Jasdan News

09 June 2023 12:58 PM
જેતપુર એસબી લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા વારસદારને ચેક અર્પણ

જેતપુર એસબી લાઈફ ઈન્સ્યોરન્સ દ્વારા વારસદારને ચેક અર્પણ

જેતપુર એસબી લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા વારસદારને ચેક અર્પણ એસબી લાઈફ ઇન્સ્યોરન્સ દ્વારા ઘનશ્યામભાઈ હર્ષદભાઈ જોગી અવસાન થતા વારસદાર તેમના ધર્મપત્ની ભારતીબેન 75000000 ચેકનું જેતપુર શાખા બ્રાન્ચ મેનેજર સંજય...

09 June 2023 12:41 PM
પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે જસદણના ખેડૂત અગ્રણીની મુલાકાત

પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સાથે જસદણના ખેડૂત અગ્રણીની મુલાકાત

જસદણ,તા.9 : ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલની પૂર્વ નગર સેવક અને યાર્ડના પૂર્વ ડિરેક્ટર તથા જસદણ વિછીયાના જાગૃત પત્રકાર નરેશ ચોહલીયાઍ ખાસ શુભેચ્છા મુલાકાત લીધી જસદણ નગરપાલિકાના 108 તરીકેની છા...

09 June 2023 12:39 PM
વિંછીયાનાં સનાળી ગામે વીજ કરંટથી ખેડૂતનું મોત: ગામમાં ગમગીની છવાઈ

વિંછીયાનાં સનાળી ગામે વીજ કરંટથી ખેડૂતનું મોત: ગામમાં ગમગીની છવાઈ

(ધર્મેશ કલ્યાણી દ્વારા),જસદણ,તા.9 : વિછીયા તાલુકાના સનાળી ગામે પાણીની મોટર ચાલુ કરવા જતાં વીજ શોક લાગતા ખેડૂતનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.સનાળી ગામને ખેડૂત લાલજીભાઈ કરશનભાઇ ઝૂલાસણા (ઉ. વ. 6...

08 June 2023 05:18 PM
અગ્રણીઓની ગુફતેગુ

અગ્રણીઓની ગુફતેગુ

રાજકોટ તા.8 : આટકોટ ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, રાજકીય-સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કર્ણાટકના પૂર્વ રાજયપાલ અને ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળા પણ ઉપસ્થિત રહ્યા હત...

08 June 2023 04:59 PM
મહા-મેદની વચ્ચે આરોગ્ય સેવાના યજ્ઞમાં નવી કેન્સર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવા જાહેરાત

મહા-મેદની વચ્ચે આરોગ્ય સેવાના યજ્ઞમાં નવી કેન્સર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવા જાહેરાત

રાજકોટ: કેડીપી હોસ્પિટલમાં આરોગ્ય સેવાનો મહાયજ્ઞ કહી શકાય તેવી પ્રવૃત્તિ થઈ રહી છે. ગત રોજ હૃદયરોગ વિભાગનું ઉદ્ઘાટન થયું. એ સાથે ડો.ભરતભાઈ બોધરાએ જાહેરાત કરી હતી કે, આગામી સમયમાં કેડીપી હોસ્પિટલ ખાતે ...

08 June 2023 04:57 PM
‘બોઘરાજી તુસી છા ગયે’ સેલ્ફી લેવા પડાપડી

‘બોઘરાજી તુસી છા ગયે’ સેલ્ફી લેવા પડાપડી

રાજકોટ: કેડીપી હોસ્પિટલના હૃદયરોગ વિભાગના ઉદ્ઘાટન પ્રસંગે લાખોની માનવ મેદની ઉમટી પડી હતી. મુખ્યમંત્રીએ વિશાળ સભાને સંબોધી હતી. દરેક મહાનુભાવોના સંબોધનમાં ડો. ભરતભાઈ બોઘરાની ખુબ પ્રસંશા સાંભળવા મળી હતી...

08 June 2023 01:04 PM
ડો.ભરતભાઈ બોઘરાના પિતા ખોડાભાઈએ ઓડિયન્સમાં બેસીને જ કાર્યક્રમ માણ્યો

ડો.ભરતભાઈ બોઘરાના પિતા ખોડાભાઈએ ઓડિયન્સમાં બેસીને જ કાર્યક્રમ માણ્યો

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા. 8 : સામાન્ય રીતે કોઈ પણ રાજકીય નેતાના પરિવારજનો મોટા કાર્યક્રમમાં મંચ ઉપર અથવા તો કોઈ વિશિષ્ટ જગ્યાએ બેસીને કાર્યક્રમમાં હાજરી આપતા હોય છે અને કાર્યક્રમ માણતા હોય છે પરંતુ જસ...

08 June 2023 01:03 PM
મુખ્યમંત્રીએ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું, દર્દીઓને મળી ખબર-અંતર પુછયા

મુખ્યમંત્રીએ હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું, દર્દીઓને મળી ખબર-અંતર પુછયા

જસદણ,તા.8 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આટકોટની કે.ડી.પરવાડિયા મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં નવા બનેલા હૃદયરોગ વિભાગ(કેથલેબ) તથા બે નવા મોડયુલર ઓપરેશન થિયેટરનું લોકાર્પણ કર્યા બાદ મુખ્યમંત્રીએ...

08 June 2023 01:01 PM
સ્વ.બાબુભાઈ અસલાલીયા અને સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કરતા ડો.બોઘરા

સ્વ.બાબુભાઈ અસલાલીયા અને સ્વ.વિઠ્ઠલભાઈ રાદડીયાને યાદ કરતા ડો.બોઘરા

આ પ્રસંગે બોલતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલનું લોકાર્પણ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ કર્યું ત્યારે તેમની રૂબરૂમા...

08 June 2023 01:00 PM
સૌરાષ્ટ્રના સંતોની પાવન ઉપસ્થિતિ: પૂજયશ્રીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને આશીર્વાદરૂપે પુષ્પહાર પહેરાવ્યો

સૌરાષ્ટ્રના સંતોની પાવન ઉપસ્થિતિ: પૂજયશ્રીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈને આશીર્વાદરૂપે પુષ્પહાર પહેરાવ્યો

(ધર્મેશ કલ્યાણી-જસદણ) : કેડીપી હોસ્પિટલ- આટકોટના હૃદયરોગના વિભાગના ઉદ્ઘાટન પ્રસંગે સૌરાષ્ટ્રના સંતોની પાવન ઉપસ્થિતિ રહી હતી. પૂજયશ્રીઓએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને આશીર્વાદ રૂપે ફુલહાર અને ખેંસ પહ...

08 June 2023 12:49 PM
ગ્રામ પંચાયત વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનું ઉદાહરણ : ભુપેન્દ્રભાઈ પટેલ

ગ્રામ પંચાયત વિસ્તારમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસની રાજનીતિનું ઉદાહરણ : ભુપેન્દ્રભાઈ પટેલ

► આટકોટની કે.ડી. પરવાડિયા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગ અને બે ઓપરેશન થિયેટરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ રાજકોટ, તા.8 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે ...

08 June 2023 12:15 PM
જસદણન્યાય મંદિર ખાતે ન્યાયધીશ તથા વકીલો દ્વારા વૃક્ષારોપણ કરાયું

જસદણન્યાય મંદિર ખાતે ન્યાયધીશ તથા વકીલો દ્વારા વૃક્ષારોપણ કરાયું

(નરેશ ચોહલીયા) જસદણ,તા.8 : જસદણ ન્યાય મંદિર ખાતે ન્યાયધીસ તથા વકીલો દ્વારા વૃક્ષારોપણ કરાયુ હતુ જસદણ ન્યાયાલય ખાતે વિશ્વ પર્યાવરણ દિન " નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. જેમાં જસદણ ન્યાયાલયના પ્...

07 June 2023 12:32 PM
હરિહરાનંદ ગિરિ બાપુના આશીર્વાદ મેળવતા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા

હરિહરાનંદ ગિરિ બાપુના આશીર્વાદ મેળવતા કેબીનેટ મંત્રી કુંવરજી બાવળીયા

(નરેશ ચોહલીયા) જસદણ તા.7કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જસદણના ડુંગરપુર જગ્યાના મહંત હરિહરાનંદ ગીરીબાપુ ની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા. જસદણ શહેરના કમળાપુર રોડ ચુનારા વાડ પાસે આવેલ પ્રસિદ્ધ ડુંગરપુ...

07 June 2023 12:15 PM
જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

જસદણ પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(ધર્મેશ કલ્યાણી) જસદણ તા.7 : જસદણનાં પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર દ્વારા સોલ્યુશન ટુ પ્લાસ્ટીક પોલ્યુશન વિષય હેઠળ પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જસદણ અપ્રવા એનર્જી દ્વારા ચાલતા ‘આરોહણ પ્રોજેક્...

07 June 2023 11:19 AM
આટકોટમાં હૃદયરોગ વિભાગનું સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન : જાજરમાન કાર્યક્રમ

આટકોટમાં હૃદયરોગ વિભાગનું સાંજે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન : જાજરમાન કાર્યક્રમ

(ધર્મેશ કલ્યાણી દ્વારા)જસદણ, તા. 7 જસદણ તાલુકાના આટકોટ ખાતે રાજકોટ ભાવનગર હાઇવે ઉપર શ્રી પટેલ સેવા સમાજ સંચાલિત કે ડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આટકોટ ખાતે નવા બનેલા હૃદય રોગ વિભાગનું તથા બે...

Advertisement
Advertisement