♦ એમડી ડ્રગ્સનો 57.350 ગ્રામનો જથ્થા સહિત કુલ રૂા.5.73 લાખનો મુદ્દામાલ કબજે: મુંબઈથી ડ્રગ્સ લાવી અહીં વેચતા’તારાજકોટ, તા.7ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી દારૂ-ચરસ-ગાંજો-ડ્રગ્સ સહિતના...
ઉના,તા.7 : ઉના શહેરમાં રહેણાંક મકાન પાસે પશુઓના ઢાળીયામાં રાખવામાં આવેલ ઘાસચારામાં અચાનક આગ લાગતા ઘાસચારો બળીને ખાક થઇ ગયો હતો. અને ફાઇર બ્રિગેડ દ્રારા આગને કાબુમાં લેતા હાસકારો અનુભવ્યો હતો. શહેરના ઉ...
ઉના,તા.7 : ઊનાના અંજાર ગામે રહેણાંક વિસ્તારમાં આવેલ સોસખાડો ઉભરાતા ગંદુ પાણી બહાર નિકળી રસ્તા પર ફળી વળતા રહીસોમાં ભારે કટવાચ જોવા મળેલ આ બાબતે ગ્રામપંચાયતને આ વિસ્તારના લોકોએ રજુઆત કરવા છતાં ગંદુપાણી...
ઊના - દ્રોણેશ્વર કષ્ભંજનદેવ હનુમાન મંદિરના સાનિધ્યમાં એક સાથે ચાર સિંહ પરિવાર સિંહબાળ સાથે હનુમાન મંદિરના પગથીયા સુધી આવી ચઢ્યા હતા. અને મંદિરના પાછળના ભાગે ફરતે આટાફેરા મારી ચાલ્યાં ગયાં હતાં. આ સમગ્...
ઉના,તા.7 : ઉનાના સૈયદ રાજપરા ગામની રેવન્યુ સીમ વિસ્તારના દરિયા કાંઠે સાર્દુળ અરજણભાઈ ધગલ તેમના ઘેટા-બકરા ચરાવતા હોય ત્યારે અચાનક દિપડાએ એક બકરી ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધેલ. અરજણભાઇએ હાકલા પડકા...
વેરાવળમાં 80 ફુટ રોડ ઉપર આવેલ રેલ્વે ફાટક થી સોમનાથ ટોકીઝ અને કેરમાની સુધીના રોડને ડામરથી મઢવાનું કામ શરૂ થતા રાહદારીઓને રાહત મળનાર છે. લઘુમતી સોસાયટીમાં જવા માટેનો આ મુખ્ય માર્ગ હોય અને લાંબા સમયથી આ...
કોડીનાર, તા.7 : કોડીનાર તાલુકાના ઘાંટવડ તથા આજુબાજુમાં વસતા લોકોની આરોગ્ય સુખાકારી માટે ઘાંટવડ ખાતે એક નિ:શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આ નિ:શુલ્ક નિદાન કેમ્પમાં ઘાંટવડ અને તેની આસપાસના ગ...
પ્રભાસપાટણ,તા.7 : વેરાવળ તાલુકાના આજોઠા ગામ થી કાજલી સોમનાથ બાય પાસ સુધીના ફોરલાઈન રસ્તા ની કામગીરી છ થી સાત વર્ષ થી બંધ હાલતમાં છે અને જ્યારે રસ્તા ની કામગીરી શરૂ કરવામાં આવેલ ત્યારે રોડ ઉપર આવેલા તમ...
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસ પાટણ, તા.6 : વેરાવળ તાલુકાના કાજલી માર્કેટીંગ યાર્ડ ખાતે મગફળી સોયાબીન સહિતના પાકોની જોરદાર આવક થઇ રહેલ છે અને સારા ભાવોને કારણે દુર દુરથી ખેડૂતો પોતાનો માલ સામાન વેચવા કાજલી મા...
વેરાવળ, તા.6 : વેરાવળમાં ટાગોર નગરમાં ર વિસ્તારમાં પરપ્રાંતિયોને મકાન ભાડે આપેલ હોય તે મકાન બે યુવાનોએ ખાલી કરાવવા જેવી બાબતે પાડોશમાં રહેતા મકાન માલિક યુવક ઉપર બેઝબોલના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હત...
ઉના,તા.6ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતે હાશ્મી ચોક માં રહેતાં મુસ્લિમ સમાજના ધર્મગુરૂ કોમી એકતા નાં પ્રતિક પીર સૈયદ હાસમી મીયા ઉર્ફે પીરબાપુ નાં પુત્ર શફીમીયા એ ઉના માં મીડયમ ઈંગ્લીશ માં અભ્યાસ કરીને સાઉ...
ઉના,તા.6ગીરગઢડાના ગીરજંગલ તુલસીશ્યામ નજીક લેરીયાનેસમાં પશુઓને ચણીયાળુ કરાવતા વયોવૃધ્ધ માલધારી ઉપર અચાનક ખુંખાર માનવભક્ષી દીપડાએ હુમલો કરી દેતા લોહીલોહાણ હાલતમાં ઉના સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડા...
(દિનેશ જોષી) કોડીનાર,તા.6આજ થી 20 દિવસ પૂર્વે કોડીનાર તાલુકાના આલીદર ગામ ની સીમમાં સિંહણને શોર્ટ લાગતા મૃત્યુ પામતા અને આ મૃતદેહ નો નિકાલ કરવા માટે તેને સળગાવી દેવાની ઘટના બની હોતી જેને પગલે વનવિભાગ મ...
વેરાવળ,તા.5 : વેરાવળમાં આવેલ સાંપ્રત એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી.જુનાગઢમાં બિલખા રોડ ઉપર આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની ...
વેરાવળ,તા.5 : વેરાવળ તાલુકાના મીઠાપુર ગામે આજથી નવ વર્ષ પહેલા ખેડુતે વ્યાજે પૈસા લીધેલ હોય અને વ્યાજખોરોના ત્રાસના કારણે ઝેરી ટીકડા ખાઇ આપઘાત કરી લીધેલ હોવાનો બનાવ બનેલ હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા એક...