Veraval News

25 November 2023 01:30 PM
વેરાવળ બંદરની મુલાકાત લેતા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિસના ઉચ્ચ અધિકારીઓ

વેરાવળ બંદરની મુલાકાત લેતા કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિસના ઉચ્ચ અધિકારીઓ

વેરાવળ,તા.25 : કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ફાઈનાન્સિયલ સર્વિસિસના ઉચ્ચ અધિકારી ચંદ્રગુપ્ત શૌર્ય અંડર સેક્રેટરી (એસી), એ.કે.દાસ ક્ધસલ્ટન્ટ (એસી અને આરઆરબી) તેમજ શ્રી બી.કે.સિંઘલ (નાબાર્ડ સીજીએમ)એ વ...

25 November 2023 01:29 PM
વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના ખેતરો ખાલી થતાં કરાયું ઘઉંનું વાવેતર

વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના ખેતરો ખાલી થતાં કરાયું ઘઉંનું વાવેતર

વેરાવળ,તા.25 : વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીના ખેતરો ખાલી થતાં તેમા ઘંઉનું વાવેતર કરવામાં આવેલ જે ખેતરોમાં ઉગીની બહાર નીકળી ગયેલા છે. આ વિસ્તારમાં ઘંઉનું મોટા પાયે વાવેતર થાય છે અને ઘંઉ ઉગ...

25 November 2023 01:27 PM
રવિ કૃષિ મહોત્સવમાં વેરાવળ તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ છગન બારડને એનાયત

રવિ કૃષિ મહોત્સવમાં વેરાવળ તાલુકા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ છગન બારડને એનાયત

વેરાવળ,તા.25 : રાજયના ખેડૂતોને રવિ સીઝનમાં રવિ પાકો વિષે આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડુતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તેવા શુભ હેતુસર રાજ્યનાં તમામ તાલુકાઓમાં બે દિવસીય ...

25 November 2023 01:26 PM
વેરાવળ ભાલકા ગોપી મંડળ દ્વારા તુલસી વિવાહની ધર્મસભર ઉજવણી

વેરાવળ ભાલકા ગોપી મંડળ દ્વારા તુલસી વિવાહની ધર્મસભર ઉજવણી

વેરાવળ,તા.25 : વેરાવળના ભાલકા ખાતે ગોપી મંડળ દ્વારા ભગવાન વિષ્ણુના અને તુલસીજીના વિવાહ સંદર્ભે ભાલકા ગોપી મંડળ દ્વારા ભાલકા મંદિર ખાતે તુલસી વિવાહનું ભવ્ય ધાર્મિક આયોજન કરેલું હતું તથા ગોપી મંડળની બહે...

25 November 2023 01:26 PM
વેરાવળ-પાટણ રોડ ઉપર ચિકાસથી સ્લિપ થતાં વાહન ચાલકો: પગલા લેવા રજૂઆત

વેરાવળ-પાટણ રોડ ઉપર ચિકાસથી સ્લિપ થતાં વાહન ચાલકો: પગલા લેવા રજૂઆત

વેરાવળ, તા.25 : વેરાવળ-પાટણ રોડ ઉપર ચીકાસના કારણે વાહન ચાલકો સ્લીપ થવાના બનાવો અંગે વર્તમાન નગરસેવક દ્વારા તંત્રને રજૂઆત કરી કોઇ ગમખ્વાર અકસ્માત બને તે પહેલા યોગ્ય કરવાની માંગ કરેલ છે. યાત્રાધામ સોમના...

25 November 2023 12:58 PM
સોમનાથના કાર્તિક પૂર્ણિમા મેળામાં હાથ બનાવટની આઇટમોના સ્ટોલનું આકર્ષણ

સોમનાથના કાર્તિક પૂર્ણિમા મેળામાં હાથ બનાવટની આઇટમોના સ્ટોલનું આકર્ષણ

સોમનાથના મેળામાં કુટીર મેળા મા વિવિધ સ્ટોલ નાખવામાં આવેલ છે અને હાથ બનાવટની આઈટમોનું વેચાણ થાય છે જેમાં કુટીર મેળાના શરૂઆતમાં માટીની હાથ બનાવટની આઈટમોનો સ્ટોલ આવેલ છે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન...

25 November 2023 11:51 AM
ઉનામાં ભાજપ આગેવાનોનું સન્માન

ઉનામાં ભાજપ આગેવાનોનું સન્માન

ઉનામાં ગાયત્રી મંદિરે આયોજિત તુલસી વિવાહમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી રઘુભાઈ હુંબલ સાથે જીલ્લા સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પોઠિયા, તથા ગીર સોમનાથ જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપ...

25 November 2023 11:44 AM
ઉનાના અમોદ્રા ગામે ભગવાનની લગ્નવિધી સાથે તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી

ઉનાના અમોદ્રા ગામે ભગવાનની લગ્નવિધી સાથે તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી

ઉના,તા.25ઉના તાલુકાના અમોદ્રા ગામે શિતળા માતા યુવક મંડળ દ્વારા સમગ્ર ગામવતિ તુલસી વિવાહ નું ભવ્યાતિભવ્ય આયોજન કરેલ હતું અને તેમાં ભગવાન ની લગ્ન વિધી ધામધૂમથી ઉજવવામાં આવી હતી આ કાર્યક્રમ અંતર્ગત ધાર્મ...

25 November 2023 11:42 AM
ઉનાના ગાયત્રી મંદિરે તુલસી વિવાહના દિવસે સતત 27 વર્ષથી છપ્પનભોગનું આયોજન

ઉનાના ગાયત્રી મંદિરે તુલસી વિવાહના દિવસે સતત 27 વર્ષથી છપ્પનભોગનું આયોજન

ઉના,તા.25ઉના શહેરમાં ગાયત્રી મંદિરે માતાજીને વિવિધ પ્રકારની મિઠાઇ તેમજ ભોજનની વાનગીઓથી અન્નકૂટ ધરવામાં આવ્યો હતો . જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. યુવાનો અને કાર્યકર્તાઓ ...

25 November 2023 11:37 AM
ઉનાનાં અહેમદપુર માંડવી બીચના દરિયામાં ડોલ્ફિન માછલી નિહાળી પ્રવાસીઓ ખુશ

ઉનાનાં અહેમદપુર માંડવી બીચના દરિયામાં ડોલ્ફિન માછલી નિહાળી પ્રવાસીઓ ખુશ

ઉના,તા.25ઉનાના દરિયાઈ વિસ્તારોમાં દર વર્ષે મહેમાન બનતી ડોલ્ફિન માછલીઓ આ વર્ષે પણ અહેમદપુર માંડવી બીચના દરિયામાં જોવા મળતા દરિયામાં સલેહગાહે જતા પ્રવાસીઓ રોમાંચિત થઈ રહ્યા છે. ઉના તાલુકાના અહેમદપુર માં...

25 November 2023 11:31 AM
ઉનાના ખાપટ ગામે નંદઘરનું લોકાર્પણ કરાયું

ઉનાના ખાપટ ગામે નંદઘરનું લોકાર્પણ કરાયું

ઉના,તા.25ઉના તાલુકાના ખાપટ ગામે રૂ.6 લાખ 24 હજારના ખર્ચે નિર્માણ થયેલ નંદઘર(આંગણવાડી) નું લોકાર્પણ કાર્યક્રમ અને 2 લાખ 62 હજાર ના ખર્ચે પેવર બ્લોક નું ખાતમુહૂર્ત કાર્યક્રમ ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ...

24 November 2023 03:07 PM
પ્રો.રમેશ મકવાણાની બાબુ જગજીવન નેશનલ ફાઉન્ડેશનમાં સભ્ય તરીકે નિમણૂંક

પ્રો.રમેશ મકવાણાની બાબુ જગજીવન નેશનલ ફાઉન્ડેશનમાં સભ્ય તરીકે નિમણૂંક

પ્રભાસ પાટણ, તા 24 : તાજેતરમાં ભારતના પ્રખ્યાત સમાજશાસ્ત્રી અને સરદાર પટેલ યુનિવર્સિટીના સમાજશાસ્ત્રના પ્રો.ડો. રમેશ મકવાણાની બાબુ જગજીવન રામ નેશનલ ફાઉન્ડેશન, મીનીસ્ટ્રી ઓફ સામાજિક ન્યાય અને એમ્પાવરમે...

24 November 2023 01:16 PM
ગીર-સોમનાથના અધિક કલેકટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

ગીર-સોમનાથના અધિક કલેકટના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

વેરાવળ,તા.24 : અધિક કલેક્ટર બી વી લીબાસિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ જિલ્લા સેવાસદનના કોન્ફરન્સ હોલ ઈણાજ ખાતે યોજાયો હતો. જેમાં જિલ્લાભરમાંથી વિવિધ પ્રશ્ર્નોે સાથે અ...

24 November 2023 01:13 PM
કાર્તિકી પૂનમના મેળામાં જવા માટે વેરાવળથી એસટી સેવાનો પ્રારંભ

કાર્તિકી પૂનમના મેળામાં જવા માટે વેરાવળથી એસટી સેવાનો પ્રારંભ

વેરાવળ,તા.24 : સોમનાથ ખાતે કાર્તિકી પૂર્ણિમાના મેળામાં વેરાવળ થી જવા-આવવા માટે નગરપાલીકાના પૂર્વ ઉપપ્રમુખ ઉદયભાઇ શાહ સહીત અગ્રણીઓ દ્વારા એસ, ટી બસની સેવાનો પ્રારંભ કર્યો છે. આ તકે ફુલહાર કરી મો મીઠા ક...

24 November 2023 01:11 PM
ટી.આર.બી.જવાનોનાં પ્રશ્ને ફેરવિચારણા કરો

ટી.આર.બી.જવાનોનાં પ્રશ્ને ફેરવિચારણા કરો

વેરાવળ,તા.24 : સોમનાથના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના ઉપદંડક દ્વારા વેરાવળ ખાતે ટી,આર,બી, સભ્યોને તાત્કાલિક અસરથી છુટા કરવા બાબતની કાર્યવાહીમાં ફેરવિચારણા કરી યોગ્ય કાર્યવાહી કરવા મુખ્યમંત્રી સહીતનાન...

Advertisement
Advertisement