભાસ પાટણ,તા.4રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા શ્રી સોમનાથ ટ્રસ્ટ અને શબરીમાલામાં ઈંઙજ પી.વિજય દ્વારા પ્રારંભ કરાયેલ સ્વચ્છતા સમૂહ "પુણ્યમ પૂંગાવનમ" દ્વારા સાથે મળીને કરવામાં...
પ્રભાસ પાટણ તા 3 : રાષ્ટ્રીય મુક્ત વિદ્યાલય શિક્ષા સંસ્થા (NIOS) ગાંધીનગર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓ, કોઈ અગમ્ય કારણોસર નિયમિત શાળાએ ન જઈ શકતા વિદ્યાર્થીઓ, બાલીકાઓ તેમજ કામદાર વર્ગના વિદ્ય...
વેરાવળ, તા.3 : વેરાવળ પોલીસ દ્રારા વ્યાજખોરોના ત્રાસમાંથી જાહેર જનતાને મુક્ત કરાવવા માટે બેન્કમાંથી મળતી ઓછા વ્યાજદરે લોન, ધિરાણ માટેના કાર્યક્રમનું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બે વ્...
(દિલીપ તનવાણી) જેતપુર, તા. 3 : જેતપુર-નવાગઢ નગરપાલિકામાં વેરા ભરપાઈ કરવા માટે લોકોને વધુ એક આધુનિક વ્યવસ્થા આપવા માટે નગરપાલિકા તથા કોટક મહિન્દ્રા બેન્કના સંયુક્ત ઉપક્રમે પ્રાદેશિક કમિશનર નગરપાલિકા ધી...
વેરાવળ એજયુકેશન સોસાયટી સંચાલીત કે.એમ. એન્ડ કે.કે. સવજાણી કોલેજમાં રજતજયંતી તેમજ જી.20 ના અનુસંધાને વિધાર્થીઓ માટે એસએસઆઇપી (2.0) ગાઇડન્સ કેમ્પનું આયોજન કરાયેલ જેમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ. માંથી મ...
વેરાવળ, તા. 3વેરાવળ શહેરમાં સર્જીકલના ધંધાની સાથે બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ જુદા-જુદા ત્રણ લોકો પાસેથી પાંચ થી દસ ટકા વ્યાજે નાણાં લીધેલ અને તેના બદલામાં દોઢા પૈસા ચુકવી આપેલ હોવા છતાં ...
વેરાવળ, તા. 3ગીર સોમનાથ એસ.ઓ.જી. પોલીસે પાણી કોઠા રેલ્વે સ્ટેશનથી દેશી જામગરી બંધુક સાથે એક ને ઝડપી પોલીસમાં ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરેલ છે. ગીર સોમનાથ એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પી. આઈ. એ. બી. જાડેજાના મ...
માંગરોળ, તા. 3માંગરોળ સુધરાઈ ની બોડીની પુરી થતી મુદ્દત આને નવી ચુંટણી વચ્ચે વહીવટદાર મુકાવાની ચર્ચાઓ વચ્ચે પ્રજાકિય શાસનમાં લોકોની સમસ્યાઓ ઠેરની ઠેર રહી છે લોકોની સુખાકારીને બદલે શાશકોએ પોતાની સુખાકાર...