જામનગર તા.9જામનગર જિલ્લામાં પ્રાથમિક શાળામા ડ્રોપ આઉટ રેશિયો સરેરાશ 2. 60 ટકા નોંધાયો છે.જેમાં સૌથી વધુ છોકરાઓનો ડ્રોપ રેશિયો 2.98 ટકા છે. સૌથી વધુ ડ્રોપ આઉટ જામજોધપુર તાલુકામાં પ્રમાણ 2.90 ટકા નોંધાય...
જામનગર તા.9:કાલાવડના ભાયું ખાખરીયા ગામે વીજ કર્મચારીની ટીમ ઉપર વાડી માલિક પરિવારે હુમલો કર્યાની ઘટના સામે આવતા ચકચાર જાગી છે. વાડીમાં વીજપોલ નાખવા બાબતે માથાકૂટ કરી વાડી માલિક પરિવારે હુમલો કરી દેતા પ...
જાનમનગર તા.9: જામનગર યાર્ડમાં ગુરૂવારે જીવન જરૂરી જીરૂનો ભાવ રૂ.9045 બોલાયો હતો. સૌથી વધુ તલની 7078 મણ આવક થઇ હતી. એક દિવસમાં 171 ખેડૂત તલ વેંચવા આવ્યા હતાં. જામનગર માર્કેટ યાર્ડમાં ગુરૂવારે 358 ખેડૂત...
જામનગર તા.9: જામનગરમાં ચેક પરત કેસમાં અદાલતે પિતા-પુત્રને 2 વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. દંડ ન ભરે તો વધુ 1 મહિનાની સજા ફટકારી છે. રૂ.3 લાખની પરત ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા અદાલતમાં ફરિયાદ કરવ...
જામનગર તા.9:જામનગરના વિદ્યાર્થીની ઉપર દુષ્કર્મના ચકચારી કેસમાં ઝડપાયેલા આરોપી એવા પૂર્વ પ્રિન્સીપાલનો જેલમાંથી કબ્જો મેળવીને પોલીસ રાજકોટ ખાતે વોઇસ સ્પેકટ્રોગ્રાફી ટેસ્ટ કરાવવા માટે લઇ ગઇ હતી. જેમાં ભ...
જામનગર તા.9: જામનગરના બેડી નાકા નજીક આવેલ માધવ રેસ્ટોરન્ટના સંચાલક બને ભાઇઓ પર હુમલાની ઘટના સામે આવી હતી. રૂપિયાની લેતીદેતી મામલે ટોળાએ હિંચકારો હુમલો કરતા ગંભીર રીતે ઘાયલ થયેલા બંધુઓને તાબડતોબ સારવાર...
જામનગર મહાનગર પાલિકાની એસ્ટેટ શાખાએ બુધવારે રાત્રે ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સામેની કોર્પોરેશનની ભાડુતી દુકાનોના 20 દબાણરુપ ઓટલા દુર કર્યા હતા. શહેરના ખૂબ જ વ્યસ્ત ટ્રાફિકવાળા રોડ પર દુકાનો બહારના દબાણ...
જામનગરમાં અન્નપૂર્ણા ચોકડી નજીક વીસેક દિવસ પહેલા માર્ગ ઉપર લાઇન તુટી હોવાથી મરામત માટે મેઇન હોલ પાસે પોલીસ હસ્તકનું બેરીગેટ આડું મુકવામાં આવ્યું હતું જેથી કોઇ વાહન અકસ્માત ન થાય. આ કામગીરી પૂરી થયા ગઇ...
જામનગર તા.9: અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપરજોય સાયકલોનની જામનગર જિલ્લામાં નહિવત અસર થાય તેમજ જિલ્લામાં જાનમાલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર જામનગર દ્વારા તમામ આગોતરી તૈયારીઓ પૂર્...
(કુંજન રાડીયા)જામ ખંભાળિયા, તા.9ખંભાળિયા સહિત જિલ્લામાં હાલ વાવાઝોડાની પરિસ્થિતિ વચ્ચે દરિયામાં માછીમારી કરવા સામે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોય, તેમ છતાં આ હુકમને અવગણીને ખંભાળિયા તાલુકાના ...
જામ ખંભાળિયા, તા.9દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ તથા ખાણ ખનીજ વિભાગના સંયુક્ત સ્ટાફ દ્વારા ગત મે માસ દરમિયાન જુદી-જુદી ટીમ મારફતે હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન કલ્યાણપુર તાલુકામાંથી ચેકિંગ...
જામ ખંભાળિયા,તા.9રાજ્ય સરકાર દ્વારા આગામી રવિવાર તા. 11 જુનના રોજ સમગ્ર ગુજરાત રાજ્યની 37 મેડિકલ કોલેજો તેમજ અન્ય 14 સેન્ટરો ખાતે સી.પી.આર. (CPR ) ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ગુજરાત રાજ્...
♦ હિતેષને તેની પત્ની સંધ્યા સાથે ઝઘડો થયો હોય, ગત રોજ સંધ્યા તેના બે સંતાનોને લઈ રાજકોટ માવતરે આવી હોય, બાળકોને પરત લઈ જઈ આરોપીએ તેના મિત્રો સાથે મળી ગુનો આચર્યોરાજકોટ, તા.9જામનગરના હિતેષ ચાવડાએ...
જામનગર તા.9: જામનગરમાં 41 વર્ષીય હૃદયરોગના નિષ્ણાત તબીબનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું છે ત્યારે લોકોના હૃદય ધબકારા વધી જાય છે.જે કાર્ડિયોલિજીક તબીબ પોતાના ધબકારાને ઓળખી શક્યા નથી. આમ જોઈએ તો જામનગ...
જામનગર તા.9:સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ’ ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય તે મ...