Dhoraji News

08 December 2023 12:40 PM
ધોરાજીના મનસુખભાઈ કાલરીયાનું અવસાન: ચક્ષુદાન કરાયું

ધોરાજીના મનસુખભાઈ કાલરીયાનું અવસાન: ચક્ષુદાન કરાયું

ધોરાજી,તા.8ધોરાજીના નવા બસ સ્ટેશન પાસે રહેતા ગોકુલ પરોઠા વાળા મનસુખભાઈ ગોરધનભાઈ કાલરીયા નું અવસાન થતાં પરિવારજનોએ માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને ચક્ષુદાન અંગે જાણ કરાતા સરક...

08 December 2023 12:26 PM
જેતપુરમાં ફરી 26 બાળમજૂરને મુક્ત કરાવાયા

જેતપુરમાં ફરી 26 બાળમજૂરને મુક્ત કરાવાયા

રાજકોટ, તા.8જેતપુરમાંથી વધુ એક વાર બાળમજૂરી કરાવાતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંથી 26 બાળમજૂરને મુક્ત કરાવાયા છે.એનજીઓએ સમાજ સુરક્ષાના અધિકારીઓ અને પોલીસને સાથે રાખી સાડી પ્રિન્ટિંગના કારખાનાઓમા...

08 December 2023 11:48 AM
ઉપલેટાના શિવદિપસિંહ સોલંકીનો આજે જન્મ દિવસ

ઉપલેટાના શિવદિપસિંહ સોલંકીનો આજે જન્મ દિવસ

ઉપલેટા તા.8 ઉપલેટા નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના પૂર્વ વાઈસ ચેરમેન અને જુદી જુદી રાજકીય સામાજીક શૈક્ષણીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને બહોળુ મીત્ર વર્તુળ ધરાવતા રાજકોટ જીલ્લા ભાજપ કારોબારીના સદસ...

08 December 2023 11:47 AM
ડુમિયાણીના વ્રજભૂમિ આશ્રમમાં કેન્સર જાગૃતિ અંગે સેમિનાર યોજાયા

ડુમિયાણીના વ્રજભૂમિ આશ્રમમાં કેન્સર જાગૃતિ અંગે સેમિનાર યોજાયા

ઉપલેટા તા.8 ડુમિયાણીના વ્રજભૂમિ આશ્રમ ખાતે કેન્સર જાગૃતિ તેમજ જીવનમાં સફળતા મેળવવાની ચાવી વિશે એક સેમીનારનું આયોજન થયું હતું જેમાં કેન્સર નિષ્ણાત અમેરીકા સ્થિત ડોકટરોનું ગ્રુપ જેમાં ડો. ભાણજીભાઈ કુંડા...

08 December 2023 11:12 AM
ધોરાજીમાં રાજાશાહી સમયના રેલવે સ્ટેશનમાં આધુનિક સુવિધા છતાં પુરતા પ્રમાણમાં ટ્રેનોની સુવિધાનો અભાવ

ધોરાજીમાં રાજાશાહી સમયના રેલવે સ્ટેશનમાં આધુનિક સુવિધા છતાં પુરતા પ્રમાણમાં ટ્રેનોની સુવિધાનો અભાવ

(ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા. 8ધોરાજી ખાતે રાજાશાહી વખતનું આધુનિક રેલવે સ્ટેશન છે પણ પૂરતા પ્રમાણમાં ટ્રેનો નથી.ધોરાજી આઝાદીને 76 વર્ષ વીતવા છતાં ધોરાજી જામકંડોરણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને ...

08 December 2023 11:10 AM
મુંબઇ ખાતે યોજાનાર એક્ઝિબિશનમાં ભાગ લેવા ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગકારો રવાના

મુંબઇ ખાતે યોજાનાર એક્ઝિબિશનમાં ભાગ લેવા ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગકારો રવાના

(ધર્મેન્દ્ર બાબરીયા / ભોલાભાઇ સોલંકી) ધોરાજી, તા. 8ઘોરાજી થીલાસ્ટ વિઝન બોમ્બે ખાતે 7 થી 11 ડિસેમ્બર સુધી યોજનાર પ્લાસ્ટિક એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે ધોરાજીમાંથી 70 પ્લાસ્ટિક ઉદ્યોગરો બે બસમાં બેસીન...

08 December 2023 10:59 AM
ધોરાજીનાં સુપેડી ગામે લાલજીભાઇ રાઠોડનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યુ

ધોરાજીનાં સુપેડી ગામે લાલજીભાઇ રાઠોડનું અવસાન થતાં પરિવારજનોએ ચક્ષુદાન કર્યુ

(ધર્મેન્દ્ર બાબરીયા / ભોલાભાઇ સોલંકી)ધોરાજી, તા. 8સુપેડીના લાલજીભાઈ રાઠોડનું દુ:ખદ અવસાન થતાં ચક્ષુદાન કરાયું માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 208મું ચક્ષદાન મળ્યું સુપેડીના નાનજીભાઈ પ્રજાપતિન...

08 December 2023 10:52 AM
ધોરાજીની આદર્શ સ્કૂલના વિદ્યાથીર્ર્એ કોઠાસુઝથી બેટરીથી ચાલતી આધુનિક સાયકલ બનાવી

ધોરાજીની આદર્શ સ્કૂલના વિદ્યાથીર્ર્એ કોઠાસુઝથી બેટરીથી ચાલતી આધુનિક સાયકલ બનાવી

ધોરાજીના આદર્શ સ્કૂલમા નવમાં ધોરણમાં અભ્યાસ કરતો ચવાડીયા અંશ વાસુ એ આદર્શ સ્કૂલમા અટલ લેબના માધ્યમ થી અને પોતાની કોઠાસૂઝ મુજબ એક ઈલેક્ટ્રીક બેટરી થી ચાલતી આધુનિક સાયકલ બનાવવામા આવી કહેવાય છે કે મન હોય...

07 December 2023 11:57 AM
ઉપલેટામાં હોમગાર્ડ ડેની ઉજવણી

ઉપલેટામાં હોમગાર્ડ ડેની ઉજવણી

ઉપલેટા હોમગાર્ડ યુનીટના સભ્યોએ 6 ડીસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરેલ હતી જેમાં શહેરમાં માર્ચપાસ્ટ કરી હતી અને તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સાફ સફાઈ કરેલ હતી. જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જ...

07 December 2023 11:56 AM
ઉપલેટાની સેન્ટમેરી સ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

ઉપલેટાની સેન્ટમેરી સ્કૂલમાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા તા.7 ઉપલેટાની સેન્ટમેરી સ્કુલ શહેરમાં આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા કેએલઓએસ ઈએકસ પીઓ ટુકે 23 પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં મુખ્ય અતિથિ તરીકે જે.એમ. માંગરોલી...

07 December 2023 11:50 AM
ધોરાજીમાં આગેવાનો દ્વારા ડો.આંબેડકરને અંજલી

ધોરાજીમાં આગેવાનો દ્વારા ડો.આંબેડકરને અંજલી

ધોરાજીના મેઘવાળ સમાજના આગેવાનોએ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંજલી અર્પીત કરી હતી. તે તસ્વીર ઝલક (તસ્વીર: સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)...

07 December 2023 11:45 AM
ધોરાજી એસ.ટી. ડેપો ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન

ધોરાજી એસ.ટી. ડેપો ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન

ધોરાજી એસટી ડેપો ખાતે આંબેડકરજીના મહા પરિનિર્વાણ દિવસે બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતીમાને ડેપોના મેનેજર પુરીબેન ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા સારીબડાભાઈ તથા ડેપો પરીવાર દ્વારા પુષ્પાંજલ...

07 December 2023 11:34 AM
ધોરાજીમાં મેઘવાળ સમાજ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ધોરાજીમાં મેઘવાળ સમાજ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ

ધોરાજી,તા.7ડો. ભારતીય બંધારણ ના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ડો.બાબાસાહેબ આંબેડકર ની 67 મી પુણ્યતિથી એ ધોરાજી ના મેઘવાળ સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અને શ્ર...

06 December 2023 01:59 PM
વતન છોડીને રોજી રોટીની તલાશમાં

વતન છોડીને રોજી રોટીની તલાશમાં

(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)માણસને પોતાના પરિવારને નિભાવા માટે મહેનત કરવી પડે છે અને પોતાનું વતન ઘર ગામ છોડીને અન્ય જગ્યાએ કામ કરવા જવું પડે છે. આવા જ પરિવારની મહિલા પોતાના પરિવાર સાથે મંઝીલની તલા...

06 December 2023 12:49 PM
ધોરાજીમાં મહિલા અને બાળકને નવજીવન આપતા ડો.અનિરૂધ્ધ-ડો.મીતલ ચાવડા

ધોરાજીમાં મહિલા અને બાળકને નવજીવન આપતા ડો.અનિરૂધ્ધ-ડો.મીતલ ચાવડા

ધોરાજી તા.6 ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ અદ્રૈત હોસ્પીટલ ખાતે ધોરાજીની એક મહીલાને 10 વર્ષથી સંતાન સુખ પ્રાપ્ત ન થતું બાદમાં મહીલાને પ્રસુતીની પીડા બાદ ધોરાજીની અદ્રૈત હોસ્પીટલ ખાતે સારવારમાં લવાયેલ આ મ...

Advertisement
Advertisement