વેરાવળ, તા.27 અતિભારે વરસાદના કારણે ઘર વખરીને થયેલ નુકસાન તથા ખેડૂતોના પાકો અને જમીનને થયેલ નુકસાની અન્વયે પેકેજ જાહેર થયેલ હોવા છતાં વળતર ન ચૂકવતા સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક દ્વાર...
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા. 27તારીખ 26/9/2023 ના રોજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ થી ઓમનાથ મહાદેવ - ઉંબા સુધી ઠાકોરજીની શોભાયાત્રા કાઢવામાં આવેલ ત્યારબાદ ઉંબા ખાતે શ્રદ્ધાપૂર્વક અને ભાવપૂ...
વેરાવળ,તા.26 : વેરાવળના પી.આઇ. એસ.એમ. ઇશરાણીના માર્ગદર્શન હેઠળ ભાલકા પોલીસ ચોર્કીના પો.સબ.ઇન્સ. આર.આર.ગરચર, એ.એસ.આઇ. પ્રકાશભાઇ વાળા, લખધીરભાઇ પરમાર, હે.કો. ધવલભાઇ મહેતા, પ્રવિણભાઇ બામણીયા, રાજેન્દ્રભા...
વેરાવળ,તા.26 : ગીર સોમનાથ જીલ્લામાં વીજચોરો સામે તંત્રએ લાલ આંખ કરી સુત્રાપાડા વિસ્તારમાં ચેકીંગની કામગીરી કરેલ જેમાં 106 જેટલા જોડાણોમાં ગેરરીતિ માલૂમ પડતાં રૂા.28.95 લાખના બિલ ફટકારવામાં આવ્યાં છે. ...
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસ પાટણ તા.26 : ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી...
વેરાવળ,તા.26 : વેરાવળ શહેરમાં શ્રી રામદેવજીના જન્મ જયંતિ પ્રસંગે 5રં5રાગત રીતે ખારવા સમાજ દ્વારા કામનાથ મંદિરે તેમજ કોળી સમાજ દ્વારા નાના તથા મોટા કોળીવાડામાં અને ભીડીયા ખાતે ખારવા સમાજ દ્વારા ભીડીયા ...
વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામે સયુંકત પટણી સમાજની ચૂંટણીમાં પટેલ તરીકે મુસાભાઈ વિજેતા થતા સયુંકત ગ્રામ્ય મુસ્લિમના પ્રમુખ મહંમદભાઈ તવાણી, હાજી એલ.કે.એલ, અબ્દુલભાઈ સુમરા, ફારૂકભાઈ આકાણી, જમાલભાઈ પટેલ, ...
સ્વામિનારાયણ ગુરુકુળ પ્રભાસ પાટણ ખાતે ગણપતિ ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ. આ અંગે માહિતી આપતા સંસ્થાના સંચાલક શા.સ્વા.ભક્તિપ્રકાશદાસજી તથા સ્વામી ધર્મકિશોરદાસજીએ જણાવેલ કે છેલ્લા બે દાયકાથી દર વર્ષે...
પ્રખર રાષ્ટ્રવાદી, તેજસ્વી વિચારક, અંત્યોદય તથા એકાત્મ માનવ દર્શનના પ્રણેતા, સેવા અને ત્યાગના પર્યાય પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીને જન્મજયંતી અવસરે પૂર્વ કેબિનેટ મંત્રી જશાભાઈ બારડ સહીતનાએ કોટિ કોટિ વંદન ...
વેરાવળ,તા.26 : વેરાવળ ખાતે આંબેડકર નગર હાડી સમાજ દ્વારા રામદેવજીની ધ્વજાના ધાર્મીક પ્રસંગે બ્હોળી સંખ્યામાં સમાજના આગેવાનો, મહિલાઓ જોડાયા હતા. આ તકે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી રમેશભાઈ રાઠોડ, પટેલ રામ...
ઉના પંથકમાં બપોર વાતાવરણમાં અચાનક પલટો આવતા આકાશમાં વાદળો ઘેરાવા ગયા અને ધીમીધારે મેધરાજા વરસવાનું શરૂ કરેલ અને ધોધમાર વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી દોડવા લાગ્યા હતા. અને રસ્તાઓ સુમસાન બની ગયેલ અને વરસાદ...
(દિનેશ જોષી) કોડીનાર,તા.26કોડીનારના સુગળા ગામે શિંગોડા નદીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો.સુપ્રસિદ્ધ ઘાઘડિયા ખોડિયાર મંદિરના ઘુનામાં સિંહણનો મૃતદેહ તરતો મળ્યો.કોડીનાર તાલુકાના સુગાળા ગામે આવેલ સુપ્રસિદ્ધ ઘ...
ઉના, તા. 26છેલ્લા અઢી દાયકા થી ઉના નગરપાલિકામાં ભાજપનું સ્થિર શાસન આપી શહેરને મહાનગરોની હરોળ સુવિધા ઉપલબ્ધ કરાવનાર ઉનાના સક્રિય અને કાર્યશીલ ધારાસભ્ય કાળુભાઇ રાઠોડે ઉના શહેરના નગરજનોને રમત-ગમત ક્ષેત્ર...
વેરાવળ,તા.25 : ભાદરવા માસમાં પવિત્ર ગણેશ નૌરાત્રમાં સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી ગણેશ અથર્વશીર્ષ પાઠ ...
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસપાટણ, તા.25 : પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનમાં પ્રભાસ પાટણ શહેર અને 48 ગામોના આગેવાનોની ઉપસ્થિતિમાં ત્રણ વાત તમારી અને ત્રણ વાત અમારી કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉપસ્થિત આગેવાનોએ જે પ્...