સુરત તા.23 સુરતમાં માંડવી પાસે એક જ પરિવારના 3 લોકો ડુબ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. માંડવી પાસે કાકરાપાર નહેરમાં 3 લોકો માતા, પુત્ર અને પુત્રવધુ ડુબ્યા હતા જેમાં શોધખોળ દરમ્યાન માતાનો મૃતદેહ મળ્યો ...
સુરત તા.23 : સુરતમાં માંડવી પાસે એક જ પરિવારના 3 લોકો ડુબ્યા હોવાનો મામલો સામે આવ્યો છે. માંડવી પાસે કાકરાપાર નહેરમાં 3 લોકો માતા, પુત્ર અને પુત્રવધુ ડુબ્યા હતા જેમાં શોધખોળ દરમ્યાન માતાનો મૃતદેહ મળ્ય...
સુરત: સ્થાનિક નાગરિક સંસ્થાના આરોગ્ય વિભાગ દ્વારા પિઝા હટ, ડોમિનોઝ અને લા-પિનોઝ જેવા પ્રખ્યાત પિઝા આઉટલેટ્સમાંથી એકત્ર કરાયેલ ચીઝ અને મેયોનેઝના નમૂનાઓ ફેઇલ ગયા હતા. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ ...
સુરત,તા.17સુરત આરટીઓની કાર અને ટુ વ્હીલરની નવી સીરીઝ અને પસંદગીના નંબરની હરાજીથી 49.51 લાખકની આવક થઇ હતી. ઇન્ચાર્જ આરટીઓ અધિકારી આકાશ પટેલે કારની નવી સીરીઝ ખુલ્લી મૂકી હતી નવી સીરીઝમાં કારની પસદગીનો ન...
સુરત: શહેરમાં માતા પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો બન્યો છે. મળતી જાણકારી અનુસાર, સુરતમાં ચાર વર્ષના બાળકના ગળામાં લોખંડનો બોલ્ટ ફસાયો હતો. સુરતના ડીંડોલી વિસ્તારમાં આ ઘટના બની હતી જેમાં ચાર વર્ષના નોભાન શ...
♦ પંખાની પાંખ માસુમ બાળકીને વાગતા ગંભીર ઇજાથી મોત થતા પરિવારમાં માતમ છવાયોસુરત, તા. 15લિંબાયત વિસ્તારમાં શનિવારના રોજ સવારે એક પિતા પોતાની ત્રણ માસની પુત્રીને રમાડી રહ્યા તે દરમિયાન તેમણે પુત્રી...
સુરત,તા.12 : સુરત શહેરમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોત થવાના કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાછે. સાથે સાથે શ્વાસ લેવાની તકલીફના કારણે પણ યુવાનોમાં મોતનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. નાની વયમા વધતા જતા હાર્ટએ...
સુરત તા.11સુરત ડાયમંડ એસોસીએશન ખાતે ગઈકાલે દુબઈના મલ્ટી કોમોડીટી સેન્ટરના પ્રતિનિધિમંડળ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રતિનિધિ મંડળ દ્વારા સુરતના હીરા ઉદ્યોગકારોને પોતાની ઓફિસ કોમો...
રાજકોટ,તા.11સુરતના કડોદરા વિસ્તારમાં ધો.12માં અભ્યાસ કરતા 19 વર્ષીય વિદ્યાર્થીએ ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરીણામની ચીંતામાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓના આત્મહત્યાના બનાવ વધી રહ્યા છે.ત્યાર...
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરતભાઇ રાઠોડની નિયુકિત કરી છે. આમ ફરી એક વખત ગુજરાતમાં ભાજપ સંગઠનમાં નવી નિયુકિતનો દૌર શરૂ થયો છે....
સુરત,તા.8સરદાર સરોવર નર્મદા બંધ ખાતે પ્રિમોન્સુન કામગીરી ચાલુ થઈ ગઈ છે. આ વર્ષે પણ સારા ચોમાસાની શકયતા એ નર્મદા બંધ પોતાની 138.68 મીટરની મહતમ સપાટી સુધી ભરવાનો હોવાથી નિગમ દ્વારા ગેટના સર્વિસિંગ માટેન...
રાજકોટ, તા.6જ્યારે સાત ફેરા ફરતા હોય ત્યારે પતિ-પત્ની સાત જન્મો સુધી એકબીજાનો સુખ-દુ:ખમાં સાથ આપવાના વાયદા કરતા હોય છે પરંતુ થોડા સમયમાં જ આ વાયદો હવામાં ઓગળી જતા હોવાના કિસ્સાઓ પણ પ્રકાશમાં આવી રહ્યા...
સુરતમાં અઠવાલાઈન્સ કોર્ટની બહાર આજે ધોળા દિવસે હત્યાના આરોપીની જ ઘાતકી હત્ય કરી નાખવામાં આવતા સનસનાટી મચી હતી. હત્યાના આરોપી શખ્સ પર ચારેક શખ્સો છરીથી તુટી પડયા હતા. આડેધડ ઘા ઝીંકીને નાસી ગયા હતા. ગંભ...
સુરત તા.5 : સુરત શહેરમાં વિહાર કરી રહેલા તેરાપંથના મહાતપસ્વી આચાર્ય મહાશ્રમણજીના 50માં દિક્ષા દિવસની આજે ઉજવણી કરવામાં આવી હતી. મહાશ્રમણજીએ 50માં દિક્ષા દિવસની ઉજવણી પ્રસંગે કહ્યું હતું કે મારા સહિત અ...
સુરત,તા.5સુરતમાં નોંધાયેલા 2700 કરોડની જીએસટી ઈનપૂટ ટેકસ ક્રેડીટ ચોરીનાં મસમોટા કૌભાંડનો મુખ્ય સુત્રધાર સુફિયાન પકડાઈ ગયો છે. સુરત પોલીસની ક્રાઈમ બ્રાંચના ઈકો સેલના હાથે તે ઝડપા ચુકયો છે.આ કેસમાં અગાઉ...