(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા. 18દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવ સમાપન પામ્યો છે. ત્યારે શ્રાવણના 30 દિવસ તીર્થમાં ભકતોનો મહાસાગર ઉમટયો હતો. સોમનાથ મહાદેવના દર્શન ...
ઉના,તા.18ગીર સોમનાથ જિલ્લા રમતગમત આયોજીત શાળાકિય રમત મોહતસવ ગુજરાત સરકાર દ્વારા ચાલતો હોય વિવિધ સ્પર્ધાત્મક રમતોત્સવમાં આવતાં વિદ્યાર્થીને રાજ્યકક્ષાએ પસંદગી બાદ રાષ્ટ્રીય કક્ષાની રમત ગમત સ્પોર્ટ્સમાં...
(ઇરફાન લીલાણી) ગીરગઢડા, તા. 18 : ગીર ગઢડા નજીક આવેલ સીમાસી ગામે એલ્યુમિનિયમ વાયરની ચોરી થયેલ હોય જે મુદામાલ સાથે ત્રણ આરોપીઓ ને ગીર સોમનાથ એસઓજી એ દબોચી લીધા. ગીર સોમનાથ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ...
વેરાવળ - પાટણ સયુંકત નગરપાલીકાના પ્રમુખશ્રી તરીકે વિધિવત ચાર્જ સંભાળતા શ્રીમતી,પલ્લવીબેન જાની અને નવનિયુક્ત વરણી થયેલા નગરપાલિકા ના હોદેદારોને શુભકામના પાઠવતા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર...
(દિનેશ જોષી) કોડીનાર,તા.16 : ગીર સોમનાથના કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે શ્રાવણી અમાસે અદ્દલ અમરનાથ દર્શન યોજાયા.જે બે દિવસ માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. શ્રાવણ મહિના દરમ્યાન ઠેર ઠેર શિવ ભક્તિન...
ઉના,તા.16 : ઊનાના લામધાર ગામના પાટીયા પાસેથી પસાર થતો હાઇવે બાયપાસ પર આવેલ સ્કુલ સામે બાઇક ચાલક યુવાન પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજેલ હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજ...
ઉના,તા.16 : ઊના શહેરમાં સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરી પાંચ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.ઊનાના તુલસીધામ સોસાયટી શેરી નં.2 માં જાહેર...
કોડીનાર,તા.16 : કોડીનાર મુનિસિપાલિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પોષણ મહિના અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત કિશોરીઓ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી દ્વ્રારા કાર્યક્રમ યોજાયો....
(દિનેશ જોષી) કોડીનાર,તા.16 : જામવાળા ગીર નજીક આવેલા પૌરાણિક બથેશ્વર મહાદેવના મંદિરની ધાર્મિક જગ્યામાં વનતંત્ર દ્વારા કરવામાં આવેલી પેસ કદમી અને મંદિર ખાતે ભાવિકોને દર્શન કરવા જતા રોકવાના વન ખાતાના કેટ...
વેરાવળ,તા.16 : દેશ માટે વીર શહીદ મહિપાલસિંહ વાળાને રાજ્ય સરકાર દ્વારા રૂા.એક કરોડની સહાય મળતા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મુખ્યમ...
વેરાવળ,તા.16સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે મારી માટી, મારો દેશ, માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોજવા...
ઉના, તા. 16ગીર જંગલમાં તુલશીશ્યામ મંદિર ખાતે ભાદરવી અમાસના દિવસે વર્ષો જુની પરંપરા મુજબ પિતૃઓનું કાર્ય કરી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ આ દિવસે તિર્થધામ તુલશીશ્યામમા આજે માનવ મહેરામણ ઉમટી પડયા હતા.દ...
વેરાવળ,તા.16પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન સાથે અન્...
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના નવા નિમણૂક પામેલા પ્રમુખ મંજુલાબેન કાનાભાઇ મુછાળા, ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, કારોબારી ચેરમેન ડાયાભાઇ ઝાલોધરા અને શાસક પક્ષના નેતા જયાબેન ભોળાને શુભેચ્છા પાઠવતા પૂર્વ જીલ્લા ...
પ્રભાસપાટણ, તા.15 : ભગવાન સદાશિવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ પાટણ કુંભારવાડા વિસ્તારમાં લગભગ 200 વર્ષથી વધુ સમયનુ પ્રાચીન પંચ મહાદેવ શિવ મંદિર આવેલું છે આ મંદિર જમીનથી લગભગ 10 ફૂટ ઊંડું છે અને જ...