જામનગર તા.24: જામનગરમાં બેડેશ્વર વિસ્તારમાં આવેલા મંડપ સર્વિર્સના ગોડાઉનમાં આગ લાગી હતી. ફાયરબ્રિગ્રેડની ટીમે ચાર ગાડીનું ફાયરીગ કરીને આગ ઉપર કાબુ મેળવાયો હતો. જો કે ત્યાં સુધીમાં ગોડાઉનમાં રહેલ મંડપ ...
જામનગર તા.24:જામનગર શહેરમાં કોરોના ની રફતાર પણ તેજ ગતિથી આગળ વધી છે, અને શહેરના એક કેટરર્સ, એક દુકાનદાર અને બે વિદ્યાર્થી સહિત છ વ્યક્તિના કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જોકે તમામને હોમ આઇશો લેશન માં ...
જામનગર તા.24: જામનગરના પંચવટી વિસ્તારમાં બે ટુ વ્હીલર સામસામે અથડાઇ પડતાં એક બાઇકના ચાલક પાન ના વેપારી નું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.આ અકસ્મ...
જામનગર તા.24: જામનગરમાં સોનલ નગર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ સાંગણપુર માયાણી નામના 60 વર્ષના બુઝુર્ગ કે જેઓને તાણ-આંચકી ની બીમારી હતી, અને ગઈકાલે રેલવેના પાટા તરફ જઇ રહ્યા હતા.જે દરમિયાન ટ્રેન સાથે અથડાઇ...
જામનગર તા.24:જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ગઈકાલે મેઘરાજાએ હેત વરસાવ્યું હતું, અને પરડવા ગામમાં ધોધમાર 3 ઈંચ વરસાદ વરસી ગયો છે. ઉપરાંત વાસજાળીયા માં 18 મી.મી., ફલ્લામાં 28 મી.મી, મોટી ગોપ માં પા...
જામનગર તા.24: જામનગર શહેર અને જિલ્લામાં એક સપ્તાહના વિરામ પછી બપોર બાદ ફરીથી મેઘરાજાની એન્ટ્રી થઇ છે, અને ધ્રોળમાં પોણો ઇંચ વરસાદ પડ્યા છે. જ્યારે જામનગર શહેર, જામજોધપુર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં વર...
જામનગર તા.24: જામનગર જિલ્લાના ધ્રોળ તેમજ કાલાવડ પંથકમાં ગઈકાલે તોફાની પવન સાથે પડેલા વરસાદને કારણે વીજ તંત્રને ભારે નુકસાન થયું છે. સૌપ્રથમ કાલાવડ તાલુકાના જસાપર પંથકમાં 220 કે.વી. નો જેટકોનો એક ટાવર ...
સહકાર સે સમૃદ્ધિ સેમિનાર નવી દિલ્હી ખાતે સહકાર તથા ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી છે ત્યારે ગુજરાતના સહકારી આગેવાન જ્યોતીન્દ્રભાઈ મહેતા જામનગર નવાનગર બેન્કના વા. ચેરમેન શ્રી...
જામનગર તા.ર4: ભાગ્યલક્ષ્મી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વ્રારા દરવર્ષની માફક આ વર્ષે પણ વિનામુલ્યે ફુલસ્કેપ ચોપડા અને નોટબુકનું વિતરણનો કાર્યક્રમ સંસ્થાના ચેરમેન ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુ...
જામનગર તા.24:લઘુમતિઓના કલ્યાણ માટે પ્રધાનમંત્રી દ્વારા રચવામાં આવેલ 15 મુદ્ા કાર્યક્રમના અમલિકરણ માટે જિલ્લાસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. તેમાં જામનગરની આ મહત્વની સમિતિમાં ત્રણ બિનસરકારી સભ્ય તર...
જામનગર તા.24: કેબિનેટ કક્ષાના કૃષિ, પશુપાલન અને ગૌ સંવર્ધનમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્થિતિમાં આજે જામનગર જિલ્લાના કનસુમરા ગામ ખાતે ફોરલેન સીસીરોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કનસુમરા ગામમાં...
જામનગર તા.24: 23મી જુનથી રાજ્યભરમાં ત્રિદિવસીય ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવશોત્સવ-2022-23 કાર્યક્રમની શરુઆત થઈ છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના લતીપુર ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મં...
જામનગર તા.24:આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર. પાટીલ. અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતુત્વમાં ભાજપના 182 કમળોની ભેટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ગુજરાતની જનતા આપશે તે...
જામનગર તા.24:જોડીયા તાલુકાની પીઠડ તાલુકા શાળામાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના રાજ્યમંત્રી શ્રી બ્રીજેશભાઈ મેરજાનાં અધ્યક્ષ સ્થાને ક્ધયા કેળવણી મહોત્સવ ...
ડો.કલ્પેશ એસ. મકવાણા , જામનગર જિલ્લા ના નામાંકિત બાળરોગ નિષ્ણાંત દ્વારા કુપોષણ નાબૂદી અભિયાન હેઠળ બાળકોના આરોગ્ય વિશે જાગ્રુતી લાવવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકો ને વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દ...