વેરાવળ, તા. 28કેન્દ્ર સરકાર દ્વારા જનમાનસ સુધી પ્રજાકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરીકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતી ફેલાવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું આયોજન કરવા...
વિધાનસભાની ચુંટણી જાહેર થતાની સાથેજ કાણકબરડા ગામના આગેવાન વનરાજસિંહ ધીરૂભા રાઠોડ દ્રારા કાળુભાઇ રાઠોડનો વિજય થાય તો કાણકબરડામાં આવેલ ક્ધકેશ્વરી માતાજીના મંદિરે સાકરતુલા કરવાનું નક્કી કરેલ. જે અનુસંધાન...
ઉના, તા.28ગીરગઢડાના જરગલી ગામે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણ કરાયેલ નુતન મંદિર ખાતે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂજ્ય અક્ષરચરણ સ્વા...
ઉના,તા.28ગીરગઢડાનાં બેડીયા ગામે આવેલ સરકારી પ્રાથમિક શાળા નજીક વાડીનાં ગ્રાઉન્ડ ખાતે ગીર હુંડા આહિર સમાજ સેવા સમિતિ દ્વારા ડાયાભાઈ ગુદરાસીયા બીલ્ડર અગ્રણીના અધ્યક્ષ સ્થાને ભવ્ય સમૂહ લગ્ન યોજાયા હતાં ત...
કોડીનાર તા.27 : ગઈકાલેે વહેલી સવારે અચાનક વીજળી ના કડાકા ભડાકા સાથે ગીર સોમનાથ જિલ્લા માં અડધા થી બે ઇંચ જેટલો કમૌસમી વરસાદે આફત સર્જી જિલ્લા નાં કોડીનાર,તાલાળા, વેરાવળ, ઉના સહિત ગીર નજીકના ગામોના તાજ...
વેરાવળ તા.27 : ગીર સોમનાથ જિલ્લામાં આજે સવારે બે કલાકમાં વેરાવળ સોમનાથ, તાલાલા અને સુત્રાપાડા પંથકમાં એક થી દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો. આ કમોસમી માવઠાનું રોદ્ર સ્વરૂપમાં ભારે નુકસાન થવાના અંદાજથી જગતનો ...
♦ વહેલી સવારમાં જ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કારખાને જતા કારખાનેદારો, ફેક્ટરીએ જતા શ્રમિકો(મિલન મહેતા દ્વારા)શાપર, તા.27ગઈકાલે રવિવારે વહેલી સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને એકાએક બરફન...
ઉના,તા.27હવામાન વિભાગે નવેમ્બર નાં છેલ્લા અઠવાડિયામાં આકાશી આક્રમણ સાથે મારફાડ માવઠા ની કરેલી આગાહી ને સાચી ઠેરવી છે અને ભર શિયાળે ચોમાસા ની દસ્તક જોવાં મળી ઉના ગીરગઢડા પંથકમાં વહેલી સવારે 5 વાગ્યે તો...
વેરાવળ તા.27 : સોમનાથ ખાતે કમોસમી ભારે વરસાદના સમયે કાર્તિકી પૂર્ણીમાંના મેળામાં વરસાદથી બચવા માટે અમુક પાથરણાવાળા એક સ્ટોલમાં આશરો લેવા ગયેલ ત્યારે તે સ્ટોલ જ ધરાશાયી થતાં તેના કાટમાળ નીચે એક વૃદ્ધા ...
ઉના, તા.27ગીર ની ગોદં એવાં જંગલ ની બોર્ડર પર આવેલા હરમડીયા ગામે જન્મેલા અને ઉનાને કર્મભૂમિ બનાવી ગરીબો, ખેતમજૂરો,માલધારી નાનાં વર્ગ નાં લોકોને રોજગારી તેમજ પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય,અને હક્ક અધિકાર મળે ...
ઉના, તા.272008 માં થયેલ મુંબઈમાં સૌથી મોટો આતંકવાદી હુમલો દુનિયા ભરમાં ખૂબ લોકચર્ચીત બન્યો હતો આ હુંમલા મા અનેક બહાદુર સૈનિકો તથા માછીમારો ને આતંકવાદી એ બેરહમી થી હત્યા કરી હતી જેમાં દીવ ના ઝોલાવાડી ગ...
ઉના, તા.27 : ગીર જંગલ ની પરખમ તાકાત અને બહાદુરી માટે જાણીતા એશિયાટિક સિંહોની પ્રજાતિ વિરોષ કરીને પ્રેમ, સ્નેહ અને દયાળુ સ્વભાવ માટે જાણીતા છે. ગુજરાતમાં સિંહોન્ટ અભયારણ્ય તરીકે જગપ્રસિદ્ધ બનેલ ગીરના જ...
વેરાવળ, તા. 27ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુથી ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય કૃષ...
વેરાવળ તા.27કરોડો ભક્તોની અખંડ આસ્થાના કેન્દ્ર એવા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિર ખાતે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની મધ્ય રાત્રીના 12 કલાકે અદભુત ખગોળીય સંયોગ રચાય છે. જેમાં વર્ષમાં માત્ર 1 જ વખ...
મરીન ટાસ્ક ફોર્સ ઓખાના અધિકારી અને કમાન્ડો દ્વારા ગાંધી જયંતી અંતર્ગત સ્વચ્છતા હી સેવા પખવાડીયા સંદર્ભ ઓખા ચોપાટી વિસ્તાર તથા અલગ અલગ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન શરૂ કરી ગઇકાલ તા. ર6ના રોજ કચરો એકત્રી...