જામખંભાળીયા, તા. 17કલ્યાણપુર તાલુકાના જામદેવળિયા ગામે રહેતા જસમતપરી જેરામપરી ગોસ્વામી દ્વારા પોતાના પત્ની રેખાબેન ઉપર અવારનવાર ચારિત્ર્ય બાબતની શંકા-કુશંકાઓ કરી, તેના દ્વારા પત્ની સાથે ઝઘડો કરવામાં આવ...
જામખંભાળીયા, તા. 17ઓખા મરીન પોલીસ સ્ટાફ દ્વારા દરીયામાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સમીયાણી ટાપુ નજીક એક નિલગાય દરીયાના વહેણમાં તણાતી જોવા મળી હતી. આથી પેટ્રોલિંગ ટીમે બોટને તે દિશામાં હંકારી...
જામખંભાળીયા, તા. 17ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશો અને પશ્ચિમ ભારતના ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિના સમન્વયના અનુબંધનો ઉત્સવ માધવપુર ઘેડ મેળો આ વર્ષે તા. 30 માર્ચથી તા. 3 એપ્રિલ સુધી યોજાશે. ભગવાન શ્રી કૃષ્ણ રૂ...
ખંભાળિયા શહેરમાં પોરબંદર તરફથી પ્રવેશવાના માર્ગ પર ખામનાથ મંદિર નજીક આવેલો ખામનાથ બ્રિજ કે જે આશરે 120 વર્ષ જૂનો છે, તેની ઉપયોગની આયુષ્ય પૂર્ણ થઈ જતા થોડા સમય પૂર્વે જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું પ્...
જામ ખંભાળિયા, તા.17ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલના જન્મદિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ રામભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ દ્વારકા જિલ્લા અનુસૂચિત જાતિ મોર...
જામનગર તા.17:ગુજરાત રાજ્ય માધ્યમિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવી રહેલી ધોરણ 10 ની પરીક્ષા દરમિયાન આજે શુક્રવારે બેઝિક ગણિત (18) ના પેપરમાં 288 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બેઝિક ગણિતના ન્યુ કોર્સ...
જામનગર તા.17:જામનગર જિલ્લામાં અપમૃત્યુનો એક કેસ સામે આવ્યો છે જેમાં પાડોશી સાથેના સંબંધમાં પતિ પત્ની વચ્ચે અવારનવાર કજિયા થતાં હતા. બાદમાં યુવાને કંટાળી જઈ ઝેરી દવા પી આયખું ટૂંકાવી લેતા અરેરાટી મચી જ...
જામનગર તા.17: જામનગરમાં રહેતા હુશેની સૈફુદ્ીન શામ સામે 2007માં રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી બુરહાની પાર્કમાં આવેલ પ્લોટ નં.62/2વાળુ મકાન પોતાની માતાના નામે ખરીદ કર્યું હતું. જે તે સમયે મકાનના માલિક ખોજેમા...
જામનગર તા.17:ઇષ્ટદેવ ભગવાન શ્રી ઝુલેલાલ જી ની જન્મજયંતી "ચેટીચાંદ" સિંધી સમાજ નું નુતનવર્ષ ની ઉજવણી જામનગર સહિત રાજ્યભર માં 23 માર્ચ 2023 ગુરુવાર નો રોજ ધૂમધામ થી ઉજવાશે આયોજન ને લઈ જામનગર સિંધીસમાજ મ...
જામનગર તા.17:જામનગરમાં પરિવારના ત્રાસથી યુવાને ઝેરી દવા ગટગટાવી લીધાનો કિસ્સો સામે આવ્યો છે. જે મામલે જાણ થતાં પોલીસે દોડી જઇ તપાસ હાથ ધરી છે. આ મામલે પ્રાથમિક વિગત અનુસાર જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ...
જામનગર તા.17:જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટ સભ્ય તરીકે બિનહરીફ વરણી થવા પામી છે. કોઇ ઉમેદવારી પત્ર ન ભરાતા સેનેટ સભ્ય તરીકે સ્થાન મળ્યું છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિસ્તા...
જામનગર શહેરમાં બેડી નજીક ઓવરબ્રિજ આવેલો છે.આ બ્રીજના સાંધામાં સામાન્ય આગ અને કેટલાક સાંધાઓમાંથી ધુમાડાના અહેવાલ ગતરાત્રીના વહેતા થયા હતા.અને તેના વિડીઓ અને ફોટો પણ સામે આવ્યા હતા, આ અંગે સ્થાનિક કોર્પ...
જામનગર તા.17:અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભાવેશ એન ખેર દ્વારા ફોજદારી કાર્યરીતી અધિનિયમ-1973ની કલમ-144 હેઠળ તેમને મળેલ અધિકારની રૂએ જામનગર શહેર વિસ્તારમાં તથા જીલ્લાના તમામ રાજ્ય ધોરીમાર્ગ ઉપર આવેલ પે...
જામનગર તા.17: જામનગર સહિત 33 જિલ્લાઓમાં પાણીની ડિમાન્ડ કેવી છે. જિલ્લાઓમાં પાણીની સપ્લાયની શું સ્થિતિ છે. પાણીમાં કેવાં પ્રકારના તત્વો છે. સિંચાઇના પાણીની સુવિધાઓ કેવી છે. વગેરે બાબતોની ચકાસણી માટે તા...
જામનગર તા.17:જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલુસ ગામે અકસ્માતે મોતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં બાઇક સ્લીપ થઈ જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા 24 વર્ષીય યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જે મ...