વેરાવળ, તા. 29ચંદ્રયાન ત્રણની સફળતા બાદ ઇસરોના વડા એસ.સોમનાથ ગઇકાલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શન કરી કહ્યુ ટુંક સમયમાં જ ઇસરો દ્વારા ઘણા બધા પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવશે તેવું પત્રકારોને જ...
(રાજેશ છાંટબાર) ઓખા,તા.29ઓખામાં ગણેશ વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હોય મૂર્તિઓનાં વિસર્જન દરમિયાન ખારવા સમાજનાં એક યુવાનનું દરિયામાં ડુબી જતા મોત થયું હતું.ઓખામાં ગઈકાલે ગણપતિ વિસર્જન દ...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસની ઉજવણી અંતર્ગત ઉનાનાં સીમર ગામે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ તેમજ ભારતીય જનતા પાર્ટીના જીલ્લા યુવા પ્રમુખ હિતેષભાઇ જોષી ઉપાધ્યાય ચેતન સિંહ રાઠોડ સીમર સી એસ સી અધિક્ષક જ...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ગીર સોમનાથ જિલ્લાના પ્રવક્તા તરીકે નગરસેવક અફઝલ પંજાની નિમણુક કરવામાં આવેલ છે. અમદાવાદ ખાતે આવેલ રાજીવ ગાંધી ભવનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસ...
વેરાવળ, તા.28વેરાવળના ભાલકા પોલીસ ચોકીની ટીમે ગુમ થયેલ તથા પડી ગયેલ કે ખોવાઇ ગયેલા મોબાઇલ શોધી કાઢી મુળ માલીકોને મોબાઇલો પરત આપેલ છે. ભાલકા પોલીસ ચોકીના પી.એસ.આઇ. આર.આર.ગરચર, એ.એસ.આઇ. લખધીરભાઇ પરમાર, ...
વેરાવળમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં ગણેશ ઉત્સવની ધામધુમ પૂર્વક ઉજવણી કરવામાં આવેલ, જેમાં પ્રતિકભાઇ જોષી, ડારી સીમ શાળાના આચાર્ય રાજશીભાઇ સોલંકી સહીતનાએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. (તસ્વીર : મીલન ...
સોમનાથ તા.28 શ્રી સોમનાથ ટ્રસ્ટ ભકતોને ઉત્કૃષ્ટ તીર્થયાત્રા અનુભવ આપવાની સાથે સાથે સમાજમાં ધાર્મિક અને આધ્યાત્મિક ચેતનાનો પ્રસાર કરવા અનેકવિધ ધાર્મિક આયોજનો કરી રહ્યું છે. જેમાંનું એક ઉત્કૃષ્ટ આયોજન એ...
વેરાવળ, તા.28સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ માસની ઉજવણી થઈ રહી છે અને પહેલી ઓક્ટોબર 2023ના રોજ જિલ્લામાં ‘એક તારીખ, એક કલાક’ સ્વચ્છતા શ્રમદાનનો મહાયજ્ઞ યોજાવાનો ...
દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થીના દિવસે તપોવન વિદ્યા સંકુલ આકોલવાડી ગીર માં ગણપતિબાપા બેસાડવામાં આવેલા હતા અને આજે સત્યનારાયણ ભગવાનની કથા નું તપોવન વિદ્યા સંકુલ માં આયોજન કરવામાં આવેલું હતું જેમ...
વેરાવળ, તા.28વેરાવળ તથા તાલાલા વીસ્તારમાં પીજીવીસીએલની ટીમે વીજચોરો સામે લાલ આંખ કરી વ્યાપક દરોડા પાડી રૂા.22.70 લાખોની વીજચોરી પકડી પાડેલ છે.અધિક્ષક ઇજનેર બી.ડી. પરમારના માર્ગદર્શન હેઠળ કાર્યપાલક ઈજન...
વેરાવળ, તા.28 : ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના બરૂલા ગામે મનરેગામાં થયેલ ગેરરીતિ બાબતે જિલ્લા વિકાસ અધિકારી સહીતનાને લેખીત રજૂઆત કરી જવાબદારો સામે યોગ્ય તપાસની માંગ કરેલ છે. બરૂલા ગામના મજદુર...
વેરાવળ એજ્યુકેશન સોસાયટી સંચાલિત કે.એમ.સવજાણી તથા કે.કે.સવજાણી બી.બી.એ., બી.સી.એ. કોલેજ દ્વારા આકાશવાણી રાજકોટ કેન્દ્ર આયોજીત વિદ્યાર્થી પ્રતિભા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં રાજકોટ આકાશવણી કે...
ઉના/વડીયા, તા.28ઊના ગીરગઢડા પંથકમાં ગત બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડાના નાના સમઢીયાળા ગામમાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેમજ તાલુકાના ...
ઉના,તા.28ગીરગઢડાના ધોકડવા ગામેનાં સરપંચ પ્રતિનિધિ એભલ બાંભણીયા દ્વારા તેમના પત્ની સરપંચ હોય તે હોદાનો દૂર ઉપિયોગ કરી ગ્રામ પંચાયતમાં દખલગીરી કરી જાતિવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિને હોદા પરથી દૂર કરવાની...
કોડીનાર,તા.28ગીર સોમનાથના કોડીનાર નજીકના બોડીદર ગામે શૂરવીર દેવાયત બોદરની જગ્યાએથી શૌર્ય જાગરણ યાત્રાનું ભવ્ય પ્રસ્થાન થયેલી આ યાત્રા કોડીનાર પોહચતાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જૂનાગઢ વિભાગની આ યાત્ર...