Gondal News

18 November 2023 11:46 AM
ગોંડલના કમઢીયા ગામ પાસે એકટીવા સ્લીપ થતાં પાટીદળના વૃધ્ધનું મોત

ગોંડલના કમઢીયા ગામ પાસે એકટીવા સ્લીપ થતાં પાટીદળના વૃધ્ધનું મોત

રાજકોટ તા.18 ગોંડલના કમઢીયા ગામ પાસે એકટીવા સ્લીપ થતા ઘવાયેલ પાટીદળ ગામના વૃધ્ધ બાવનજીભાઈ લિલાનું મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના પાટીદળ ગામે રહેતા બાવનજીભાઈ લક્ષ...

17 November 2023 04:43 PM
ગોંડલનો એજાજ ઉર્ફે મામુ શાપર પાસેથી બે કિલો ગાંજા સાથે ઝડપાયો

ગોંડલનો એજાજ ઉર્ફે મામુ શાપર પાસેથી બે કિલો ગાંજા સાથે ઝડપાયો

♦ રૂરલ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા અને તેમની ટીમની કામગીરી : .હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઇ દાફડાની બાતમીરાજકોટ, તા.17રાજકોટ રૂરલ એસઓજીએ શાપર નજીક પારડી ઓવરબ...

17 November 2023 01:05 PM
ગોંડલ અક્ષર મંદિરે ચોપડા પૂજન-અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

ગોંડલ અક્ષર મંદિરે ચોપડા પૂજન-અન્નકૂટ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો

ગોંડલ, તા.17દિવાળીના પર્વ નિમિતે ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજની નિશ્રામાં ચોપડા પૂજન અતિ ધામધૂમપૂર્વક કરવામાં આવ્યું. આ પ્રસંગે સમગ્ર મંદિર ને રંગબેરંગી રોશની થી શણગારવ...

17 November 2023 12:37 PM
ગોંડલમાં જમનાબા સાહેબની હવેલીમાં અન્નકોટદર્શન યોજાયા

ગોંડલમાં જમનાબા સાહેબની હવેલીમાં અન્નકોટદર્શન યોજાયા

ગોંડલના સ્ટેશન પ્લોટમાં આવેલી જમનાબા સાહેબની હવેલીમાં આ વર્ષમાં અન્નકોટ દર્શન યોજવામાં આવેલ હતાં.મુખ્યાજી રાકેશભાઈ ઠાકર અને મુખ્યાણીમાં હસ્મીતાબેન ઠાકર દ્વારા અન્નકોટના દર્શન ખુલ્લા મુકેલ હતાં ભાવીકો ...

17 November 2023 12:05 PM
ગોંડલમાં સુન્ની મુસ્લિમ સમાજની સમુહશાદી યોજાઈ

ગોંડલમાં સુન્ની મુસ્લિમ સમાજની સમુહશાદી યોજાઈ

(લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર,તા.17વાંકાનેર શહેર ખાતે હ.ખ્વાજા ગરીબ નવાઝ ક્રિએટિવ યંગ ગ્રુપ દ્વારા સાતમા સુન્ની મુસ્લિમ સમાજની સમૂહ શાદીમાં અગીયાર જેટલા દુલ્હા-દુલ્હનો નિકાહ સાથે લગ્નગ્રંથિથી જોડાય...

17 November 2023 12:00 PM
મહંત સ્વામીના હસ્તે અબુધાબીમાં નિર્માણ પામનાર અક્ષરમંદિરનું ખાતમુર્હૂત: કળશ-ધ્વજા દંડનું પૂજન કરાયું

મહંત સ્વામીના હસ્તે અબુધાબીમાં નિર્માણ પામનાર અક્ષરમંદિરનું ખાતમુર્હૂત: કળશ-ધ્વજા દંડનું પૂજન કરાયું

♦ ગોંડલમાં 23 દિવસના રોકાણ બાદ મહંત સ્વામી હેલીકોપ્ટર મારફતે બોચાસણવાસી અક્ષરમંદિર જવા રવાનાગોંડલ,તા.17ગોંડલના સુપ્રસિદ્ધ અક્ષર મંદિરે બીએપીએસના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની તા. 24-10-2023ના ર...

17 November 2023 11:50 AM
ગોંડલમાં અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા ગરીબોને મીઠાઈ-ફરસાણનું વિતરણ

ગોંડલમાં અક્ષય ભારતી મિત્ર મંડળ દ્વારા ગરીબોને મીઠાઈ-ફરસાણનું વિતરણ

ગોંડલ,તા.17અક્ષય ભરતી મિત્ર મંડળ દ્વારા ગરીબ જરૂરિયાતમંદ પરિવાર તથા વિધવા મહિલાઓને મીઠાઈ ફરસાણ તથા ખીચડી ખજુર સહિતની સામગ્રીની 100 જેટલી કીટ તૈયાર કરીને વિતરણ કરવામાં આવ્યું હતું. અક્ષય ભારતી મિત્ર મં...

17 November 2023 11:48 AM
ગોંડલમાં હનુમાનજીની વિશાળ રંગોળી બનાવાઇ

ગોંડલમાં હનુમાનજીની વિશાળ રંગોળી બનાવાઇ

ગોંડલ, તા.17ગોડલમાં કષ્ટભંજન હનુમાનની વિશાળકાય રંગોળી બનાવવામાં આવી છે. 8 ફૂટ પોહળાઈ અને 13 ફૂટ લંબાઈ ધરાવતી કષ્ટભંજન હનુમાનજી મહારાજની રંગોળી 22 કિગ્રા કલરથી બનવવામાં આવી છે. જ્યોતિ સાટોડિયા અને પૂજા...

17 November 2023 11:38 AM
ગોંડલનો એજાજ ઉર્ફે મામુ શાપર પાસેથી બે કિલો ગાંજા સાથે ઝડપાયો

ગોંડલનો એજાજ ઉર્ફે મામુ શાપર પાસેથી બે કિલો ગાંજા સાથે ઝડપાયો

♦ રૂરલ એસઓજી ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા અને તેમની ટીમની કામગીરી : .હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઇ દાફડાની બાતમીરાજકોટ, તા.17રાજકોટ રૂરલ એસઓજીએ શાપર નજીક પારડી ઓવરબ...

17 November 2023 11:36 AM
દિવાળી તહેવાર નિમિતે ગોંડલના 50 બ્રહ્મ પરિવારજનોને મીઠાઈ, ફરસાણ અને ટુવાલ  ભેટ આપવામાં આવ્યા

દિવાળી તહેવાર નિમિતે ગોંડલના 50 બ્રહ્મ પરિવારજનોને મીઠાઈ, ફરસાણ અને ટુવાલ ભેટ આપવામાં આવ્યા

મુળ ગોંડલ તાલુકાના શિવરાજગઢના વતની હાલ રાજકોટ રસિકભાઈ ગોંડલીયા અને ગોંડલીયા પરિવાર તરફથી દીપાવલીના પવિત્ર તહેવાર નિમિતે સમાજસેવી હિતેશભાઈ દવેના સક્રિય સહકારથી ગોંડલના સમસ્ત બ્રહ્મસમાજના જરૂરિયાતમંદ 50...

11 November 2023 01:00 PM
ઘોઘાવદરમાં સંતદાસી જીવણ સાહેબનો પુણ્યતિથિ ઉત્સવ ઉજવાશે

ઘોઘાવદરમાં સંતદાસી જીવણ સાહેબનો પુણ્યતિથિ ઉત્સવ ઉજવાશે

(અશોક જોષી દ્વારા) ગોંડલ,તા.11ઘોઘાવદરની સંત દાસી જીવણ સાહેબની જગ્યામાં સંત દાસી જીવણ સાહેબનો 274મો પુણ્યતિથિ ઉત્સવ ઉજવવામાં આવનાર છે. જેમાંના 14ને મંગળવારનેજા રોહણ બપોરે 4 વાગ્યે સંતોના સામૈયા અને આરત...

11 November 2023 12:41 PM
ગોંડલના બંન્ને પુલ ભારે વાહનો માટે બંધ કરાતા એસ.ટી.ની 200 ટ્રીપોને અસર

ગોંડલના બંન્ને પુલ ભારે વાહનો માટે બંધ કરાતા એસ.ટી.ની 200 ટ્રીપોને અસર

(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ તા.11સ્વપ્નદ્ર્ષ્ટા મહારાજા સર ભગવતસિહ ના અણમોલ નજરાણાં સમા ગોંડલ ના બન્ને પુલ જર્જરીત બન્યાનું ટાંકી હાઇકોર્ટ દ્વારા ભારે વાહનો ની અવરજવર પર પાબંદીનો આદેશ અપાયાનાં પગલે નગર પ...

11 November 2023 11:44 AM
ગોંડલમાં આંગણવાડીના કુપોષિત બાળકો માટે સુખડીનું વિતરણ

ગોંડલમાં આંગણવાડીના કુપોષિત બાળકો માટે સુખડીનું વિતરણ

ગોંડલ,તા.111008 ગુરુદેવ શ્રી હરિચરણદાસજી મહારાજની પૂર્ણ કદની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી અન્વયે શ્રી અશોકભાઈ હરિભાઈ પારેખ અને લોહાણા અગ્રણી પ્રહલાદભાઈ પારેખ પરિવાર તરફથી સમાજસેવી હિતેશભાઈ દવેના સ...

10 November 2023 03:57 PM
ગોંડલના જર્જરીત પુલ મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ: કલેકટરના સોગંદનામા સામે નારાજગી, તા.29 સુધીમાં નવું સોંગદનામુ દાખલ : તાકિદ

ગોંડલના જર્જરીત પુલ મુદ્દે હાઇકોર્ટ આકરા પાણીએ: કલેકટરના સોગંદનામા સામે નારાજગી, તા.29 સુધીમાં નવું સોંગદનામુ દાખલ : તાકિદ

ગોંડલમાં રાજાશાહી વખતમાં જર્જરીત પુલ ગમે તે સમયે ધરાશાયી થાય તે પૂર્વે તેના પરનો વાહન વ્યવહાર અને લોકોની અવર જવર અટકાવવાના આદેશમાં યોગ્ય અમલ ન થતાં આજે ગુજરાત હાઇકોર્ટે આ મુદે આકરુ વલણ લીધું હતું. અને...

10 November 2023 12:01 PM
ગોંડલના સડકપીપળીયામાં કાલે ઉર્ષ શરીફ ઉજવાશે

ગોંડલના સડકપીપળીયામાં કાલે ઉર્ષ શરીફ ઉજવાશે

ગોંડલ,તા.10ગોંડલ તાલુકાના સડક પીપળીયામાં ટોલનાકા પાસે આવેલ હજરત ગેબનશા પીરની દરગાહ ખાતે આવતીકાલે તા.11ને શનિવારે ઉર્ષ ઉજવાશે.આ પ્રસંગે બાપરે 3 કલાકે સંદલ શરીફ બાદ સાંજે 5 કલાકે મિલાદ શરીફ રાખવામાં આવે...

Advertisement
Advertisement