ગોંડલ,તા.28દાહોદ જીલ્લાના રોઝમ ગામે 12 મીટર ઉંચી પાણીના ટાંકાના નીચેના સ્લેબના બાંધકામ દરમ્યાન ટાંકાનો નીચેનો સ્લેબ પડાતા ઘટના સ્થળે બે મજુરોનાં મૃત્યુ થયેલ અને સારવાર દરમ્યાન બે મજુરોના મૃત્યુ થ...
(સાગર સોલંકી/ધર્મેન્દ્ર બાબરીયા)ધોરાજી, તા. 27ગોંડલ ખાતે ઉજીબેન લવજીભાઇ ધડુક ક્ધયા વિદ્યાલય તથા જે.એમ.લેઉઆ પટેલ ક્ધયા છાત્રાલય દ્વારા આયોજીત રાસ ગરબા ઉત્સવમાં સાંસદ રમેશભાઇ ધડુકે હાજરી આપી બાળાઓને પ્ર...
ગોંડલ, તા.27 : ગોંડલ નગરપાલિકા સંચાલિત નંદીધરમાં આખલાઓના અચાનક મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો થતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી ત્યારે આખલાના મોતનો વિડિયો વાઈરલ થતાં પાલિકા તંત્રમાં ...
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ,તા.27મૂળ ગોંડલના અને પેઢીઓથી જામકંડોરણના વતની બનેલા આશાસ્પદ એન્જિનિયર યુવાન ગોંડલ પાસે કંપનીમાં ફરજ પૂરી કરી ઘરે પરત કરી રહ્યા હતા ત્યારે મેવાસા જેતપુર નજીક બળદ સાથે બાઈક અથડા...
ગોંડલ,તા.27નવરાત્રી મહોત્સવમાં ગોંડલ ગરબી ની બાળાઓને શૈક્ષણિક કીટ ભેટ આપવામાં આવી.પવિત્ર નવરાત્રી મહોત્સવ ના પાવન પર્વ પર ગોંડલની સૈનિક સોસાયટી માં નાની મોટી બાળાઓની ગરબી માં શિક્ષણ અને અભ્યાસ ને પ્રો...
(જીતેન્દ્ર આચાર્ય) ગોંડલ, તા.26 : ગોંડલ નાં સંસ્કૃતી સર્જક અને સ્વપ્નદ્રષ્ટા રાજવી સર ભગવતસિહજીની 158મી જન્મજયંતિની નગરપાલીકા તથા નગરજનો દ્વારા માનભેર ઉજવણી કરાઇ હતી. કોલેજચોક ભગવત ગાર્ડન ખાતે મહારાજા...
ગોંડલ તા. 26ગોંડલના ઘોઘાવદર નજીક કાર રોડ પરથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાતા કાર મા બેઠેલા સુરત નવસારી ના ચાર મિત્રો ને ગંભીર ઇજા પહોંચતા ગોંડલની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. આ અંગે પ્રાપ્ત વ...
ગોંડલ, તા.26અત્રેના સુપ્રસિદ્ધ શ્રી અક્ષર મંદિરે બી. એ. પી. એસ. ના વડા પૂજ્ય મહંત સ્વામી મહારાજની પધરામણી થઈ ચૂકી છે. દશેરાના સપરમાં દિવસે સંતો - ભક્તોએ અતિ ધામધૂમપૂર્વક મહંતસ્વામીનું અક્ષર મંદિર ખાતે...
ગોંડલ,તા.26દશેરાના પવિત્ર દિવસે શ્રી બ્રહ્મસેવા ટ્રસ્ટ ગોંડલ દ્વારા 101 આર્થિક નબળા બ્રહ્મ પરિવારો ને અન્નપુર્ણા જોળી ( રાશન કીટ) આપવામાં આવેલ હતી જેમાં શ્રી રામજી મંદિર ગોંડલ દ્વારા પરમ પૂજ્ય શ્રી જે...
ગોંડલ,તા.26ગોંડલ નાનીબજાર આર્ય શેરીમાં સર ભગવતસિંહજી એ ગરબી ભેટ આપી ને નવરાત્રી નો પ્રારંભ કરાવ્યો હતો રાજ તરફ થી દિવેલ મોકલવામાં આવતું એ સમયે મહારાજા પણ દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવતા હતા આજે પણ આ ગ...
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.25 : દશેરાના સપરમા દિવસે ગોંડલના શ્રી અક્ષર મંદિર ખાતે પ.પૂ. મહંત સ્વામી મહારાજ પધાર્યા છે. અમેરિકા ખાતે રોબિન્સવિલ શહેરમાં અક્ષરધામ મહામંદિરનું લોકાર્પણ કરીને મહંતસ...
ગોંડલ,તા.25 : ત્રીપલ સવારીમાં રાજકોટ આવી રહેલી બાઇક રિબડા ચોકડી નજીક સ્લીપ ખાઈ જતા ત્રણેય મિત્રોને શરીરે મોઢે ઇજા થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.ઘવાયેલાઓમાં ગોંડલના ભગવતપરા વિસ્તારમાં રહેતા ...
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. 24તહેવાર ને ધ્યાનમાં લઈને અખાદ્ય પદાર્થો નું વેચાણ અટકાવવા માટે નગરપાલિકા ફૂડ શાખા ની ટીમ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરસાણ,ડેરી ફાર્મ, આઈસ્ક્રીમ પાર્લર, ખાણી પીણી ની ...
ગોંડલનાં સ્વપ્નદ્ષ્ટા અને સંસ્કૃતિ સર્જક મહારાજા સર ભગવતસિહજી ની 158મી જન્મજયંતિ નિમિતે નગરપાલિકા દ્વારા ભાવવંદનાનુ આયોજન કરાયુ હતુ.કોલેજ ચોક ભગવત ગાર્ડન મા મહારાજા ભગવતસિહજી ની પ્રતિમા એ વર્તમાન રાજવ...
(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.24ગોંડલ શહેર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તા.29 રવિવાર રાત્રે રિવર સાઇડ પેલેસ ખાતે બૃમ્હ રાસોત્સવ ‘થનગનાટ’ નુ આયોજન કરાયુ છે. બ્રહ્મ વિભુતિ પુ.ઘનશ્યામજ...