વેરાવળ,તા.5 : પ્રથમ જયોતિર્લીંગ ભગવાન સોમનાથ મહાદેવના દર્શનાર્થે છેલ્લા નવેમ્બર માસમાં 6,15,915 શિવભકતો આવેલ અને સોમનાથ દાદાના દર્શન કર્યા જયારે છેલ્લા 11 મહિના દરમ્યાન 55 લાખથી વધુ દર્શનાર્થીઓ આવ્યા ...
વેરાવળ, તા. 5 : વેરાવળ તાલુકા ભાજપ પ્રમુખ તરીકે હોદો સંભાળતા હરદાસભાઇ સોલંકી એ વિધાનસભાની ચુંટણીના મતદાનના બીજા દિવસે જ અચાનક રાજીનામું આપતા ભારે તર્કવિતર્ક સર્જાયેલ છે. વેરાવળ તાલુકા ભાજપ તરીકે હોદો ...
ઉના,તા.5 : ઉનાના કાજરડી ગામના ખેડુત પરિવારની કોળી સમાજની દિકરી ઈન્ડિયન નેવીમાં પસંદગી પામી સિલેક્શન થતા સમગ્ર તાલુકા અને કોળી સમાજનું ગૌ2વ વધાર્યુ હતું. આ બદલ તેમનાં પરિવાર તથા તાલુકાના કોળી સમાજના આગ...
ઉના,તા.5 : ઊના હાઇવે બાયપાસ છેલ્લા પાંચેક વર્ષથી કામ શરૂ હોય અવાર નવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય ત્યારે વહેલી સવારે વૃધ્ધ ચાલીને જતાં હતા. ત્યારે ટ્રક ચાલકે વૃધ્ધાને હડફેટે લેતા હાથ ઉપરથી ટ્રકનું...
પ્રભાસ પાટણ, તા.53વેરાવળ તાલુકાના સોનારીયા અને નાવદ્રા આ બન્ને ગામોમાં મુખ્ય વાવેતર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિયાળામાં લીલા મરચા ની રોપણી કરવામાં આવે છે આ લીલા મરચા ઘંઉના ખેતરોમાં વાવવામા ...
વેરાવળ તા.5 : વેરાવળના હાર્દિકાબેન માંકડ નું બ્રેઇન ડેડથી મૃત્યુ નીપજતા તેમનું ઓરગન ડોનેશન કરવામાં આવતા એક જ દિવસમાં એક અંગ દાતા દ્વારા ચાર દર્દીઓને જીવનદાન આપેલ છે. વેરાવળમાં રહેતી 47 વર્ષીય મહિલા હા...
ભગવાન શ્રી કૃષ્ણ એ પ્રભાસક્ષેત્ર ભૂમિ પર જ્યાંથી સ્વધામ પ્રસ્થાન કર્યુ એ પાવન ગીતામંદિર ખાતે ગીતા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી.પ્રભાસ તીર્થનું ગોલોકધામ ક્ષેત્ર જ્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ એ નિજધામ...
ઉના,તા.5 : ગીરગઢડાના ફુલકા ગામની હદ વિસ્તારમાં આવેલ જંગલ માંથી ગેરકાયદેસર રીતે ત્રણ શખ્સો દ્રારા લાકડા કાપી અને ટ્રકમાં ભરી લઇ જઇ હેરાફેરી કરતા હોવાની બાતમી આધારે વનવિભાગ સ્થળ પર પહોચી જઇ લાકડા ભરેલ ટ...
ઉના,તા.5 : ઊના શહેરમાં વેરાવળ રોડ પર આવેલ લલિતાબેન વિકાસ ફાઉન્ડેશન સંચાલિત એ.આર.ભટટ સ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળામાં વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સાંસ્કૃતિક...
ઉના,તા.3 : ઉનાના ડમાસા ગામના વીર શહીદ આર્મી જવાનના પરિવારને ઉના ગીરગઢડા તાલુકાના આર્મી ગ્રૂપ દ્વારા રૂ।.4 લાખનો ચેક અર્પણ કરાયો છે. ઉનાના ડમાસા ગામના વીર શહીદ આર્મી જવાન લાલજીભાઈ બાંભણીયાના પરિવારને ઉ...
વેરાવળ,તા.3વેરાવળ ખાતે અંધ સર્વોદય મંડળ રાજકોટના નેજા હેઠળ કાર્યરત અંધ અપંગ કલ્યાણ કેન્દ્ર વેરાવળ સંસ્થામાં દાતાઓના સહયોગથી ડીઝીટલ લાયબ્રેરીમાં નેત્રહીનજનો શ્રાવ્ય પુસ્તકો વિનામુલ્યે આપવામાં આવનાર છે....
સોમનાથ મત વિસ્તારના ધારાસભ્યના ઉમેદવાર માનસિહભાઇ પરમાર દ્વારા તેમના ગામ કાજલી મુકામે મતદાન કરવા મા આવેલ હતું જે તસ્વીર માં નજરે પડે છે (તસ્વીર દેવાભાઈ રાઠોડ પ્રભાસ )...
પ્રભાસ પાટણ: વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 દરમિયાન જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથના લાટી ખાતે માત્ર મહિલાઓ દ્વારા જ સંચાલિત સખીમથક તૈયાર કરવામાં આવ...
ગીર સોમનાથ જિલ્લામાં લોકશાહીનો સ્તંભ વધુને વધુ મજબૂત બને તે માટે 80+ની વય ધરાવતા મતદારોએ પણ ઉમંગપૂર્વક મતદાન કર્યું હતું. જિલ્લાના તાલાલા ખાતે ચંદુલાલભાઈ જોશી (ઉ.વ.83) અને દિનકરરાય.બી.ભટ્ટ (ઉ.વ.84) એ ...
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસ પાટણ, તા.2 : 1 વિધાનસભાના મહાપર્વમાં ભાગીદારી નોંધાવવા માટે મતદારોની કતાર લાગી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી રાજદેવસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ ગીર ...