જામનગર તા.16: વોર્ડ નં.1માં 1 આસામી પાસેથી રૂ.25,122, વોર્ડ નં.2માં 10 આસામીઓ પાસેથી રૂ.2,11,661, વોર્ડ નં.3માં 7 આસામીઓ પાસેથી રૂ.1,00,732, વોર્ડ નં.4માં 16 આસામીઓ પાસેથી રૂ.3,78,212, વોર્ડ નં.5માં 1...
જામનગર તા.16:જામનગર નજીકના સિક્કા બંદરે આવેલ એક રશિયન સીપના રશિયન કૃ મેમ્બરનું બેભાન થયા બાદ કેબિનમાં જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે બેડી મરીન પોલીસે જરૂરી ડોક્યુમેન્ટ થકી કાર્યવાહ...
જામનગર તા.16: જામનગર શહેરના વાતાવરણમાં ગઈકાલ સાંજથી પલટા સાથે કમોસમી છાંટા થયા હતા તો વાતાવરણમાં ભેજમાં વધારા સાથે 96 ટકાએ પહોંચી જતા સવારે ભારે ધુમ્મસ આવી હતી. આવા ધાબલિયા વાતાવરણના લીધે વાયરસજન્ય રો...
જામનગરમાં ચાંદી બજાર ખાતે આવેલ શેઠજી જૈન દેરાસરમાં મુળનાયક આદિનાથ ભગવાનના 446 જન્મ કલ્યાણ નિમિત્તે સોનાના વરખની ભવ્ય આંગી રાખેલી તેમજ ભાવના રાખેલ. ભાવના પૂર્ણ થયાં પછી 108 દિવાની મહાઆરતી કરવામાં આવી હ...
જામનગર તા.16: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને ઉત્પાદિત ખેતપેદાશોને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે અને પોષણક્ષમ પ્રાપ્ત થાય તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન...
જામનગર તા.16: જામનગર મહાનગરપાલિકા ની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેરના વોર્ડ નંબર 4માં વિનાયક પાણીના ટાંકા પાસે 800 એમ.એમ ડાયાની પાઇપલાઇન ફીટીંગ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, તેમ જ શહેરમાં ઝોન વાઇઝ અને વ...
જામનગર તા.16: જામનગર તાલુકાના ગાડુકા ગામના સુખદેવસિંહ પથુભા જાડેજા પાસેથી રાજેશ મોરીશભાઇ પંડયા તથા નિમિશાબેન રાજેશભાઇ પંડયાએ સંબંધદાવે હાથઉછીના રૂા.1,30,000 લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે દંપતિએ ...
(શરદ એમ. રાવલ) જોડીયા, તા.16 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામકશ્રી આયુષ્યની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા, જામનગર દ્વારા આયોજીત આયુષ્ય મેળો નિ:શુલ્ક આયુષ્ય નિદા...
(અમરજીતસિંઘ) દ્વારાકા, તા.15 : ખંભાળીયા ખાતે ઓખાના લોહાણા મહાજનના મહિલા ડો. પુષ્પાબેન અમૃતબેન સોમૈયા ને ‘સુષ્મા સ્વરાજ’ 2023 નો એવોર્ડ આપવામાં આવ્યો... ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ગુજરા...
કાલાવડના નવાગામ, ઉમરાળામાં ઇ-શ્રમ રજીસ્ટ્રેશન કેમપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઇ-શ્રમ રજીસ્ટ્રેશન 16 થી 60 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવનાર કોઇપણ વ્યકિત કરાવી શકે છે જે આવકવેરોના ચૂકવતી હોય અને જેમન...
(કુંજન રાડીયા)જામ ખંભાળિયા, તા.16કલ્યાણપુર તાલુકાના નાવદ્રા વિસ્તારમાં ગઈકાલે બુધવારે શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી આજે બીજા દિવસમાં પ્રવેશી છે. અહીં ડ્રગ્સ પ્રકરણના એક આરોપીના બંગલા પર તંત્રનું...
(અમરજીત સિંઘ) દ્વારકા, તા.16કદાચ સૌથી વધુ આજે રાજી થયા હશે ભગવાન દ્વારકાધીશ...જગત મંદિર અંદર દર્શન કરવા આવેલા યાત્રાળુઓ પણ આ મનોદિવ્યાંગ બાળકોની શ્રધ્ધા જોઈ ખુશ થયા...અમરજીતસિંધ, દ્વારકા દરેક ધર્મ સ્થ...
(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર તા.16 : જામજોધપુર તાલુકામાં સૌની યોજનાનું પાણી છોડી ચિરોડા મુળજી. ધ્રાફા, રાજવડ, કલ્યાણપુર, જશાપર, ગોરખડી વગેરે ગામોમાં આપવામાં આવે તો ઉનાળુ પાકોમાં હજારો ખેડૂતોને લાભ મળી...
♦ સરકારની નવી માર્ગદર્શિકા મુજબ મૃત દાતાના અંગ મેળવવા માટે નોંધણી માટેની 65 વર્ષની વય મર્યાદા દૂર કરાઈ જામનગર, તા.16 ગુજરાત રાજ્યમાં 31 ડિસેમ્બર 2022 સુધીમાં અંગદાનના કિસ્સાની સંખ્યા વધીને 817 ...
જામનગર તા.15:જામનગર સીટી સી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર આરોપી પિતા પુત્રોએ સકોર્પોયો ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. ’પોલીસ વાળા ઉપર સ્કોર્પીયો ચડાવી દે એટલે...