જામનગર તા.6:જામનગર નજીકના કનસુમરા ગામે આકાર પામેલ એક ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં ખેડૂતોની જાણ બહાર જ જમીનના પ્લોટ પાડી વેચાણ ચાલુ કરી દેવામાં આવ્યું છે. જમીનના વારસાઈ હક માટે કોર્ટના દ્વારે ગયેલ આસામીને ખબર...
જામનગર,તા.6જામનગરની એક ખાનગી હાર્ટ હોસ્પિટલના સર્જન ડો.ગૌરવ ગાંધીનું આજે સવારે હૃદયરોગનો તિવ્ર હુમલો આવતા મૃત્યું નિપજ્યું હતું. હાર્ટ સર્જનના હાર્ટએટેકથી થયેલા મૃત્યુને પગલે જામનગરની તબીબી આલમમાં શોક...
(મનિશ ઘેલાણી) ભાણવડ, તા. 6 : ભાણવડમાં વસવાટ કરીને ઘણા સમયથી સામાજિક તેમજ રચનાત્મક પ્રવૃત્તિ દ્વારા યોગદાન આપતા ભીડભંજન મહાદેવ મંદિર ટ્રસ્ટનાં મહિલા અગ્રણી કિરણબેન તેમના જન્મદિવસની સમાજને પ્રેરણા મળે ત...
(ભરત ગોહેલ) જામજોધપુર, તા. 6 : જામજોધપુર શહેરમાં સસ્તા અનાજના ઘઉં, ચોખા વગેરેના ધુમ કાળાબજાર થઇ રહ્યા છે છતાં પુરવઠા કચેરીનું કહેવાતું તંત્ર પગલા લેવા નિષ્ફળ ગયું હોઇ તેવું લાગે છે. વધુમાં સસ્તા અનાજન...
ખંભાળિયા,તા.6 : દ્વારકા નજીકનો હાઈવે વધુ એક વખત રક્ત રંજિત થયો છે. અમદાવાદનો પરિવાર તેમની મોટરકાર લઈને દ્વારકાથી સોમનાથ તરફ જઈ રહ્યો હતો, ત્યારે ગઈકાલે તેમની કાર અકસ્માતગ્રસ્ત બની જતા અમદાવાદ ખાતે રહે...
કાલાવડ,તા.6આજે 35 દિવસ ઉનાળાનું વેકેશન પૂર્ણ થતાં જ જામનગર જીલ્લાના કાલાવડ તાલુકાના નવાગામની બાલકૃષ્ણ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરીને આવકાર્યા હતા તો ઉનાળુ વેકેશન પૂર્ણ થયું હોય વિદ્યાર્થી...
જોડિયા તાલુકાના કુનડ ગામે શ્રી કુંડલિયા હનુમાનજી મંદિરના મહંત શ્રી અવધેસદાસજી મહારાજ દ્વારા ઓડીશા રેલ્વે દુર્ઘટનામાં શહીદ થયેલા તમામ આત્માઓને શાંતિ મળે તે માટે હનુમાનજી મંદિરમાં વિશેષ પૂજન અર્ચના અને ...
(ભરત ગોહેલ દ્વારા)જામજોધપુર તા.6 જુનાગઢની યુવતીની હત્યાના આરોપી સુરજ ભવાને કડકમાં કડક સજા થાય તે અંગે જામ-જોધપુર કોળી સમાજ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. જુનાગઢની કોળી સમાજની દીકરી ધારા પર સુરજ ભુવા દ્...
(શરદ રાવલ) હડીયાણા, તા.6તા.5 જૂન, લોકોને પર્યાવરણ પ્રત્યે જાગૃત કરવાના હેતુથી સમગ્ર વિશ્ર્વમાં તા.5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે.જેના ભાગરૂપે જામનગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજ...
જામનગર તા.5: જામનગર શહેરના લાલવાડી વિસ્તારમાં રહેતા સિકયુરીટી ગાર્ડના ઘરે તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદી તથા રોકડ મળી રૂા. 65 હજારની ચોરી કરી લઇ જતાં પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.જામનગર શહેરના લાલવાડી અટલ રેસિ...
જામનગર તા.5:કાલાવડ તાલુકાના શિશાંગ ગામે ચણાનો ભુકો વેચવા માટે ભાગીદારી કર્યા બાદ હિસાબ બાબતેની બેઠકમાં બોલાચાલી થતા બે ભાગીદારોની હત્યાનો પ્રયાસ કરવા અંગે એક શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગે...
જામનગર તા.5:જામનગર શહેર-જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે, જેમાં ભેખડ ઘસી પડવાથી યુવાનનું મોત નિપજયું છે, જયારે રામપર પાસે બાઇક સ્લીપ થતાં યુવાનનું મૃત્યુ થયું છે.લાલપુર તાલુકાના ચ...
જામનગર તા.5: જામનગર મહાનગરપાલિકા હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં તેમજ ખાનગી શાળાઓમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં આજથી જ રાબેતા મુજબ શૈક્ષણિક શરૂ થયું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન જ...
જામ ખંભાળિયા, તા.5 ખંભાળિયા શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તે રઝળતા કૂતરાઓનો ત્રાસ દિવસે-દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને વાહનો પર જતા લોકોની પાછળ પડી, આવા કુતરાઓ આતંક મચાવે છે.ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમ...
ખંભાળિયા,તા.5કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે રહેતા પરબતભાઈ નાથાભાઈ પરમાર નામના 32 વર્ષના અનુસૂચિત જાતિના યુવાન તેમના નવ વર્ષના પુત્ર વિમલને સાથે લઈને ટંકારીયા ગામના બાલમંદિર પાસેથી પસાર થઈ રહ્યા હતા....