ખંભાળિયા,તા.3ખંભાળિયામાં રહેતા એક હોટલના સંચાલક એવા વિપ્ર યુવાનને 400 માણસના જમણવારનો ઓર્ડર આપી, કથિત રીતે બેંકમાં ચેક જમા કરાવીને તેમની પાસેથી રૂપિયા 1.27 લાખનું ઓનલાઈન પેમેન્ટ પરત મેળવી, વિશ્વાસઘાત ...
જામખંભાળિયા,તા.3દ્વારકા નજીકના કુરંગા પાસે આજરોજ વહેલી સવારે એક મોટરસાયકલ અકસ્માતમાં કલ્યાણપુર તાલુકાના લાંબા ગામના બે યુવાનોના કરુણ મૃત્યુ નીપજ્યા હતા.આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સુત્રો દ્વારા સાંપળેલી...
જામનગર તા.3:મસિતીયા ગામે વાડી વિસ્તારમા ધમધમતા જુગારધામ પર પોલીસે રેડ પાડી હતી. આ દરમિયાન પત્તા ટીંચતા પત્તા પ્રેમીઓને પોલીસે રોકડા રૂપિયા 16,580 ના મુદામાલ સાથે દબોચી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.પંચકોશી...
જામનગર તા.3:રેતી ચોરી માટે વર્ષોથી બદનામીનો માર ભોગવતા ધ્રોલ પંથકના પોલીસે મોડે મોડે પણ રેત માફિયાઓ સામે કાર્યવાહી હાથ ધરી છે. ધ્રોલ પોલીસે જાવિયા માનસર પંથકમાં ઉંડ નદીના પટમાંથી રેતી ચોરી કરતા ચાર વા...
જામનગર તા.3:જામનગર શહેર-જિલ્લામાં આધાર કાર્ડ કેન્દ્રો નિરાધાર બન્યા હોય તેવી સ્થિતિ પ્રર્વતી રહી છે. એજન્સીઓએ પગાર ન વધારતા કર્મચારીઓ કામગીરીથી અળગા રહેતા બે દિવસથી શહેર-જિલ્લાના 8 કેન્દ્રમાં આધારકાર્...
જામનગર તા.3:જામનગર સાઈકલિંગ ક્લબ એક સ્વૈચ્છિક જૂથ છે જે સંવિચાર થી સુનિયોજિત પણે પર્યાવરણ અને સ્વાસ્થ્ય ને લગતી વિવિધ ખેલ ની પ્રવૃર્તીનું આયોજન કરે છે, આવાં નિયોજન થી ઘણાં સાઇકલ સવારો 1200કિમી સુધી અવ...
જામનગર તા.3:ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12 ના સામાન્ય પ્રવાહના પરિણામમાં જામનગર આર્ય સમાજની ત્રણ દીકરીઓએ એ-2 ગ્રેડ સાથે શાળમાં નંબર મેળવીને શિક્ષણ જગતમાં ડંકો વગાડ્યો છે મહત્વની વાત એ છે કે આર...
જામનગર તા.3: 5 મી જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. એક સ્વચ્છ પર્યાવરમમાં એક સ્વસ્થ મનુષ્યનો વિકાસ થાય છે. પર્યાવરણને સ્વચ્છ રાખવું આપણી પ્રાથમિક જવાબદારી છે.પર્યાવરણની સીધી અસર આપણા જીવન પર પડે છે, પર...
જામનગર તા.3:રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી અને જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં જામનગર મહાનગર પાલિકાના સભાખંડમાં જામનગર મનપ...
જામનગર તા.3: જામનગર યાર્ડમાં એક દિવસમાં કુલ જણસમાં 30 ટકા તલની આવક થઈ હતી. 20 કીલો જીરૂનો ભાવ રૂ. 8580 બોલાયો હતો. મગફળી, અરેંડા, અજમાના પણ ઉંચા ભાવ બોલાયા હતાં.જામનગર યાર્ડમાં શુક્રવારે 379 ખેડૂત આવત...
જામનગર તા.3:જામનગર શહેરમાં હાલ સૌથી મોટા ઓવરબ્રીજનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે આ પહેલાં બનેલા દિગ્જામ સર્કલ ઓવરબ્રીજનું અંદાજે એક વર્ષ પહેલાં જ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ નવનિર્મિત ઓવરબ્રીજની ...
જામનગર તા.3:કાલાવડ તાલુકાના જામવાડી ગામ પાસે અકસ્માતની ઘટના સામે આવી હતી. જેમાં બાઈક અને છોટા હાથી વચ્ચે થયો હતો. આ દરમિયાન બાઈક ચાલક પંકજભાઈ ભંડેરી તથા પુષ્ટિબેન પંકજભાઈ ભંડેરી નામના પિતા પુત્રીને ગં...
જામનગર તા.3:જામનગર શહેર-જિલ્લામાં પોલીસે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર ધોસ બોલાવીને 29 દરોડા પાડીને દેશી દારૂ 789 લીટર અને દેશી દારૂ બનાવવાનો આથો 3051 લીટર અને સાધનો કબ્જે કર્યા છે. ર6 મહિલા સહિત 29 શખસો સામ...
જામનગર તા.3: જામનગર શહેરમાં શિવાજી મહારાજ સમિતિ દ્વારા ગઇકાલે હિન્દુ સામ્રાજ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે વિશાળ બાઈક રેલી સાથેની શોભાયાત્રા નીકળી હતી.. જેમાં જુદા જુદા હિન્દુ સંગઠનના 350 થી વધુ યુવાનો પોત...
જામનગર તા.3:જામનગરના હાપા, સિક્કા તથા કાલાવડ પંથકમાં વીજકંપનીએ કરેલા ચેકીંગમાં 68 જોડાણમાં ગેરરીતિ ઝડપાતા રૂ.29. 80 લાખના બીલ ફટકાર્યા હતાં. બે દિવસમાં જિલ્લામાંથી અડધા કરોડથી વધુની વીજચોરી પકડાઇ છે.જ...