ઉના,તા.2ઉના શહેરમાં વેરાવળ રોડ પર આવેલ શુભમ બાગ સામે આરાધ્યા રેસીડેન્સી ખાતે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ પોથી યાત્રા ડિજેના તાલે શહેરના મુખ્ય...
ઉના,તા.2ઊનાના પાલડી ગામની સીમ વિસ્તારમાં અને મોઠા ગામે જુગાર રમતા 16 શખ્સોને પોલીસે ઝડપી ગુનો નોધેલ છે.પાલડી ગામની કોહારની સીમ વિસ્તારમાં ધીરૂ વિજાણદ સોંલકીની વાડીના મકાનની બાજુમા ખુલ્લી જગ્યામા જાહેર...
વેરાવળ, તા. 30કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી દ્વારા આ વર્ષે પણ તાલુકા અ...
પ્રભાસપાટણ,તા.30સોમનાથ ત્રિવેણી સંગમ મા આજે ભાદરવી પૂનમના રોજ સવાર થી મોટી સંખ્યામાં લોકો વિવિધ ધાર્મિક વિધિઓ માટે આવેલ અને પીપળે પાણી રેડવું પક્ષીને ચણ ખવડાવવી ગાયો ને ચારો નાખવા નાખવામાં આવેલ શનિવાર...
વેરાવળ, તા. 3090 સોમનાથના યુવા ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક વિમલભાઈ ચુડાસમા દ્વારા વિશ્ર્વભરમાથી આવતા દર્શનાર્થીઑ તથા પ્રવાસીઓને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઈ સહેલાઇથી અવાર-જવર થાય તથા ગરીબ તથા ...
વેરાવળ, તા.30વેરાવળમાં ઇસ્લામના મહાન અને આખરી પેયગમ્બરના જન્મ દિન ઈદે મિલાદુનનબીની ઉજવણી મુસ્લિમ બિરાદરોએ ખુબજ ધાર્મિક રીતે ઉજવી હતી. રાત્રીના મસ્જિદોમાં વાએઝ, નાતે કલામ, દરૂદો સલામ અને આમ ન્યાજોનુ આય...
ઉના,તા.30ઊનાના તપોવન રોડ પર આવેલ સ્યુગર ફેક્ટરી નજીક સીમ વિસ્તારમાં છેલ્લા એક દોઢ માસથી સિંહ, સિંહણ તેમજ બે સિંહબાળ પરીવાર એક સાથે રહેઠાંણ બનાવી લીધુ હોય તેમ આજુબાજુની સીમ વાડી વિસ્તારમાં રાત્રીના શિક...
ઉના શહેરમાં ચંદ્રકિરણ ગૃપ દ્વારા ગણેશ મહોત્સવની નવ દિવસ દરમિયાન ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જ્યાં ગુરુવારે સાંજના સમયે ત્રિકોણ બાગ થીં ભગવાન ગણેશજીની ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી અને નવા...
ઉના,તા.30ઊનાના તપોવન રોડ પર આવેલ સ્યુગર ફેક્ટરી નજીક સીમ વિસ્તારમાં છેલ્લા એક દોઢ માસથી સિંહ, સિંહણ તેમજ બે સિંહબાળ પરીવાર એક સાથે રહેઠાંણ બનાવી લીધુ હોય તેમ આજુબાજુની સીમ વાડી વિસ્તારમાં રાત્રીના શિક...
ઉના,તા.30ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહર સિંહ જાડેજા તેમજ મદદનીશ પોલીસ અધિકારી જીતેન્દ્ર અગ્રવાલ ની સુચના માર્ગદર્શન હેઠળ સમગ્ર જીલ્લા ની દરીયા સીમા અને બસ ડેપો રેલ્વે સ્ટેશન શાળા કોલેજો તેમજ ધા...
ઉના,તા.30ગીરગઢડાના જશાધાર નજીક ગીરજંગલમાં આવેલ તુલસીશ્યામ રેન્જ ખાંભાની કોઠારીયા વિસ્તારમાં ગેરકાયદેસર પરવાનગી વગર ત્રણ શખ્સો પ્રવેશ કરી જંગલમાં આવેલ પાણીના નેરાઓમાં ગે.કા. કરચલા પકડવાતા હોય વનવિભાગે ...
ઇસરોના ચેરમેન અને ચંદ્રયાન 3ના મુખ્ય પ્રણેતા અને સમગ્ર વિશ્ર્વમાં ભારતનું નામ સફળતાની સિદ્ધિના શિખરે પહોચાડવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે તેવા આદરણીય એસ. સોમનાથએ વિશ્ર્વના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહ...
વેરાવળ તા.29 : વેરાવળ નગરપાલિકા હદમાં આવતી સોમનાથ સોસાયટીમાં વિજ પુરવઠો ગ્રામ્ય વિસ્તારમાંથી આવતો હોવાથી સોસાયટીમાં રહેતા પચાસેક પરીવારોને વિજ પુરવઠાની સમસ્યા રહેતી જે અંગે જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ...
ગીર સોમનાથ જિલ્લાના એસ પી મનોહરસિંહ જાડેજા તથા ડી વાય એસપી ખેંગારની સુચના મુજબ પ્રભાસ પાટણ માં પી આઈ મકવાણા તથા પી એસ આઇ ડી એમ કાગડા એ પ્રભાસ પાટણમાં ઇદે મિલાદ ના તેહવાર નીમીત્તે પ્રભાસ પાટણ માં નાના ...
(દિનેશ જોષી) કોડીનાર, તા.29 : ગીર સોમનાથના કોડીનારનો યુવાન છેલ્લા કેટલાક વર્ષોથી સાઉથની ફિલ્મોમાં હીરો અને વિલન તરીકેની ભૂમિકા ભજવી રહ્યો છે.ગણેશોત્સવ દરમ્યાન આ હીરો કોડીનારના ગણપતિ પંડાલની મુલાકાત લઈ...