જામનગર તા.1:જામનગર સહિત સાત જિલ્લાઓમાં લૂંટ અને ચોરી સહિતના કૃત્યને અંજામ આપતી ટોળકીના ચાર શખ્સો સામે ગેંગ કેસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે એલસીબીએ ઇ- ગુજકોપમાં ગુનાહિત ઇતિહાસ અંગે સર્ચ કરીને ગુન્હો ન...
જામનગર તા.1: જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઈવ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન હાલારના બંને જિલ્લાઓમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને ગઈકાલે સતત બીજા દિવસે કલ્યાણપુર પંથકમાંથી 18....
જામનગર તા.1:જામનગર જિલ્લામાં અકસ્માતના બનાવમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે તેવામાં જામનગરની ભાગોળે શેખપાટના પાટીયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં જામનગરના યુવા ...
જામનગર તા.1:જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ અંગે અનેક ફરિયાદો ઉઠી રહી છે. આવી સ્થિતિ વચ્ચે કનસુમરા ગામે મકાન અને વખારને તોડી પાડી આડેધડ દબાણ ખડકી દેનાર સામે ફરિયાદ નોંધાય છે. કનસુમરા ગામના આરોપી જમીનમાં ...
જામનગર તા.1: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં ખેત મજૂરી કામ અર્થે આવેલી પરપ્રાંતિય શ્રમિક તરુણીએ પોતાના વતનમાં પરત જવું ન હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે...
જામનગર તા.1:જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી શાખામાં ફરજ બજાવતા કર્મચારીઓ વયમર્યાદાને કારણે નિવૃત્ત થતા હોય તેમનું જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીના અધ્યક્ષ સ્થાને કોન્ફરન્સ હોલ ખાતે વિદાય...
જામનગર તા.1: જામનગરમાં સૌરાષ્ટ્રનો એકમાત્ર ગરમ પાણીનો સ્વિમિંગ પુલ ક્રીકેટ બંગલા ગ્રાઉન્ડમાં કાર્યરત થયો છે. સ્પોર્ટસ ઓથીરીટી ઓફ ગુજરાત દ્વારા રૂ.6 કરોડના ખર્ચે ઓલ સીઝન ઇન્ડોર સ્વીમીંગ પુલ બે વર્ષના અ...
જામનગર તા.1: જિલ્લા તંત્રની સજ્જતા અને સતર્કતા ચકાસવા તેમજ કુદરતી આપદા વેળાએ લોકોને ત્વરિત મદદ મળી રહે તે માટે જામનગરની ડી.સી.સી. સ્કૂલ ખાતે ગઉછઋ તેમજ જિલ્લા વહિવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે મોકડ્રિલનું...
જામનગર તા.1: જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્રારા વર્ષ 2022-23નું બજેટ ગત વર્ષે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવ્યું હતું જેમાં જામનગર શહેરમાં જુદા જુદા વિકાસના કામો અંગેના અનેક સપના બતા...
જામનગર તા.1:જામનગર શહેરમા ઠંડીનું સામ્રાજ્ય છવાયું છે. આજે પણ ઠંડીનો ધ્રુજારો અનુભવાયો છે, . સાથો સાથ પવનની તીવ્રતામાં પણ વધારો થયો હોવાથી શહેરીજનો અને પશુ પક્ષીઓ થરથર કાપ્યા છે. જામનગર શહેરમાં ઠંડીનો...
જામનગર તા.1:જામનગરમાં ગાંધીનગર વિસ્તાર પાછળ છેલ્લા એક વર્ષથી કાર્યરત બનેલા કચરો બાળીને વિદ્યુત્ત ઉત્પન્ન કરવાના વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ સામે શરુઆતમાં જે તીવ્ર અવાજ, દુર્ગંધ અને ધુમાડા-રાખની ફરિયાદ ઉ...
જામનગર તા.1:જામનગર શહેરના સુભાષપાર્ક મેઈન રોડ પર આવેલ જલારામ ભંડાર નામની દુકાન બહાર રાખેલ એક લાખ ઉપરાંતની રકમ ભરેલા પર્સની ચોરી થયાની પોલીસ ફરિયાદ નોંધાય છે. વેપારીએ દુકાનનું શટર બંધ કરવા માટે રૂપિયા ...
જામનગર તા.1: હાલ જામનગર મહાનગરપાલીકા દ્વારા જામનગર પાલીકાના જુદાજુદા ટેકસોમાં વધારો કરવાનુ તેમજ નવા ત્રણ કર દરો વધારવા માટે સુચીત કરેલ છે. જેમાં ગ્રીનરી ચાર્જનો નવો ટેકસ ઉભો કરવામાં આવેલ છે. જેમાં રહે...
જામનગર તા.1: જામનગરમાં સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીમાં નવા 10 સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી એક્ટ, 2021ની કલમ- 15 (2) મુજબ બોર્ડ ઓફ ગવર્નન્સમાં હોદ્દાની રૂએ અત્યારે 9...
જામ ખંભાળિયા, તા.1 : ખંભાળિયાના વતની અને યુવાવસ્થાથી જ નેતૃત્વના ગુણો ધરાવતા પરિમલભાઈ ‘વોઇસ ઓફ સૌરાષ્ટ્ર’ તરીકે જાણીતા છે અને આજે પણ તેઓ સૌરાષ્ટ્રને લગતી સમસ્યાઓને સમયાંતરે વાચા આપે છે. જુ...