Veraval News

18 September 2023 12:14 PM
સોમનાથનો ધર્મધ્વજ ભકતોની અખંડ આસ્થાનું પ્રતિક : શ્રાવણમાં કુલ પ49 ધ્વજા પૂજા કરાઇ

સોમનાથનો ધર્મધ્વજ ભકતોની અખંડ આસ્થાનું પ્રતિક : શ્રાવણમાં કુલ પ49 ધ્વજા પૂજા કરાઇ

(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા. 18દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રૂપી 30 દિવસીય શિવોત્સવ સમાપન પામ્યો છે. ત્યારે શ્રાવણના 30 દિવસ તીર્થમાં ભકતોનો મહાસાગર ઉમટયો હતો. સોમનાથ મહાદેવના દર્શન ...

18 September 2023 12:09 PM
ઉનાના પત્રકારની પુત્રી દીક્ષીકાએ દોડ સ્પર્ધામાં મેદાન માર્યુ

ઉનાના પત્રકારની પુત્રી દીક્ષીકાએ દોડ સ્પર્ધામાં મેદાન માર્યુ

ઉના,તા.18ગીર સોમનાથ જિલ્લા રમતગમત આયોજીત શાળાકિય રમત મોહતસવ ગુજરાત સરકાર દ્વારા ચાલતો હોય વિવિધ સ્પર્ધાત્મક રમતોત્સવમાં આવતાં વિદ્યાર્થીને રાજ્યકક્ષાએ પસંદગી બાદ રાષ્ટ્રીય કક્ષાની રમત ગમત સ્પોર્ટ્સમાં...

18 September 2023 11:51 AM
ગીરગઢડા ગામની સીમાસી ગામે વાયરની  ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ : ધરપકડ

ગીરગઢડા ગામની સીમાસી ગામે વાયરની ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ : ધરપકડ

(ઇરફાન લીલાણી) ગીરગઢડા, તા. 18 : ગીર ગઢડા નજીક આવેલ સીમાસી ગામે એલ્યુમિનિયમ વાયરની ચોરી થયેલ હોય જે મુદામાલ સાથે ત્રણ આરોપીઓ ને ગીર સોમનાથ એસઓજી એ દબોચી લીધા. ગીર સોમનાથ એસઓજી સ્ટાફ પેટ્રોલિંગમાં હોય ...

16 September 2023 03:00 PM
વેરાવળ પાલિકાનાં પ્રમુખ તરીકે પલ્લવીબેન જાનીએ ચાર્જ સંભાળ્યો

વેરાવળ પાલિકાનાં પ્રમુખ તરીકે પલ્લવીબેન જાનીએ ચાર્જ સંભાળ્યો

વેરાવળ - પાટણ સયુંકત નગરપાલીકાના પ્રમુખશ્રી તરીકે વિધિવત ચાર્જ સંભાળતા શ્રીમતી,પલ્લવીબેન જાની અને નવનિયુક્ત વરણી થયેલા નગરપાલિકા ના હોદેદારોને શુભકામના પાઠવતા પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ માનસિંહભાઈ પરમાર...

16 September 2023 01:30 PM
કોડીનારનાં સાંઢણીધાર ગામે ભીડભંજન મંદિરમાં અમરનાથના દર્શન: બરફનું શિવલીંગ બનાવ્યું

કોડીનારનાં સાંઢણીધાર ગામે ભીડભંજન મંદિરમાં અમરનાથના દર્શન: બરફનું શિવલીંગ બનાવ્યું

(દિનેશ જોષી) કોડીનાર,તા.16 : ગીર સોમનાથના કોડીનાર તાલુકાના સાંઢણીધાર ગામે શ્રાવણી અમાસે અદ્દલ અમરનાથ દર્શન યોજાયા.જે બે દિવસ માટે દર્શનાર્થીઓ માટે ખુલ્લા રહેશે. શ્રાવણ મહિના દરમ્યાન ઠેર ઠેર શિવ ભક્તિન...

16 September 2023 01:13 PM
ઉનાના લામધાર ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

ઉનાના લામધાર ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થતાં યુવાનનું મોત

ઉના,તા.16 : ઊનાના લામધાર ગામના પાટીયા પાસેથી પસાર થતો હાઇવે બાયપાસ પર આવેલ સ્કુલ સામે બાઇક ચાલક યુવાન પડી જતાં માથાના ભાગે ગંભીર ઇજા પહોચતા તેમનું ઘટના સ્થળે મોત નિપજેલ હતું. આ અંગેની પ્રાપ્ત વિગત મુજ...

16 September 2023 01:04 PM
ઉનામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ઉનામાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા

ઉના,તા.16 : ઊના શહેરમાં સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી આધારે પોલીસે રેઇડ કરી પાંચ શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.ઊનાના તુલસીધામ સોસાયટી શેરી નં.2 માં જાહેર...

16 September 2023 01:02 PM
કોડીનાર કૃષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પૌષ્ટિક ધાન્યો લક્ષી કાર્યક્રમ યોજાયો

કોડીનાર કૃષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા પૌષ્ટિક ધાન્યો લક્ષી કાર્યક્રમ યોજાયો

કોડીનાર,તા.16 : કોડીનાર મુનિસિપાલિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પોષણ મહિના અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત કિશોરીઓ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી દ્વ્રારા કાર્યક્રમ યોજાયો....

16 September 2023 12:59 PM
જામવાળા ગીરનાં પૌરાણિક બથેશ્વર મહાદેવ મંદિર જતા ભાવિકોને વન વિભાગે અટકાવતા રોષ ફેલાયો

જામવાળા ગીરનાં પૌરાણિક બથેશ્વર મહાદેવ મંદિર જતા ભાવિકોને વન વિભાગે અટકાવતા રોષ ફેલાયો

(દિનેશ જોષી) કોડીનાર,તા.16 : જામવાળા ગીર નજીક આવેલા પૌરાણિક બથેશ્વર મહાદેવના મંદિરની ધાર્મિક જગ્યામાં વનતંત્ર દ્વારા કરવામાં આવેલી પેસ કદમી અને મંદિર ખાતે ભાવિકોને દર્શન કરવા જતા રોકવાના વન ખાતાના કેટ...

16 September 2023 12:15 PM
વેરાવળના શહીદ મહિપાલસિંહ વાળના પરિવાજનોને રૂ।.1 કરોડનો ચેક અર્પણ

વેરાવળના શહીદ મહિપાલસિંહ વાળના પરિવાજનોને રૂ।.1 કરોડનો ચેક અર્પણ

વેરાવળ,તા.16 : દેશ માટે વીર શહીદ મહિપાલસિંહ વાળાને રાજ્ય સરકાર દ્વારા રૂા.એક કરોડની સહાય મળતા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ અને પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ તેમજ રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મુખ્યમ...

16 September 2023 12:08 PM
ગીર-સોમનાથમાં આજથી 29 સપ્ટેમ્બર દરમ્યાન અમૃત કળશ યાત્રાનું આયોજન

ગીર-સોમનાથમાં આજથી 29 સપ્ટેમ્બર દરમ્યાન અમૃત કળશ યાત્રાનું આયોજન

વેરાવળ,તા.16સરકાર દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. જે અન્વયે મારી માટી, મારો દેશ, માટીને નમન, વીરોને વંદન કાર્યક્રમ ગ્રામ્ય, તાલુકા અને નગરપાલિકા કક્ષાએ યોજવા...

16 September 2023 11:43 AM
ગીર જંગલનાં તુલસીશ્યામ મંદિરમાં પરંપરાગત રીતે ભાદરવી અમાસની ઉજવણી : પૂજન

ગીર જંગલનાં તુલસીશ્યામ મંદિરમાં પરંપરાગત રીતે ભાદરવી અમાસની ઉજવણી : પૂજન

ઉના, તા. 16ગીર જંગલમાં તુલશીશ્યામ મંદિર ખાતે ભાદરવી અમાસના દિવસે વર્ષો જુની પરંપરા મુજબ પિતૃઓનું કાર્ય કરી પૂજન કરવામાં આવ્યું હતું. તેમજ આ દિવસે તિર્થધામ તુલશીશ્યામમા આજે માનવ મહેરામણ ઉમટી પડયા હતા.દ...

16 September 2023 11:39 AM
શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને અન્નકુટ દર્શન, શ્રૃંગાર

શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવને અન્નકુટ દર્શન, શ્રૃંગાર

વેરાવળ,તા.16પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજરોજ શ્રાવણ રૂપી શિવોત્સવનું સમાપન સોમનાથ મહાદેવના અન્નકૂટ શ્રૃંગાર સાથે કરવામાં આવ્યું હતું. સોમનાથ મહાદેવને વિવિધ પ્રકારના મિષ્ઠાન સાથે અન્...

15 September 2023 01:22 PM
ગીર સોમનાથ જિલ્લા પંચાયતના નવનિયુકત હોદ્દેદારો શુભેચ્છા પાઠવતા પૂર્વ ભાજપ પ્રમુખ

ગીર સોમનાથ જિલ્લા પંચાયતના નવનિયુકત હોદ્દેદારો શુભેચ્છા પાઠવતા પૂર્વ ભાજપ પ્રમુખ

ગીર સોમનાથ જિલ્લા પંચાયતના નવા નિમણૂક પામેલા પ્રમુખ મંજુલાબેન કાનાભાઇ મુછાળા, ઉપપ્રમુખ રાજવીરસિંહ ઝાલા, કારોબારી ચેરમેન ડાયાભાઇ ઝાલોધરા અને શાસક પક્ષના નેતા જયાબેન ભોળાને શુભેચ્છા પાઠવતા પૂર્વ જીલ્લા ...

15 September 2023 01:09 PM
સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં આવેલ પ્રાચીન મંદિર પંચમુખ મહાદેવનું અનેરૂ મહત્વ

સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં આવેલ પ્રાચીન મંદિર પંચમુખ મહાદેવનું અનેરૂ મહત્વ

પ્રભાસપાટણ, તા.15 : ભગવાન સદાશિવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પ્રભાસ પાટણ કુંભારવાડા વિસ્તારમાં લગભગ 200 વર્ષથી વધુ સમયનુ પ્રાચીન પંચ મહાદેવ શિવ મંદિર આવેલું છે આ મંદિર જમીનથી લગભગ 10 ફૂટ ઊંડું છે અને જ...

Advertisement
Advertisement