Veraval News

04 December 2023 11:47 AM
વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વરસાદથી થયેલ નુકશાનનું વળતર ચૂકવવામાંગ

વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા વરસાદથી થયેલ નુકશાનનું વળતર ચૂકવવામાંગ

વેરાવળ,તા.4વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી ગત જુલાઈ માસમાં પડેલ વરસાદ થી થયેલ નુકશાન નું વળતર ચૂકવવા માંગણી કરેલ છે. વેરાવળ સમસ્ત મુસ્લિમ સેવા સમાજના પટેલ અફઝલભાઇ પં...

04 December 2023 11:42 AM
સોમનાથમાં આંધ્રપ્રદેશના હરિભકતો દ્વારા સંકીર્તન

સોમનાથમાં આંધ્રપ્રદેશના હરિભકતો દ્વારા સંકીર્તન

વેરાવળ, તા. 4સુપ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર સાંનિધ્યે યાત્રિક સુવિધા ભવનના સભામંડપમાં ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ણા કોન્સયસનેશના હરિભકતોએ આ કાર્યક્રમ ધર્મમય પાર પાડયો.વિજયવાડા-આંધ્રપ્રદેશના 400 જેટલ...

04 December 2023 11:41 AM
ગીરનાર લીલી પરિક્રમાના રૂટ પર વન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ

ગીરનાર લીલી પરિક્રમાના રૂટ પર વન વિભાગ દ્વારા સફાઈ ઝુંબેશ

જૂનાગઢ,તા.4ગિરનાર લીલી પરિક્રમાના રૂટના બોરદેવી ગેઇટથી ખોડીયાર ઘોડી સુધીના વિસ્તારમાં વન વિભાગના 20 જેટલા શ્રમિકોને દ્વારા સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજિત 1 ટન જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હત...

04 December 2023 11:37 AM
સોમનાથ તીર્થમાં હિમાલયના સંત પાયલોટ બાબા દ્વારા એકાદશ રૂદ્ર સોમનાથ મહારૂદ્ર યજ્ઞનું આયોજન

સોમનાથ તીર્થમાં હિમાલયના સંત પાયલોટ બાબા દ્વારા એકાદશ રૂદ્ર સોમનાથ મહારૂદ્ર યજ્ઞનું આયોજન

વેરાવળ તા.4 સોમનાથ તીર્થ પ્રભાસપાટણ ખાતે હિમાલયના સિધ્ધ પરંપરાના વિશ્ર્વ પ્રસિધ્ધ સંત અને શ્રી પંચ દશનામી જુના અખાડા નાસિક પીઠાધિશ્ર્વર પાયલોટ બાબા દ્વારા તા.29-12થી તા.9-1 સુધી 111 કુંડીનો મહા મૃત્યુ...

04 December 2023 11:33 AM
સોમનાથમાં અયોધ્યાથી આવેલ ચોખા-કળશનું પૂજન કરવામાં આવ્યું

સોમનાથમાં અયોધ્યાથી આવેલ ચોખા-કળશનું પૂજન કરવામાં આવ્યું

વેરાવળ,તા.4આગામી તા.22 જાન્યુઆરીએ પ્રભુ શ્રીરામ મંદિર તેમજ ભગવાન શ્રીરામની મુર્તી પ્રાણ પ્રતિષ્ઠા અયોધ્યા ખાતે થનાર હોય ત્યારે અયોધ્યાથી ચોખા કળશ ગીર સોમનાથ જિલ્લાનો આવેલ તેનું બાર જ્યોતિર્લિંગ ભગવાન ...

04 December 2023 11:31 AM
વેરાવળ ઘીવાલા ઇંગ્લીશ મીડિયમના ધાર્મિક અને મનએ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિ.માં ગોલ્ડ મેડલ મેળવ્યો

વેરાવળ ઘીવાલા ઇંગ્લીશ મીડિયમના ધાર્મિક અને મનએ ઇન્ટરનેશનલ કરાટે ચેમ્પિ.માં ગોલ્ડ મેડલ મેળવ્યો

વેરાવળ તા.419 મી ઇન્ટરનેશનલ કક્ષાની કરાટે ચેમ્પિયનશીપનું આયોજન પોર્ટ સ્ટેડિયમ વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ ખાતે ઓલ ઇન્ડિયા વાડો કાય કરાટે ડો.એસોસિએશનના ચેરમેન શિહાન રાજેશ અગ્રવાલના નેજા હેઠળ કરવામાં આવેલ ...

04 December 2023 11:24 AM
પ્રભાસપાટણમાં બેટર એજયુ. સોસા. એન્ડ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીઓનું સન્માન

પ્રભાસપાટણમાં બેટર એજયુ. સોસા. એન્ડ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ વિદ્યાર્થીઓનું સન્માન

(દેવાભાઇ રાઠોડ)પ્રભાસપાટણ,તા. 4પ્રભાસપાટણ મુકામે ઘાંચી સમાજના જમાતખાનામા બેટર એજ્યુકેશન સોસાયટી એન્ડ ટ્રસ્ટ દ્વારા આયોજિત આઠમું વિદ્યાર્થી સન્માન સમારોહ 2023 યોજાયો હતો જેમાં પ્રભાસ પાટણ ઉપરાંત આજુ બા...

02 December 2023 01:37 PM
સોમનાથનાં રામમંદિર નજીક આગ પ્રસરતા ફાયર બ્રિગેડની સમય સુચકતાથી ઓલવાઇ

સોમનાથનાં રામમંદિર નજીક આગ પ્રસરતા ફાયર બ્રિગેડની સમય સુચકતાથી ઓલવાઇ

(દેવાભાઇ રાઠોડ)પ્રભાસ પાટણ તા.2 : સોમનાથમાં ત્રિવેણી રોડ પર આવેલા શ્રી રામ મંદિરની બાજુના સ્થળે અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેની જાણ વેરાવળ ફાયર ટીમને થતાં તાત્કાલીક ઘટનાસ્થળે જઈને સત્વરે આગ બૂઝાવી હતી...

02 December 2023 01:33 PM
ગીરસોમનાથનાં નાગરીકો માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ કાલે યોજાશે

ગીરસોમનાથનાં નાગરીકો માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ કાલે યોજાશે

વેરાવળ,તા.2 : સમગ્ર રાજ્યમાં મતદારયાદી સુધારણા ઝૂંબેશ ચાલી રહી છે તે અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં તા.03 ડિસેમ્બરના રોજ ખાસ મતદારયાદી સુધારણા કાર્યક્રમ યોજાવાનો છે. ગીર-સોમનાથ જિલ્લામાં મતદારયાદીની ખાસ...

02 December 2023 11:31 AM
 સોમનાથ મહાદેવ મંદિરમાં અમિતભાઈ શાહની અભિષેક પૂજા

સોમનાથ મહાદેવ મંદિરમાં અમિતભાઈ શાહની અભિષેક પૂજા

ગુજરાતના બે દિવસનાં પ્રવાસે આવેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે આજે સોમનાથ મહાદેવ મંદિરમાં પરિવાર સાથે દર્શનાર્થે આવી પહોચ્યા હતાં. મંદિરમાં પાઘ પૂજા, મહાપૂજા સાથે અભિષેક કરી મહાપૂજા કરી હતી.આ તકે સોમન...

02 December 2023 11:30 AM
તબીબી ખર્ચ આયુષ્યમાન યોજનાની લીમીટ કરતા વધુ આવે તો મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચુકવાશે

તબીબી ખર્ચ આયુષ્યમાન યોજનાની લીમીટ કરતા વધુ આવે તો મુખ્યમંત્રી રાહત ભંડોળમાંથી ચુકવાશે

વેરાવળ,તા.2મોંઘી આરોગ્ય સેવા નિ:શુલ્ક આપવા તથા નાગરીકો પર બોજ ઘટાડવા માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન યોજનામાં નિયત કરતા વધુ ખર્ચ આવે તો મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચુકવવાની જાહેરાત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત ...

02 December 2023 11:03 AM
કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે હરસુખભાઈ ચાવડાને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે હરસુખભાઈ ચાવડાને મળ્યો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ

વેરાવળ, તા.2 : કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ ફેલાવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવ...

02 December 2023 11:02 AM
આયુષ્માન કાર્ડથી દોઢ લાખ રૂપિયાની સારવાર મળી- લાભાર્થી લાભુબહેન સોલંકી

આયુષ્માન કાર્ડથી દોઢ લાખ રૂપિયાની સારવાર મળી- લાભાર્થી લાભુબહેન સોલંકી

વેરાવળ, તા.2 : આજે વેરાવળ તાલુકાના ચાંડુવાવ ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ પહોંચતા સરકારની યોજનાથી લાભન્વિત થયેલા લાભાર્થીઓએ ‘મેરી કહાની, મેરી જુબાની’ થીમ હેઠળ પોતાની સફળ...

02 December 2023 11:00 AM
ગીર સોમનાથનું ચાંડુવાવ ગામ ‘નલ સે જલ’ અને ‘આયુષ્માન ભારત’ની 100% સિદ્ધિ માટે સન્માનિત

ગીર સોમનાથનું ચાંડુવાવ ગામ ‘નલ સે જલ’ અને ‘આયુષ્માન ભારત’ની 100% સિદ્ધિ માટે સન્માનિત

વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ચાંડુવાવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ચાંડુવાવ ગામે ‘નલ સે જલ’ અને ‘આયુષ્માન ભારત’ની 100% સિદ્ધિ હાંસલ કરવા બદ...

02 December 2023 10:59 AM
વિકસિત ભારતના સંકલ્પમાં દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર: અમિત શાહ

વિકસિત ભારતના સંકલ્પમાં દરેક ભારતીયોને સમકક્ષ બનાવવાનો પુનિત વિચાર: અમિત શાહ

► આરોગ્ય સારવાર માટે દેશમાં સૌથી વધુ જોગવાઇ ગુજરાતમાં: ‘વચેટીયાઓ’ વગર લોકોના ખાતામાં નાણા પહોંચાડ્યા: ચાંડુવાવની સભાને ગૃહમંત્રીનું સંબોધન (રાજેશ ઠકરાર) વેરાવળ, તા.2 : સરકારી યોજનાઓ થકી લો...

Advertisement
Advertisement