વેરાવળ,તા.19સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ પ્રાસંગિક કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્...
(દેવાભાઈ રાઠોડ) પ્રભાસપાટણ,તા.19વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા નવનિયુક્ત પ્રમુખ અને અન્ય હોદ્દેદારોનું સોમપુરા બ્રાહ્મણ સમાજ પ્રભાસ પાટણ તથા સર્વ સમાજ દ્વારા સન્માન સાથે બહુમાન કર્યું પ્રભાસ પાટણ વેરાવ...
(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.19દિવંગત ભીખાભાઇ કાળાભાઈ સોલંકીની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે ગુજરાત સમન્વય શેડયુલ કાસ્ટ સંગઠન સોમનાથના માધ્યમ થી અનુસુચિત જાતિના યુવક યુવતીઓનો રાજયકક્ષાના જીવનસાથી પરિચય મ...
વેરાવળ,તા.18 : સોમનાથ મહાદેવના સાનિધ્યમાંથી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના નેજા હેઠળ જુની પેન્શન સ્કીમનો દેશભરના શિક્ષકોને લાભ આપવાની માંગ સાથે "ભારત યાત્રા" નો પ્રારંભ થયો છે. આ યાત્રામાં ગુજરાત ...
વેરાવળ, તા.18 : વેરાવળ સોમનાથ શહેરને પીવાનું પાણી ઉમરેઠી ખાતે આવેલ હિરણ-2 ડેમમાંથી આવતી મુખ્ય પાણીની લાઈનમાં બાયપાસ હાઈવે ઉપર અસામાજીક તત્વો દ્વારા જાણી જોઈને તોડફોડ કરતા હોવાથી શહેરમાં પાણી વિતરણની ક...
વેરાવળ: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના 73માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં દ્વિ દિવસીય યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ હતુ. જેના ભાગરૂપે ગીર-સોમનાથમાં ગુજરાત રાજ્ય...
વેરાવળ, તા.18 : રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના હોદેદારોની હાજરીમાં ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક મળી હતી. જેમાં નવા હોદેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. વેરાવળમાં ગીર સોમના...
વેરાવળની કસ્તુરબા મહીલા મંડળની મહિલાઓને સુરક્ષા સેતુ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા પોલીસ પોલીસ વડા મનહરસિંહ જાડેજાની સૂચનાથી વેરાવળ સીટી પોસ્ટેનાં પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ.ઇસરાણીના માર્ગદર્શન હેઠળ મહિલા પો...
એમ. જે. સ્વામિનારાયણ હઈસ્કૂલ પ્રભાસ પાટણ ખાતે ચઉઈ -2 કક્ષાએ ગણિત વિજ્ઞાન પ્રદર્શન (બાળ વૈજ્ઞાનિક)-2023 કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં સ્વામી રામસ્વરૂપદાસજી તથા નરેશભાઈ ગુંદરણીયાના હસ્તે રીબીન ...
(દેવાભાઈ રાઠોડ) પ્રભાસ પાટણ,તા.18 : રાષ્ટ્રના યશસ્વી પ્રધાનમંત્રી તેમજ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ના 74 માં જન્મદિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ તીર્થમાં ભક્તિમય આયોજનો કરવામાં આવ્...
(કેશુભાઈ માવદીયા) માધવપુર,તા.18 : પોરબંદર જિલ્લાના માધવપુર ગામે વૃદ્ધાનાં કાનાનાં સોનાના વેઢલાની લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાઈ છે. માધવપુરમાં એસ.ટી.પ્લોટમાં રહેતા વજીબેન કારાભાઈ કોળીના ઘરમાં અજાણ્યા શખ...
વેરાવળ, તા.18 : વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા સાત જુગારીઓને રોકડા રૂા.72300 ની સાથે એલ.સી.બી. બ્રાન્ચે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ગીર સોમનાથ એલ.સી.બી. બ્રાન્ચના એ.એ...
ઉના,તા.18ઉના શહેરમાં આવેલ હોમસટે ગેસ્ટ હાઉસમાં આવતાં મુસાફરોને રૂમ ભાડે આપતાં તેની ઓનલાઇન એન્ટ્રી નહીં કરી અને અધિકૃત રીતે રોકાણ કરવા રૂમ આપતાં હોવાનું પોલીસનાં ચેકીન દરમ્યાન ખુલતાં હોટલનાં સંચાલક મેન...
ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કોડીનાર ના ધારાસભ્ય ડો પ્રદ્યુમન વાજા એ સોમનાથ મંદિર ખાતે દર્શન અભિષેક તેમજ સોમેશ્ર્વર પુજા કરી વડાપ્રધાન નુ સુદીર્ઘ અને નિરામય જીવનની પ્રાર્થ...
(દિનેશ જોષી) કોડીનાર, તા.18 : પાકિસ્તાન જેલમાં મોત ને ભેટેલા કોડીનારના નાનાવાડા ગામના માછીમારનો મૃતદેહ 45 દિવસે માદરે વતન પહોંચતા પરિવારમાં કાળો કલ્પાંત.ગામ માં શોક નું મોજું ફરી વળ્યુ.18 માસ પાક જેલમ...