ઉના- સમગ્ર ગુજરાતમાં ઠંડીનો પારો ગગડયો હોય ત્યારે દરેક લોકો પોતાના ઘરે જ રેહવાનું પસંદ કરતા હોય છે. ત્યારે અમુક ગરીબ જરૂરીયાતમંદ લોકોને ઓઢવા માટે એક ગોદડી પણ નસીબમાં નથી હોતી ત્યારે ઉનાના સેવાભાવી યુવ...
ઉના, તા.10ઉના - 37 મી ગીરનાર સ્પર્ધા જે દર વર્ષે જાન્યું. ફેબ્રુઆરી મહિનામાં યોજાઈ છે. જેમાં ઊના તાલુકાના યુવક યુવતીઓ ગીરનાર સ્પર્ધામાં 3 થી 10માં ક્રમે 9 સ્પર્ધકો ભાઇ-બહેનો વિજેતા બન્યા છે. આ સ્પર્ધા...
♦ દેશભરના વિદ્વાન પંડિતો પધારશે : ચાર વૈદિક ધર્મવેદનું પૂજન, ગૌવંશ પૂજન, સર્વરોગ નિદાન કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના આયોજનોઉના,તા.10ગીરગઢડા તાલુકાના દોણેશ્વર ગુરુકુળ ખાતે આગામી 14 જાન્યુઆરી થી...
કોડીનાર રાજદીપ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી.આ કાર્યક્રમ માં અલગ - અલગ રમતજેવી કે 50 મીટર દોડ,100 મીટર દોડ લાંબી કુદ,ઉંચી કુદ , ગોળા ફેક,દોરડા કુદ,રીલે રેસ , વગેરે રમતમાં 600 બાળકો...
વેરાવળ ખાતે આદિજાતિ વિકાસ દ્રારા સિદી સમાજના લોકો માટે સમાજ શિક્ષણ શિબિર યોજાયેલ હતી.વેરાવળ લાબેલા હોલ ખાતે આદિજાતિ સિદી સમાજના લોકોના લાભાર્થે શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં વેરાવળ સહીત આજુબાજુનાં...
પ્રભાસ પાટણ: સોમનાથના ગ્રામ્ય વિસ્તારોમાં ચારે બાજુ કેસુડાના ફુલો ખીલેલા જોવા મળે છે જેના કારણે વન વગડામાં અને ખેતરોના શેઢા ઉપર કેસુડાના ફુલો થી સુંદરતામા વધારો થાય છે અને જ્યારે આ વિસ્તારમાં થી પસાર ...
સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ(NAAC દ્વારા ’અ+’ શ્રેણી માન્યતા પ્રાપ્ત)જોબ ફેર (Job Fair) સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળની પ્લેસમેન્ટ કમિટી દ્વારા જોબ ફેરનું (Job Fair) આયોજન કરવામ...
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા. 9 : આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે સુરીનામ દેશ જે દક્ષીણ અમેરીકામાં આવેલ છે, ત્યાના રાષ્ટ્રપતિ ચંદ્રિકાપ્રસાદ સંતોખી પરીવાર તેમજ ડેલીગેશન સાથે સોમનાથ આવી પ...
કોડીનાર કલ્યાણ સોસાયટી ખાતે આજરોજ સદગુરુ શ્રી દાદાજીના 11 માં પાટોત્સવ નિમિત્તે પંચકુંડી વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે 15 યજમાન દંપતિઓએ યજ્ઞનો લાભ લીધો હતો બાદ ગુરુ મહાપૂજન...
વેરાવળ, તા. 9 : વેરાવળ રેવન્યુ પ્રેકટીશ્નર એશો. ના હોદેદારો તથા સભ્યો દ્વારા રેવન્યુને લગતા અનેક પ્રશ્નો અંગે જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપતા કલેકટર દ્વારા લોકોને પડતી મુશ્કેલી બાબતે તત્કાલ નિરાક2ણ લા...
વેરાવળ, તા. 9 : સોમનાથના ધારાસભ્ય તથા ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ અને તેમની ટિમ દ્વારા લોકોની આર્થિક અને શારીરિક પરિસ્થિતિને અનુલક્ષીને ફ્રી ધોરણે સર્વ રોગોનું નિદાન કરાવી શકે અને સાથે લેબોરેટરી, દવા અન...
કોડીનાર,તા.9કોડીનાર મૂળ દ્વારકા રોડ ઉપર ગત મોડીરાત્રીના ટ્રક અને એકટીવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત એકને ગંભીર ઇજા થતાં જુનાગઢ સારવાર માટે ખસેડવામાં આવેલ છે.અકસ્માત અંગેની વિગત એવી છે કે કોડી...
ઊનાના દરીયાઇ કાંઠા વિસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ગે.કા. રેતી ચોરી થતી હોવાની બાતમી આધારે પોલીસ ઘટના સ્થળે પહોચતા કાળાપાણ ગામના દરીયા કાંઠા નજીક બિનવારસી બે ટ્રેકટરની ટ્રોલીમાં ગે.કા. રેતી ભરેલ જોવા મળતા...
વેરાવળ તા.9 : રાજ્યમાં ઉત્તરાયણ પર્વમાં જીવલેણ ચાઈનીઝ દોરી વેચવા ઉપર પ્રતિબંધ હોવા છતાં ગીર સોમનાથ જિલ્લાના ઘણા શહેર વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ વેપારી સહિતનાઓ છુપી રીતે વેચતા હોવાની ઉઠેલ ફરીયાદોના આ...
ઉના, તા.9 : ઉના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતનાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાળિયા માંડવી ગામ નજીક આવેલ અહેમદપુર માંડવી બીચ નહીં બ્લુ ફ્લેગ બીચ ઈન્ટરનેશનલ લેવલનો બીચ બનાવવાનાં પ્રયાસ હાથ...