ભુજ,તા.23 : ભુજ અંજાર વચ્ચેના રાજ્ય ધોરીમાર્ગને ચાર માર્ગીય બનાવવાનું કાર્ય નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ નિર્માણ કાર્ય શરૂ થયાના પ્રારંભથી આ માર્ગે ટ્રાફિકજામની સમસ્યા સર્જા...
ગાંધીધામ,તા.23 : કચ્છની વ્યવસાય નગરી ગાંધીધામમાં ચાલુ વર્ષે ત્રીજી આંગડિયા લૂંટની ઘટના બની છે. ગાંધીધામના જવાહર ચોક, ડી.બી.ઝેડ નોર્થ ખન્ના માર્કેટ રોડ પર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ નામની...
દહેજ, ભરૂચ: ગુજરાતમાં આદિમજૂથમાં સમાવિષ્ટ કોટવાલિયા સમાજના લોકો વાંસની કલાકૃતિ બનાવવામાં નિપુણતા ધરાવે છે. ભરૂચ જિલ્લાને નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામના એવાજ કારીગર વજીરભાઈ કોટવાલિયા પોતાના સમાજની વા...
સુરેન્દ્રનગર, તા.22 : ગત વર્ષે 21મી જુને ઝાલાવાડના લખતરમાં ચક્રવાતે ભારે વિનાશ સજર્યો હતો. આ ઘટનાને હજી ઝાલાવાડનો લોકો ભૂલ્યા નથી ત્યાં ગત મોડી સાંજે કચ્છના નાના રણમાં ચક્રવાતે રણને ધમરોળ્યું હતું. જે...
(ગનીકુમાર દ્વારા)ભચાઉ,તા.20 : ભચાઉ-વોંધના જંગલનું નિકંદન કરવામાં આવી રહ્યું હોય આ અંગે તત્કાલ પગલાં લેવાની માંગ સાથે કચ્છ ઉંટ ઉછેરક માલધારી સંગઠ્ઠન દ્વારા જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી છે. જેમાં જ...
ભચાઉ, તા.20 : દોઢ વર્ષ અગાઉ ચોબારીના માવજીભાઈ વરચંદની હત્યાના આરોપી પ્રવીણ રાજાણીને હાઇકોર્ટે આપેલ જામીન સુપ્રીમ કોર્ટે રદ કર્યા.ભચાઉ તાલુકાના ચોબારી ગામે માવજી ભુરાભાઈ વરચંદ નામના પ્રૌઢની ગોળી મારીને...
ભચાઉ તાલુકાના મોટી ચિરઈ ગામે રેલવે ફાટક પાસે એક ભંગારના વાડામાં આગ ભભૂકી ઉઠતા બાજુમાં 3 મકાનને પણ આગે ઝપેટમાં લઇ લધા હતાં. આ ઘટનાના પગલે ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ને આગ પર પાણીનો મારો ...
ભચાઉ તાલુકાના શિકારપુર અને કડોલ રણ વિસ્તારમાં વન્ય પ્રાણી સરક્ષણ તેમજ અભ્યારણમાં અવેધ રીતે મીઠાના કારખાનાઓમાં દબાણ દુર કરવા ભચાઉ SDM કચેરી ખાતે નીલ વિજોડા, ઈકબાલ શેખ, કમલેશ ચૌહાણ દ્વારા રજુઆત કરાઈ હતી...
ભુજ, તા. 17 : કચ્છમા મોડી રાત્રે 1.09 વાગ્યે 4.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે ત્યારે ભૂકંપનું કેન્દ્રબિંદુ ખાવડાથી 39 કિ.મી દુર નોર્થ ઈસ્ટ છે. આ પહેલા 11 એપ્રિલે કચ્છ બોર્ડર નજીક ભૂકંપનો આંચકો અનુભવાય...
♦ ગત વર્ષે આલિયાબાનુ 12મા ધોરણમાં સારા માર્કસે પાસ થતા વડાપ્રધાન મોદીએ ભરૂચમાં એક કાર્યક્રમમાં અભિનંદન આપી આગળ ભણવામાં મદદનુ વચન આપ્યુ હતુભરૂચ તા.16અહીંની છાત્રા આલિયાબાનુ પટેલે પોતાના એમબીબીએસ ...
ભૂજ તા.16 : કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના મોટી બાલાચોડ ગામે બહેનના લગ્નપ્રસંગે મોબાઈલ ચાલુ કરવા જતા વીજ શોક લાગતા 19 વર્ષીય યુવાનનુ અરેરાટીભર્યું મોત નીપજયુ હતુ. લગ્નપ્રસંગ દરમ્યાન નવવધુના સગા ભાઈનુ મ...
♦ હત્યારાઓને પકડવા ટીમો બનાવી સકંજામાં લેવા તજવીજ:હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધાયોઅંજાર, તા 15કચ્છના અંજારમાં બેવડી હત્યાનો બનાવ પ્રકાશમાં આવતા જ પોલીસ દોડતી થઈ છે.અંજારમાં ત્રણ બેટરીચોરોને ચોરી ...
♦ એક યુવાન ઘાયલ : અકસ્માત એટલો ભયંકર હતો કે એરબેગના ચિથરા ઉડી ગયા, કાર પડીકુ વળી ગઇભરૂચ, તા. 13રાજ્યના ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના રાયમા ગામ પાસે એક ક્ધટેનરમાં કાર અથડાતાં બે યુવાનોના સ્થળ પર ...
♦ શારદાપીઠના જગદગુરૂને વંદન કર્યા : પાટીદાર રત્નોના પરિશ્રમ અને શૌર્યથી વિશાળ સમુદાય ઉત્કર્ષના સાચા માર્ગે : મુખ્યમંત્રીનું પણ સંબોધન : પરસોતમભાઇ રૂપાલાની હાજરીભુજ, તા. 12વડાપ્રધાન નરેન્દ્રભાઈ મ...
રાજકોટ:તા 11 કચ્છ સૌરાષ્ટ્ર એચ આર ફોરમ રાજકોટ દ્વારા યુ.પી.એલ.યુનીવર્સીટી, અંકલેશ્ર્વરના સહયોગથી કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ (KSPC), ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે આગામી તા.21.05....