ગીરસોમનાથ,તા.24ભારતના ચૂંટણી પંચ તરફથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મતદાનની પ્રક્રિયા કોઈપણ જાતની ખલેલ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તથા ગેરકાયદેસર ...
ગીરસોમનાથ,તા.24ભારતના ચૂંટણી પંચ તરફથી વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 માટેનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જે અંતર્ગત મતદાનની પ્રક્રિયા કોઈપણ જાતની ખલેલ વગર અને શાંત વાતાવરણમાં યોજાય તથા ગેરકાયદેસર ...
કોડીનાર,તા.24 કોડીનાર કોડીનાર વેરાવળ હાઇવે રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક સહિત ત્રણ જેટલી સોસાયટીઓમાં છેલ્લા પાંચ વર્ષથી કોઈ રોડ કે રસ્તા કે ગટર કે સ્ટ્રીટ લાઈટ ના કામો કરવામાં આવેલ ન હોય આ વિસ્તારમાં રહેત...
ઉના,તા.24ઊના તાલુકાના ડમાસા ગામના બે સગા ભાઇઓ ભારત દેશની આર્મીમાં માભોમની રક્ષા માટે જોડાયેલા હોય અને તેમાં વીર શહીદ લાલજીભાઇ બાંભણીયા અરૂણાચલ પ્રદેશની બોર્ડર પર ફરજ બજાવતા હોય અને ત્યાં ટ્રેનિગ ચાલુ ...
રાજકોટ,તા.23આગામી તા.29 નવેમ્બરની ઓખા-રામેશ્ર્વરમ્ એક્સપ્રેસ આંશિ કરી તે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે દક્ષિણ રેલવેમાં સેલમ યાર્ડ રિમોડલિંગના કામને કારણે રાજકોટ ડિવિઝન માંથી પસાર થતી કેટલીક ટ્રેનોને અસ...
વેરાવળ તા.22દ્વારકા શારદા પિઠાધિશ્ર્વર ગાદિ પર બિરાજમાન થયા બાદ પ્રથમ વખત સોમનાથની પાવનભૂમિ પર જગદ્ગુરૂ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજનું ગરીમામય સ્વાગત કરવામાં આવ્યુ હતું.સોમનાથ ટ્રસ્ટ દ્વાર...
ઉના,તા.23દીવ શહેર અરબી સમુદ્ર ના કિનારે વસેલુ એક સુંદર ટાપુ અને પર્યટન સ્થળ છે. દીવ ના દરિયા કિનારા ના ઉછળતા મોજા ની મોજ માણવા દેશ વિદેશ ના લાખો સહેલાણિયો દિવ ની મુલાકાત લેતા હોય છે. દીવ ના 75 ટકા લોક...
ઉના,તા.23ઉના તાલુકાના અંબાળા ગામ નાં રાજપૂત કુંભાર પ્રજાપતિ સમાજ નાં અગ્રણી અને અંબાળા ગામ નાં પૂર્વ સરપંચ હાલ ઉના સાજણ નગર માં પરીવાર સાથે રહેતાં શાંતીલાલ કિડેચા સુરત ગામે થોડાં વર્ષ પહેલાં ધંધાકીય હ...
ઊના શહેરમાં રહેણાંક વિસ્તારમાં વન્યપ્રાણી દીપડાએ જાણે રહેણાંક બનાવી લીધુ હોય તેમ આજે શહેરમાં ઉન્નતનગર સોસાયટીના રહેણાંક વિસ્તારમાં બપોરના સમયે એક દીપડો આવી ચઢતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ વિસ્તા...
વેરાવળ,તા.22"વેરાવળ શહેર વિસ્તારમાં પ્રચાર થતી મહિલાનાં ગળામાં પહેરેલ સોનાના ચેઇન આશરે એક તોલાનો કિ. રૂા. 40,000/- નો ઝુંટવી લેવાના ઇરાદાથી ફરિયાદીના ગળાના ભાગે ઝુંટ મારી ફરિયાદીનો સોનાના ચેઇન ઝુંટવી ...
ઉના, તા. રરઉના કેન્દ્રશાસિત પ્રદેશ દીવના વણાકબારા સ્થિત મીઠી વાડી વિસ્તારમાં આવેલ રહેણાંક વિસ્તારમાં એક મકાનના ઉપર રહેલ રસોઈમાં રાત્રિના સમયે બાર વાગ્યાના સમયે અચાનક આગ ભભુકી ઉઠી હતી. આજુબાજુમાં રહેતા...
ઉના, તા. 22ઉના ગીરગઢડાના કરેણી ગામની સીમ વિસ્તારમાં આવેલ વીજ પોલમાં ટીસી ઉપર દીપડીએ શિકાર માટે જંપ મારતા વિજ શોટથી દીપડીનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હતું..કરેણી ગામની સીમ વિસ્તારમાં બચુભાઈ બોધભાઈ મોરી...
(દેવાભાઈ રાઠોડ ) પ્રભાસ પાટણ, તા.22 સોમનાથ ખાતે આવેલ ત્રિવેણી સંગમ રોડ ઉપર શારદા મઠ આવેલ છે ત્યાં શ્રી પશ્ર્ચિમના શારદાપીઠાધીશ્વર સ્વામી શ્રી સહજાનંદ સરસ્વતી મહારાજ તા 22,11,22 ને મંગળવાર ના રોજ પધારવ...
ઉના,તા.22ઊના - ગીરગઢડાના નવા ઝાંખીયા ગામે એસ ટી બસ સ્ટોપ આવેલ હોય પરંતુ ઘણા સમય થી જુનાગઢ ઉના બસ પોતાની મનમાની મુજબ બસ સ્ટોપ કરતા હોવાનું મુસાફરો માંથી જાણવા મળેલ. નવા ઝંખીયા ગામે થી બે બહેનો ઉના જવા ...
વેરાવળ,તા.22અંધશ્રધ્ધાના ઓઠા હેઠળ માસુમ બાળાનું મોત નીપજાવાના ગુન્હામાં બાળાની ફઇબાની વેરાવળની એડીશનલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવી દઇ ના-મંજુર કરેલ છે.આ અંગે જીલ્લા સરકારી વકીલ કેતનસ...