વેરાવળ શહેરમાં ગુરૂ ગ્રંથ સાહિબના પ્રકાશ પર્વ નિમિતે શોભાયાત્રા, નગરકીર્તન, લંગર પ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન ગુરૂનાનક કીર્તન મંડળીના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું. આ તકે ખાસ વેરાવળ-પાટણ શહેરમ...
વેરાવળ, તા.20ગીર સોમનાથ જીલ્લામાં આવેલ પીપળવા પ્રાથમિક શાળામાં વાલી સ્નેહમિલન કાર્યક્રમમાં શાળાના શિક્ષકોનું ગ્રામ્યજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.ગરવા ગીરની રાજધાની એવા તાલાલાના પીપળવા ગામે આવ...
વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષક મંડળીની વાર્ષિક સાધારણ સભા યોજાયેલ જેમાં મર્યાદાથી નિવૃત્ત થયેલા શિક્ષકોનું સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. વેરાવળ તાલુકા પ્રાથમિક શિક્ષકોની ધિરાણ અને ગ્રાહક સહકારી મં...
(દેવાભાઇ રાઠોડ)પ્રભાસ પાટણ તા.20 : શ્રી ગણેશના સૌથી મોટા આરાધના પર્વ એટલેકે ભાદ્ર માસના ગણેશ નૌરાત્રનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ભક્તો શ્રી ગણેશના આશીર્વાદ મેળવવા વિવિધ પ્રકારે પૂજા અર્ચના કરતા હોય છે. ત્...
(દેવાભાઇ રાઠોડ) પ્રભાસ પાટણ તા.20 : ભાદરવા માસની કૃષ્ણ ચતુર્થી પર સોમનાથ તીર્થ શ્રી ગણેશ ભક્તિમાં લીન થયું છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સોમનાથ જ્યોતિર્લિંગ ક્ષેત્રમાં ઇતિહાસનું સૌથી મોટું શ્રી...
વેરાવળ,તા.20વેરાવળ તથા સુત્રાપાડા પોલીસે જુગાર અંગે ત્રણ સ્થળોએ દરોડા પાડી બે મહિલાઓ સહીત 17 જુગારીઓને રોકડા રૂા.68,880 ની સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.વેરાવળ તાલુકાના મીઠાપુર ગામે જાહેરમા...
ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે ઉના પંથકમાં વિવિધ શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમા ઠેર ઠેર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી હતી. તેમજ શાળામાં વિદ્યાર્થીનીઓ દ્વારા પરંપરાગત લાવણી નૃત્ય સાથે બેન્જો પાર્ટી...
(દિનેશ જોષી) કોડીનાર, તા.20ગીર સોમનાથ જિલ્લાના શેરડી તથા ગોળ ઉત્પાદક ખેડૂત મંડળની વાર્ષિક સાધારણ સભા પેઢાવડા મુકામે રગતીયા બાપાના સાનિધ્યમાં મંડળના પ્રમુખ બાલુભાઈ જે.ગોહિલના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી...
(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.20સોમનાથ મંદિર તરફ જતા રોડ ઉપર ભરડાપોળ વિસ્તારમાં લાલભાઈ અટારા ની શિવધારા હોટલ આવેલ છે જ્યાં સાત કલાક ના અરસામાં હોટલ ના ઉપર ના માળે એક રૂમમાં લાઈટ ની સ્વીચ ચાલુ કરતાં ચ...
ઉના, તા.20ઉના શહેરમાં કુચકુચ ફળીયામાં આવેલ કાપડની દુકાનમાં દુકાન દ્રારા ગે.કા. હેલ્થ વોર્નીંગ વિનાની અલગ અલગ બ્રાન્ડની ઇ.સીગારેટ તેમજ હુક્કાબારને લગતી એસેસરીઝનું વેચાણ કરતો હોવાની બાતમી આધારે ગીર સોમન...
ઉના,તા.19ગીર જંગલના વન્યપ્રાણીઓ સિંહ, દીપડાઓ શિકાર માટે ગ્રામ્ય વિસ્તારની સીમ વાડીમાં તેમજ ગામ સુધી રાત્રી દરમ્યાન પહોચી જતાં હોય છે. પરંતુ ઉનાના કાણકબરડા ગામની સીમ વાડી વિસ્તારમાં ધોળા દિવસે સિંહ પરી...
કોડીનાર મામલતદાર ઓફિસ ખાતે ધારાસભ્ય ડો. પ્રદ્યુમનભાઈ વાજા તથા અગ્રણી ભગુભાઈ પરમારની ઉપસ્થિતિમાં કોડીનાર તાલુકાના તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોની ટી.બી. ની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાથે...
કોડીનાર,તા.19ગીર-સોમનાથ જીલ્લાની દક્ષીણામુર્તી સ્કુલ, કોડીનાર ખાતે શાળા કક્ષા રમત્સોવ (SGFI) અંતર્ગત ગીર-સોમનાથ જીલ્લા કક્ષાની ભાઈઓ/બહેનોની જુડો રમતનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સ્પર્ધામાં ગીર સોમના...
ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે સરકારી પ્રાથમિક શાળાનાં ઓરડાની વિધાર્થીની સંખ્યાને દયાને રાખી ધટતા હોય આ બાબતે શાળાનાં આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા બી આર સી ભવનનાં માધ્યમ થી ગુજરાત સરકારનાં શિક્ષણ વિ...
ઓખા ખાતે ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળામાં સૌ પ્રથમ વાર ગૌ પૂજનનું આયોજન કરવામાં આવેલ.ઓખા ખાતે ઓખા કૃષ્ણ પાંજરાપોળ ગૌશાળામાં સૌ પ્રથમ વાર ગૌ પૂજનનું આયોજન કરવામાં આવેલ.જે ઓખા ગૌ સેવા ગ્રુપ એ જેહમત ઉઠાવી જ...