ધોરાજી,તા.8ધોરાજીના નવા બસ સ્ટેશન પાસે રહેતા ગોકુલ પરોઠા વાળા મનસુખભાઈ ગોરધનભાઈ કાલરીયા નું અવસાન થતાં પરિવારજનોએ માનવસેવા યુવક મંડળના ધર્મેન્દ્ર બાબરીયા અને સાગર સોલંકી ને ચક્ષુદાન અંગે જાણ કરાતા સરક...
રાજકોટ, તા.8જેતપુરમાંથી વધુ એક વાર બાળમજૂરી કરાવાતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યાંથી 26 બાળમજૂરને મુક્ત કરાવાયા છે.એનજીઓએ સમાજ સુરક્ષાના અધિકારીઓ અને પોલીસને સાથે રાખી સાડી પ્રિન્ટિંગના કારખાનાઓમા...
ઉપલેટા તા.8 ઉપલેટા નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના પૂર્વ વાઈસ ચેરમેન અને જુદી જુદી રાજકીય સામાજીક શૈક્ષણીક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા અને બહોળુ મીત્ર વર્તુળ ધરાવતા રાજકોટ જીલ્લા ભાજપ કારોબારીના સદસ...
ઉપલેટા તા.8 ડુમિયાણીના વ્રજભૂમિ આશ્રમ ખાતે કેન્સર જાગૃતિ તેમજ જીવનમાં સફળતા મેળવવાની ચાવી વિશે એક સેમીનારનું આયોજન થયું હતું જેમાં કેન્સર નિષ્ણાત અમેરીકા સ્થિત ડોકટરોનું ગ્રુપ જેમાં ડો. ભાણજીભાઈ કુંડા...
(ધર્મેન્દ્ર બાબરીયા) ધોરાજી, તા. 8ધોરાજી ખાતે રાજાશાહી વખતનું આધુનિક રેલવે સ્ટેશન છે પણ પૂરતા પ્રમાણમાં ટ્રેનો નથી.ધોરાજી આઝાદીને 76 વર્ષ વીતવા છતાં ધોરાજી જામકંડોરણા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોને ...
(ધર્મેન્દ્ર બાબરીયા / ભોલાભાઇ સોલંકી) ધોરાજી, તા. 8ઘોરાજી થીલાસ્ટ વિઝન બોમ્બે ખાતે 7 થી 11 ડિસેમ્બર સુધી યોજનાર પ્લાસ્ટિક એક્ઝિબિશનની મુલાકાત લેવા માટે ધોરાજીમાંથી 70 પ્લાસ્ટિક ઉદ્યોગરો બે બસમાં બેસીન...
(ધર્મેન્દ્ર બાબરીયા / ભોલાભાઇ સોલંકી)ધોરાજી, તા. 8સુપેડીના લાલજીભાઈ રાઠોડનું દુ:ખદ અવસાન થતાં ચક્ષુદાન કરાયું માનવસેવા યુવક મંડળ અને સરકારી હોસ્પિટલને 208મું ચક્ષદાન મળ્યું સુપેડીના નાનજીભાઈ પ્રજાપતિન...
ધોરાજીના આદર્શ સ્કૂલમા નવમાં ધોરણમાં અભ્યાસ કરતો ચવાડીયા અંશ વાસુ એ આદર્શ સ્કૂલમા અટલ લેબના માધ્યમ થી અને પોતાની કોઠાસૂઝ મુજબ એક ઈલેક્ટ્રીક બેટરી થી ચાલતી આધુનિક સાયકલ બનાવવામા આવી કહેવાય છે કે મન હોય...
ઉપલેટા હોમગાર્ડ યુનીટના સભ્યોએ 6 ડીસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી કરેલ હતી જેમાં શહેરમાં માર્ચપાસ્ટ કરી હતી અને તાલુકા શાળા ગ્રાઉન્ડમાં સાફ સફાઈ કરેલ હતી. જેમાં બહોળી સંખ્યામાં હોમગાર્ડ જ...
(જગદીશ રાઠોડ દ્વારા)ઉપલેટા તા.7 ઉપલેટાની સેન્ટમેરી સ્કુલ શહેરમાં આચાર્ય શિક્ષકો વિદ્યાર્થીઓ દ્વારા કેએલઓએસ ઈએકસ પીઓ ટુકે 23 પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં મુખ્ય અતિથિ તરીકે જે.એમ. માંગરોલી...
ધોરાજીના મેઘવાળ સમાજના આગેવાનોએ બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અંજલી અર્પીત કરી હતી. તે તસ્વીર ઝલક (તસ્વીર: સાગર સોલંકી/ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)...
ધોરાજી એસટી ડેપો ખાતે આંબેડકરજીના મહા પરિનિર્વાણ દિવસે બાબા સાહેબ આંબેડકર સાહેબની પ્રતીમાને ડેપોના મેનેજર પુરીબેન ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા સારીબડાભાઈ તથા ડેપો પરીવાર દ્વારા પુષ્પાંજલ...
ધોરાજી,તા.7ડો. ભારતીય બંધારણ ના ઘડવૈયા અને વિશ્વ વિભૂતિ ડો.બાબાસાહેબ આંબેડકર ની 67 મી પુણ્યતિથી એ ધોરાજી ના મેઘવાળ સમાજ અને વિવિધ અગ્રણીઓ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ને પુષ્પાંજલિ અને શ્ર...
(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)માણસને પોતાના પરિવારને નિભાવા માટે મહેનત કરવી પડે છે અને પોતાનું વતન ઘર ગામ છોડીને અન્ય જગ્યાએ કામ કરવા જવું પડે છે. આવા જ પરિવારની મહિલા પોતાના પરિવાર સાથે મંઝીલની તલા...
ધોરાજી તા.6 ધોરાજીના સ્ટેશન રોડ પર આવેલ અદ્રૈત હોસ્પીટલ ખાતે ધોરાજીની એક મહીલાને 10 વર્ષથી સંતાન સુખ પ્રાપ્ત ન થતું બાદમાં મહીલાને પ્રસુતીની પીડા બાદ ધોરાજીની અદ્રૈત હોસ્પીટલ ખાતે સારવારમાં લવાયેલ આ મ...