ગોંડલ, તા. 9ગોંડલના અગ્રણી, શ્યામવાડીના પ્રમુખ, ગુજરાત પ્રદેશ ગુર્જર ક્ષત્રીય કડીયા સમાજ ના પ્રમુખ તથા ગોંડલ જાહેરજીવન ના અગ્રણી અશોકભાઈ રાઠોડનો આજે જન્મદિવસ છે.શહેર ની અનેક સામાજિક સંસ્થાઓ સાથે સંકળા...
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.8ગોંડલના અધ્યતન એવા ભગવતસિહજી ટાઉનહોલમા તૈયાર કરાયેલા મહારાજા ભગવતસિહજીના વિશાળ ચિત્રનું અનાવરણ વર્તમાન રાજવી હીમાંશુસિહજીનાં હસ્તે થયુ હતુ.શહેરની મધ્યમાં આવેલા ટાઉનહોલ હોલ...
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.8 : ગોંડલના અધ્યતન એવા ભગવતસિહજી ટાઉનહોલમા તૈયાર કરાયેલા મહારાજા ભગવતસિહજીના વિશાળ ચિત્રનું અનાવરણ વર્તમાન રાજવી હીમાંશુસિહજીનાં હસ્તે થયુ હતુ. શહેરની મધ્યમાં આવેલા ટાઉનહોલ...
રાજકોટ. તા.8 : રાજકોટ ગ્રામ્યમાં બે પરિણીતાને ત્રાસની ફરિયાદ નોંધાયાનું સામે આવ્યું હતું. જેમાં ગોંડલમાં પતિ અન્ય યુવતી સાથે રહેવા લાગી ઝઘડો કરતાં પત્ની ગોંડલ રહેતાં માવતરના ઘરે ચાલી ગઈ હતી. જ્યારે ધો...
♦ ધોરાજીમાં પતિ નશામાં જ ધુત રહેતો હોવાથી અંતે કંટાળી પરિણીતા પુત્ર સાથે માવતર જતી રહી: બંને પરિણીતા માવતરે રિસામણે ચાલી ગઈ: ગોંડલ અને ભાયાવદર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરીરાજકોટ. તા.8રાજકોટ ગ્...
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.7ગોંડલ ખાતે મહારાજા સર ભગવતસિંહજી દ્વારા ગોંડલી નદી પર એક સદી પહેલા બે પુલનું નિર્માણ કરી આપવામાં આવ્યું હોય જે છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરીત થઈ રહ્યા હોય સુરક્ષા હેત...
રાજકોટ તા.7 ગોંડલના માર્કેટીંગ યાર્ડ પાસે ટ્રકની ઠોકરે રોડ ક્રોસ કરી રહેલા જુનાગઢના દેવીપૂજક યુવકનું કમકમાટીભયુર્ં મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.બનાવની પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢના મજેવડી દ...
માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્ર ને જીવન મંત્ર બનાવી સેવા ની અખંડ જ્યોત પ્રગટાવનાર પ. પૂજ્ય હરિચરણદાસજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પુર્ણાહુતી ના દિવસે સવારે પૂજ્ય હરિચરણદાસજી મહારાજની મૂર્તિ સ્...
ગોંડલ રામજી મંદિર ખાતે 108 કુંડી મહાયજ્ઞ તથા પૂ.1008 મહામંડલેશ્ર્વર શ્રી હરીચરણદાસજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે નીકળેલી હતી. શોભાયાત્રામાં ભાવીકો જોડાયેલા હતા અને ઠેર ઠેર સ્વાગત કરેલ હ...
(જીતેન્દ્ર આચાર્ય)ગોંડલ, તા. 6ગોંડલના રાજાશાહી સમય ના હોસ્પિટલ તરફ જતા અને પાંજરાપોળ થી ઘોઘાવદર મોવિયા ના માર્ગ ને જોડતા બન્ને હેરિટેઝ પુલ જર્જરીત હોય હાઇકોર્ટમાં કોંગ્રેસ ના યતિષભાઈ દેસાઈ એ કરેલી જાહ...
ગોંડલ,તા.6ભારતએ ખેતી પ્રધાન દેશ છે, ત્યારે ગોંડલના પ્રગતીશીલ ખેડુતો કઈક ને કઈક નવા નવા પ્રયોગો દ્વારા ખેતી કરી ખેતી ક્ષેત્રે આગવી નામના મેળવી રહ્યા છે, જેમાં ગોંડલના યુવા પ્રગતીશીલ ખેડુત બ્રિજેશભાઈ ભી...
ગોંડલ રામજી મંદિર ખાતે આજે શ્રી હરિચરણદાસજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા અનેરા ધર્મોલ્લાસ સાથે સંપન્ન થઈ છે પૂ.શ્રી હરિચરણદાસજી મહારાજની મૂર્તિ પ્રતિષ્ઠામાં હનુમંત પીઠાધીશ ઋષિકેશના ડોકટર સ્વામી શ્રી રા...
રાજકોટ,તા. 4 : રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાનું પાટીદડ ગામ "દીકરી ગામ” તરીકે જાહેર કરાયું છે. આ તકે ગામની સમરસ બાલિકા પંચાયતના સરપંચ કુમારી જલ્પા અઘેરાએ ગામમાં દીકરીના શિક્ષણ, કૂપોષણ, આરોગ્ય સહિત...
રાજકોટ,તા.4 : ભારત સરકાર પુરસ્કૃત તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત "બેટી બચાવો બેટી પઢાવો" યોજના અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા કલેક્ટર પ્ર...
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.4ગોંડલમાં નવજાત શિશુની સારવાર માટે રાજકોટ દોડવુ પડતુ હતુ.ત્યારે ગોંડલ ને જિલ્લા કલેક્ટર તથા રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓ સાથે દશ બેડના શિશુ કેર યુનિટની ભેટ મળી છે.સિવિ...