* અત્યાધુનિક કૅ ડી પી આરોગ્ય મંદિર ની ભેટ આપનાર ડો ભરત બોઘરા પર સંતો મંત્રીઓ સાંસદો ની હાજરીમાં લોકોએ રૂપિયાનો વરસાદ વર્ષાવ્યો તથા ધોધમાર અભિનંદન વર્ષા થઈ (નરેશ ચોહલીયા)જસદણ, તા.16જસદણના આટકોટ ખાતે નવ...
(નરેશ ચોહલીયા) જસદણ,તા.14જસદણના આટકોટમા સૌરાષ્ટ્રની શ્રેષ્ઠ સંસાધનો સાથે ગુણવત્તાયુક્ત સારવાર પ્રદાન કરવાના પ્રજાલક્ષી હેતુથી શરૂ થવા જઈ રહેલ કે.ડી.પરવાડીયા મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના લોકાર્પણ સંદર...
(નરેશ ચોહલીયા)જસદણ તા.14જસદણ સહિત સૌરાષ્ટ્રભરમાં પડી રહેલી અસહ્ય ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું પણ ટાળી રહ્યા છે. પરંતુ દર્દીઓને નાછૂટકે સારવાર મેળવવા માટે હોસ્પિટલોમાં જવું પડતું હ...
(નરેશ ચોહલીયા જસદણ), જસદણ,તા.13જસદણ સૌરાષ્ટ્ર-ગુજરાતના લોકગાયક લાલુભાઇ માલવીયા થોડા સમય પહેલા જસદણમાં આટકોટ રોડ પર આકાર પામી રહેલ ગુજરાતનુ સૌપ્રથમ સમસ્ત પાટીદાર શૈક્ષણિક ભવન ટ્રેનિંગ સેન્ટર ખાતે પધારે...
(નરેશ ચોહલીયા જસદણ) જસદણ,તા.12 જસદણ શહેરની મધ્યમાં આવેલ સરકારી હોસ્પિટલમાં આશરે ચાર માસથી સેવાસેતુ અંતર્ગત પ્રસંશનીય સેવાકાર્ય કરતા પલ હોસ્પિટલના ગાયનેક ડો. વિશાલ શર્મા તથા રામાણી સર્જીકલ હોસ્પિટલ ના ...
(નરેશ ચોહલીયા જસદણ) જસદણ,તા.12જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલ સિદ્ધાર્થ વિદ્યાભવનમાં તા. 1/5/2022 થી 31/5/2022 સુધી એક મહિના સુધી ટેલેન્ટ વર્કશોપ ચાલેછે જેમા બાળકોમા રહેલ વિવિધ ટેલેન્ટ સોધવા તેને પ્લેટ ...
* સમારોહમાં ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, સાંસદ, મંત્રીઓ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહેશે(નરેશ ચોહલીયા જસદણ) જસદણ,તા.11જસદણના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ સંચાલિત માતૃશ્ર...
(નરેશ ચોહલીયા) જસદણ,તા.9 : રાજકોટ જીલ્લાના છેવાડાના અને અતિ પછાત ગણાતા વિંછીયા તાલુકામાં શ્રમિકોને મનરેગા યોજના અંતર્ગત રોજગાર મળી રહ્યો છે. વિંછીયા તાલુકા ભોંયરા ગામે 100 શ્રમિકોને પોતાના ગામમાં...
જસદણમાં હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક હ. કાળુપીર દાદાનો ઉર્ષ મુબારક આગામી તા.11 અને 12 બુધવાર ગુરુવારના રોજ ઉજવાશે જે અંગે એકતા કમિટી દ્ધારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. હ. કાળુપીર દા...
(નરેશ ચોહલીયા) જસદણ તા.9રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન ભાવનાબેન બાવળીયા ઍ જસદણના પાટીદાર શૈક્ષણિક ભવન તથા રામેશ્વર વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી. જસદણ વિંછીયા ના પૂર્વ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ કેબિ...
નરેશ ચોહલીયાજસદણ,તા.9રાજકોટ જિલ્લાના છેવાડાના અને અતિ પછાત ગણાતા વિંછીયા પંથકમાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તમામ જળાશયો તળીયા ઝાટક થઈ જતા જળસંકટ વધશે તેવી ભીતિ સેવાઇ રહી છે. કારણ કે વિંછીયા પંથકના તમા...
(નરેશ ચોહલીયા જસદણ) જસદણના વિરનગર ગામે આવેલ નાલંદા સ્કૂલમાં વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ આંગણવાડી સંચાલિકા બહેનો મહેતા લલિતાબેન, ગોંડલીયા ગીતાબેન, સાવલીયા ભાવનાબેન અને હરિયાણી...
જસદણ સ્વામીનારાયણ મંદિરના પાટોત્સવ નિમિત્તે ચાલી રહેલી ભાગવત કથામાં સુન્ની મુસ્લિમ સમાજના ઇમરાનભાઇ ખીમાણી, શિરાજભાઈ ડાયાતર, યાકુબભાઈ વકીલ, રફિકભાઈ મતાલી,આરિફભાઈ ખીમાણી વિ. ઉપસ્થિત રહી કથા મંડપમાં કોમી...
(નરેશ ચોહલીયા) જસદણ,તા.7જસદણ શહેર ના નવા ડેપો પાસે કૈલાશ નગર માં આવેલ મુખ્ય સ્વામિનારાયણ મંદિર સંચાલિત અને સ્વામી ધર્મનંદન દાસજીના વડપણ હેઠળ કૈલાશ નગર માં મુખ્ય સ્વામિનારાયણ મંદિરની બાજુમાં પ્રેમવતી મ...
(નરેશ ચોહલીયા) જસદણ,તા.7જસદણ તાલુકાના આંબરડી ગામે કડુકા સમૂહલગ્ન સમિતિ દ્વારા 11 માં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 27 નવદંપતીએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. કડુકા સમૂહલગ્ન સમિતિ દ્વારા આ...