વેરાવળ, તા. 30 : ભારતના ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-2022 ના જાહેર થયેલા કાર્યક્રમ મુજબ ગીર સોમનાથમાં તા.1 ડિસેમ્બર ના રોજ મતદાન યોજાનાર છે. ચૂંટણીમાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ...
વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 અન્વયે ગીર સોમનાથ જિલ્લાની ચાર વિધાનસભા મતદાન વિભાગ માટે તા.01/12/2022ના રોજ ચૂંટણી થનાર છે. મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા થયેલ સૂચના મુજબ કોઈપણ ચૂંટણી માટે મતદાન વિસ્તારમ...
વેરાવળમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા મતદાન જાગૃતી અભિયાન અંતર્ગત શહેરની કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં મતદાન જાગૃતી રથ કાઢવામાં આવેલ જેમાં વિદ્યાર્થીઓ એ 100 ટકા મતદાન થાય તે માટે પ્રતિજ...
વેરાવળ,તા.30 : વેરાવળમાં લોક જાગૃતિ મંચ દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરી શહેરના તમામ મતદાર નાગરિકોને અપીલ કરતી પત્રીકાનું વિતરણ કરાયેલ જેમાં મતદાન એ અધિકાર છે., મતદાનના અધિકારનો ઉપયોગ કરી નાગરિક ધર્...
ઉના વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમેદવાર કાળુભાઇ રાઠોડના સમર્થનમાં સુનામી જેવો માહોલ સર્જાયો છે. મતક્ષેત્રના જુદા જુદા વિસ્તારોમાં કાળુભાઇ રાઠોડને અભૂતપૂર્વ આવકાર મળેલ છે. જુદા જુદા વિસ્તારમાં યોજાયેલી સ...
ઉના શહેરમાં આવેલું ઉન્નત નગર સોસાયટી વિસ્તારમાં આવેલ જગજીવન બાપુ જ્ઞાનમંદિરના પાટોત્સવ નિમિતે ઉના પૂજય બ્રહ્મચારી મહંત હિંમતજીવન બાપુ તથા પૂજય સંતો-મહંતો અને આશ્રમના ટ્રસ્ટીગણ તેમજ પ્રેમી ભક્તજનોની ઉપ...
વેરાવળ,તા.29 : વેરાવળ-તાલાલા રોડ ઉપર મોરાજ ગામ પાસે મોટર કાર અને મોટર સાયકલ વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં મોટર સાયકલમાં સવાર વેરાવળના દંપતિનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજેલ છે.આ ગમખ્વાર અકસ્માતની પ્રાપ્ત વિગત ...
વેરાવળ, તા.29 : વેરાવળની સ્પે. (પોકસો) કોર્ટ દ્વારા સગીરા ઉપર દુષ્કર્મ કરવા બદલ આરોપીને 14 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારેલ છે.આ કેસની વિગતો આપતા જીલ્લા સરકારી વકીલ કેતનસિંહ વાળાએ જણાવેલ કે, તાલા...
ગીરગઢડા,તા.29ગીરગઢડાના દ્રોણેશ્વર મારુતિ ધામગુરુકુલમાં બિરાજમાન શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને શેરડીનો શણગાર, સંસ્થાના અધ્યક્ષ પુજ્ય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુરુકુલના સંતો તથા ભક્તોએ ભા...
ઉના, તા. 29ઊનાના ખડા ગામે આવેલ દરીયાઇ બંદર કિનારેથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ કોહવાઈ ગયેલ હાલતમા દરિયાના પાણીમાં જોવા મળતાં આ અંગેની જાણ પોલીસને કરતા સ્થળ પર દોડી જઈ મૃતદેહની ઓળખ માટે તપાસ હાથ ધરેલ હત...
ઉનાના ભાજપના ઉમેદવાર કાળુભાઇ રાઠોડની દરેક સમાજની મુલાકાત દરમિયાન લોકો સ્વયંભુ ઉમટી પડ્યા હતા અને કાળુભાઈ રાઠોડને અભૂતપૂર્વ આવકાર મળી રહ્યો છે. પાટીદાર સમાજની સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાન...
પ્રભાસ પાટણ તા 28 : વિધાનસભા ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચે વિવિધ વર્ગોના મતદારોને પ્રેરિત કરવા તથા સુવિધા આપવા માટે અલગ-અલગ વિશિષ્ટ મતદાર મથક તૈયાર કર્યા છે. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લામાં પણ 4 વિધાનસભ...
વેરાવળ તા.28 : ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડામાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ એલ.સી.બી. બ્રાન્ચે ઉકેલી બે શખ્સોને રૂા.98,500 ના મુદામાલ સાથે પકડી પાડેલ છે.જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડા, જીલ્લા પોલીસ ...
પ્રભાસપાટણ, તા.28 : તારીખ 26/ 11/ 2022 ના રોજ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના યોગ ભવન ખાતે કાયદા વિભાગ ગુજરાત રાજ્યના ડાયરેક્ટર ઓફ પ્રોસીકયુશન, જિલ્લા સરકારી વકીલની કચેરી, ગીર સોમનાથ તથા સોમનાથ સંસ્...
વેરાવળ તા.28 : વેરાવળ પોલીસે છેલ્લા આઠેક વર્ષથી સોમનાથ મરીન પોલીસમાં નોંધાયેલ બે ગુન્હાઓમાં નાશતા ફરતા આરોપીને વિધાનસભાની ચુંટણી પહેલા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.જુનાગઢ રેન્જ આઇ.જી.પી. મયં...