Veraval News

28 November 2023 11:50 AM
ગીર સોમનાથમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જયશ્રીબેનને મળ્યો ઉજ્જવલા યોજનાનો લાભ

ગીર સોમનાથમાં વિકસીત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત જયશ્રીબેનને મળ્યો ઉજ્જવલા યોજનાનો લાભ

વેરાવળ, તા. 28કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવા...

28 November 2023 11:41 AM
ઉનાના કાણકબરડામાં કનકેશ્વરી માતાજીના મંદિરે ધારાસભ્યની સાકરતુલા કરાઇ

ઉનાના કાણકબરડામાં કનકેશ્વરી માતાજીના મંદિરે ધારાસભ્યની સાકરતુલા કરાઇ

વિધાનસભાની ચુંટણી જાહેર થતાની સાથેજ કાણકબરડા ગામના આગેવાન વનરાજસિંહ ધીરૂભા રાઠોડ દ્રારા કાળુભાઇ રાઠોડનો વિજય થાય તો કાણકબરડામાં આવેલ ક્ધકેશ્વરી માતાજીના મંદિરે સાકરતુલા કરવાનું નક્કી કરેલ. જે અનુસંધાન...

28 November 2023 11:34 AM
ગીરગઢડા: સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશ્ર્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો

ગીરગઢડા: સ્વામિનારાયણ મંદિરે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશ્ર્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો

ઉના, તા.28ગીરગઢડાના જરગલી ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ કરાયેલ નુતન મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય અક્ષરચરણ સ્વા...

28 November 2023 11:33 AM
ગીરગઢડા ગીરહુંડા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત 17મો સમૂહલગ્નોત્સવ સંપન્ન

ગીરગઢડા ગીરહુંડા આહિર સમાજ સેવા સમિતિ આયોજિત 17મો સમૂહલગ્નોત્સવ સંપન્ન

ઉના,તા.28ગીરગઢડાનાં બેડીયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા નજીક વાડીનાં ગ્રાઉન્ડ ખાતે ગીર હુંડા આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ડાયાભાઈ ગુદરાસીયા બીલ્ડર અગ્રણીના અધ્યક્ષ સ્થાને ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતાં ત...

27 November 2023 02:04 PM
ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર કમૌસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

ગીર સોમનાથ જિલ્લામાં સર્વત્ર કમૌસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

કોડીનાર તા.27 : ગઈકાલેે વહેલી સવારે અચાનક વીજળી ના કડાકા ભડાકા સાથે ગીર સોમનાથ જિલ્લા માં અડધા થી બે ઇંચ જેટલો કમૌસમી વરસાદે આફત સર્જી જિલ્લા નાં કોડીનાર,તાલાળા, વેરાવળ, ઉના સહિત ગીર નજીકના ગામોના તાજ...

27 November 2023 12:49 PM
ગીર સોમનાથ જિલ્લામાં એકથી દોઢ ઇંચ વરસાદ ત્રાટકતા જગતનો તાત ચિંતાતુર: ખેડૂતોના પાકને ભારે નુકસાન

ગીર સોમનાથ જિલ્લામાં એકથી દોઢ ઇંચ વરસાદ ત્રાટકતા જગતનો તાત ચિંતાતુર: ખેડૂતોના પાકને ભારે નુકસાન

વેરાવળ તા.27 : ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે બે કલાકમાં વેરાવળ સોમનાથ, તાલાલા અને સુત્રાપાડા પંથકમાં એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ કમોસમી માવઠાનું રોદ્ર સ્વરૂપમાં ભારે નુકસાન થવાના અંદાજથી જગતનો ...

27 November 2023 12:48 PM
ફેક્ટરીના પતરા અને કારના કાચ તૂટ્યા: કોરાટ ચોકમાં વાહનવ્યવહાર જામ થતા પોલીસે વરસતા બરફના કરા વચ્ચે ટ્રાફિક ક્લિયર કરાવ્યા

ફેક્ટરીના પતરા અને કારના કાચ તૂટ્યા: કોરાટ ચોકમાં વાહનવ્યવહાર જામ થતા પોલીસે વરસતા બરફના કરા વચ્ચે ટ્રાફિક ક્લિયર કરાવ્યા

♦ વહેલી સવારમાં જ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કારખાને જતા કારખાનેદારો, ફેક્ટરીએ જતા શ્રમિકો(મિલન મહેતા દ્વારા)શાપર, તા.27ગઈકાલે રવિવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને એકાએક બરફન...

27 November 2023 12:39 PM
ગીરગઢડા-ઉના પંથકમાં કમૌસમી વરસાદ :સુકકી ફીશને નુકશાન

ગીરગઢડા-ઉના પંથકમાં કમૌસમી વરસાદ :સુકકી ફીશને નુકશાન

ઉના,તા.27હવામાન વિભાગે નવેમ્બર નાં છેલ્લા અઠવાડિયામાં આકાશી આક્રમણ સાથે મારફાડ માવઠા ની કરેલી આગાહી ને સાચી ઠેરવી છે અને ભર શિયાળે ચોમાસા ની દસ્તક જોવાં મળી ઉના ગીરગઢડા પંથકમાં વહેલી સવારે 5 વાગ્યે તો...

27 November 2023 12:28 PM
કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સ્ટોલ ધરાશાયી: બેને ઇજા

કાર્તિકી પૂર્ણિમાના મેળામાં સ્ટોલ ધરાશાયી: બેને ઇજા

વેરાવળ તા.27 : સોમનાથ ખાતે કમોસમી ભારે વરસાદના સમયે કાર્તિકી પૂર્ણીમાંના મેળામાં વરસાદથી બચવા માટે અમુક પાથરણાવાળા એક સ્ટોલમાં આશરો લેવા ગયેલ ત્યારે તે સ્ટોલ જ ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે એક વૃદ્ધા ...

27 November 2023 12:26 PM
ઉનાના ખાદી ગ્રામોદ્યોગ વિકાસનાં પ્રેરણાસ્ત્રોત સ્વ.અંતુભાઈ ભટ્ટની 95મી જન્મ જયંતી ઉજવાઈ

ઉનાના ખાદી ગ્રામોદ્યોગ વિકાસનાં પ્રેરણાસ્ત્રોત સ્વ.અંતુભાઈ ભટ્ટની 95મી જન્મ જયંતી ઉજવાઈ

ઉના, તા.27ગીર ની ગોદં એવાં જંગલ ની બોર્ડર પર આવેલા હરમડીયા ગામે જન્મેલા અને ઉનાને કર્મભૂમિ બનાવી ગરીબો, ખેતમજૂરો,માલધારી નાનાં વર્ગ નાં લોકોને રોજગારી તેમજ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય,અને હક્ક અધિકાર મળે ...

27 November 2023 12:25 PM
મુંબઇમાં 26-11 નાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દીવના યુવાનનું મરણ પ્રમાણપત્ર મળ્યું નહીં

મુંબઇમાં 26-11 નાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા દીવના યુવાનનું મરણ પ્રમાણપત્ર મળ્યું નહીં

ઉના, તા.272008 માં થયેલ મુંબઈમાં સૌથી મોટો આતંકવાદી હુમલો દુનિયા ભરમાં ખૂબ લોકચર્ચીત બન્યો હતો આ હુંમલા મા અનેક બહાદુર સૈનિકો તથા માછીમારો ને આતંકવાદી એ બેરહમી થી હત્યા કરી હતી જેમાં દીવ ના ઝોલાવાડી ગ...

27 November 2023 12:22 PM
રાજુલાની સિંહણ બચ્ચા સાથે 300 કિ.મી.નું અંતર કાપી પોરબંદર પહોંચી: સિંહણે બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા

રાજુલાની સિંહણ બચ્ચા સાથે 300 કિ.મી.નું અંતર કાપી પોરબંદર પહોંચી: સિંહણે બે વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યા

ઉના, તા.27 : ગીર જંગલ ની પરખમ તાકાત અને બહાદુરી માટે જાણીતા એશિયાટિક સિંહોની પ્રજાતિ વિરોષ કરીને પ્રેમ, સ્નેહ અને દયાળુ સ્વભાવ માટે જાણીતા છે. ગુજરાતમાં સિંહોન્ટ અભયારણ્ય તરીકે જગપ્રસિદ્ધ બનેલ ગીરના જ...

27 November 2023 12:03 PM
ગીર સોમનાથમાં બે દિવસના કૃષિ મહોત્સવમાં 821 લાભાર્થીઓએ લાભ લીધો

ગીર સોમનાથમાં બે દિવસના કૃષિ મહોત્સવમાં 821 લાભાર્થીઓએ લાભ લીધો

વેરાવળ, તા. 27ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય કૃષ...

27 November 2023 12:01 PM
સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાંની મધ્યરાત્રીએ અદ્ભૂત દિવ્યતા ધરાવતો અમૃતવર્ષા યોગ રચાયો

સોમનાથ મંદિરમાં કાર્તિકી પૂર્ણિમાંની મધ્યરાત્રીએ અદ્ભૂત દિવ્યતા ધરાવતો અમૃતવર્ષા યોગ રચાયો

વેરાવળ તા.27કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર 1 જ વખ...

27 November 2023 11:58 AM
ઓખા મરીન ટાસ્કફોર્સના અધિકારી અને   કમાન્ડો દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાય

ઓખા મરીન ટાસ્કફોર્સના અધિકારી અને કમાન્ડો દ્વારા સ્વચ્છતા અભિયાન શરૂ કરાય

મરીન ટાસ્ક ફોર્સ ઓખાના અધિકારી અને કમાન્ડો દ્વારા ગાંધી જયંતી અંતર્ગત સ્વચ્છતા હી સેવા પખવાડીયા સંદર્ભ ઓખા ચોપાટી વિસ્તાર તથા અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી ગઇકાલ તા. ર6ના રોજ કચરો એકત્રી...

Advertisement
Advertisement