(ફારૂક કાઝી દ્વારા) ઉના,તા.5ઊના તાલુકાના 90 થી વધુ ગામોે માટે આર્શીવાદ સમાન સરકારી હોસ્પીટલમાં લોકોના આરોગ્યની સુખાકારી માટે સરકાર દ્રારા લાખો રૂ.નહી પરંતુ કરોડો રૂ.ની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પણ સ્થ...
વેરાવળ તા.4વેરાવળ શહેરમાં ટ્રાફીક બ્રિગેડનના જવાનોને ગીર સોમનાથ જીલ્લાના એસ.પી.જાડેજા સહીતના હસ્તે ડ્રેસનું વિતરણ કરવામાં આવેલ છે.વેરાવળ, સુત્રાપાડા, ઉના, કોડીનાર ખાતે ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા જવ...
વેરાવળ, તા.4વેરાવળ - કોડીનાર નેશનલ હાઇવે રોડ ઉપર એસ.ટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઇવર, કંડક્ટર સહિત 13 મુસાફરો ઇજા સાથે સારવારમાં ખસેડેલ છે. આ અકસ્માતની પ્રાપ્ત માહીતી મુજબ વેરાવળ - સાવરકું...
સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે આ વિસ્તારના મોટા પ્રમાણમાં મગફળી નુ વાવેતર કરવામાં આવે છે અને મગફળી નો પાક તૈયાર થતા ખેતરોમાં થી કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવેલ...
‘સ્વચ્છતા હી સેવા’ કેમ્પેઈનના ભાગરૂપે ‘એક તારીખ, એક કલાક’ થીમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના આઈ. સી. ડી.એસ. શાખાના તમામ ઘટકોએ અને ડાભોર, કોડીનાર સહિત સમગ્ર જિલ્લાની અનેકવિધ આંગણવાડીઓ...
ગીર-સોમનાથ. જીલ્લા ના કોડિનાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજાયો હતો. જેમાં કિશોરીઓને એકત્રિત કરી પૂર્ણા શક્તિ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તેમજ હિમોગ્લોબિન, ઇખઈં (બોડી માસ ઈન્ડેક્સ...
વેરાવળ તા.4ગીર સોમનાથ જીલ્લા એલ.સી.બી. બ્રાન્ચ તથા પ્રભાસ પાટણ પોલીસે ગ્રામ્ય વિસ્તારના દેદા, નાવદ્રા, બોળાશ, ખંઢેરી ગામે જુગાર અંગે ચાર દરોડા પાડી 24 જુગારીઓને રોકડા રૂા.85,960 ની સાથે ઝડપી લઇ ધોરણસર...
વેરાવળ તાલુકાના ડારી ટોલ નાકા ની બાજુમાં વાહનો ઉપર રેડીયમની પટ્ટી લગાવવામાં આવેલ જેથી અકસ્માતોથી બચી શકાય આ તકે પોલીસ અધિકારીઓ, આર ટી ઓ અધિકારી, ટ્રાન્સપોર્ટ ના માલીકો સામાજિક અગ્રણી ઓ , સામજીક સંસ્થા...
વેરાવળ તા. 4સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના સત્તરમા(17માં) યુવક મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ તા.05-10-2023ના ગુરૂવારે સવારે 10:00 કલાકે યુનિવર્સિટી પરિસરમાં યોજાશે. સત્તરમા યુવક મહોત્સવના ઉદ્ઘાટન સમા...
વેરાવળ, તા.4વેરાવળમાં છેલ્લા ઘણા વર્ષોથી દાંડીયા રાસના કલાસીસ ચલાવતા શ્રી દાંડીયા કલાસીસની ટીમે તાજેતરમાં ગીર સોમનાથ જીલ્લા નવરાત્રી રાસ-ગરબા સ્પર્ધામાં ભાગ લઇ પ્રથમ સ્થાન મેળવતા વેરાવળ શહેરની સાથે લો...
ઉના, તા.4ઉના આજે વિશ્વ વૃદ્ધા દિવસ નિમીતે સરગમ યુવા મંડળ દીવ સંચાલીત આશ્રય વૃદ્ધાશ્રમ ઉના દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન લક્ષ્મણવાડી ખાતે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સરગમ યુવા મંડળના સંચાલકો, ...
ઉના, તા.4ઉના ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે ડો.ડી. કે, વાજા ‘દાર્શનિક’ લિખિત શિક્ષક સંહિતા ‘255 દૂહા સંગ્રહ પુસ્તક વિમોચન કરવામાં આવ્યુ હતું. ગુરુવર એન.ડી.ગૌસ્વામીના વરદ હસ્તે ‘શિક...
ઉના, તા.4ગુજરાત સરકારની પશુ સારવાર માટેની ઓખી પહેલ એટલે પશુધનની નિ:શુલ્ક સારવાર પશુપાલકના ભાવિષ્યની દરકાર માટે દશ ગામ દીઠ ફરતુ પશું દવાખાનુ એમ્બ્યુલન્સ સનખડા ગામને ફાળવવામાં આવી છે. પરંતુ તબીબના વાંકે...
ઉના, તા.4ઉના માં શક્તિ ગ્રૃપના યુવાનો દ્રારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉનાથી કચ્છ માં આશાપુરા માતાજીના મઢ સુધીની પદયાત્રાનો આજથી પ્રારંભ કર્યો હતો. આ ગ્રૃપના 45 થી વધું યુવાનો જોડાયાં છે. અને સવારથી ઉન...
(જીગ્નેશ ભટ્ટ) મોરબી,તા.3 : મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલા સરતાનપર રોડ ઉપર વાહન અકસ્માતનો બનાવ સર્જાયો હતો જેમાં બાઇક સવાર યુવાનને અજાણ્યા વાહનના ચાલકે હડફેટે લેતા યુવાનનું સ્થળ ઉપર મોત નીપજ્યું હતુ...