Jamnagar News

16 March 2023 02:47 PM
જામનગરમાં વધુ સાત આસામીઓની મિલ્કત જપ્તીમાં લેવાઇ

જામનગરમાં વધુ સાત આસામીઓની મિલ્કત જપ્તીમાં લેવાઇ

જામનગર તા.16: વોર્ડ નં.1માં 1 આસામી પાસેથી રૂ.25,122, વોર્ડ નં.2માં 10 આસામીઓ પાસેથી રૂ.2,11,661, વોર્ડ નં.3માં 7 આસામીઓ પાસેથી રૂ.1,00,732, વોર્ડ નં.4માં 16 આસામીઓ પાસેથી રૂ.3,78,212, વોર્ડ નં.5માં 1...

16 March 2023 02:46 PM
રશિયન શીપના ક્રુ-મેમ્બરનું કેબીનમાં બેભાન થઇ ગયા બાદ મોત નિપજ્યું

રશિયન શીપના ક્રુ-મેમ્બરનું કેબીનમાં બેભાન થઇ ગયા બાદ મોત નિપજ્યું

જામનગર તા.16:જામનગર નજીકના સિક્કા બંદરે આવેલ એક રશિયન સીપના રશિયન કૃ મેમ્બરનું બેભાન થયા બાદ કેબિનમાં જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે બેડી મરીન પોલીસે જરૂરી ડોક્યુમેન્ટ થકી કાર્યવાહ...

16 March 2023 02:44 PM
જામનગરના વાતાવરણમાં 96 ટકા ભેજ થઇ જતા છાંટા પડયા

જામનગરના વાતાવરણમાં 96 ટકા ભેજ થઇ જતા છાંટા પડયા

જામનગર તા.16: જામનગર શહેરના વાતાવરણમાં ગઈકાલ સાંજથી પલટા સાથે કમોસમી છાંટા થયા હતા તો વાતાવરણમાં ભેજમાં વધારા સાથે 96 ટકાએ પહોંચી જતા સવારે ભારે ધુમ્મસ આવી હતી. આવા ધાબલિયા વાતાવરણના લીધે વાયરસજન્ય રો...

16 March 2023 02:42 PM
જામનગર : શેઠજી જૈન દેરાસરમાં મુળનાયક આદિનાથ ભગવાનના 446 જન્મ કલ્યાણ નિમિત્તે સોનાના વરખની ભવ્ય આંગી

જામનગર : શેઠજી જૈન દેરાસરમાં મુળનાયક આદિનાથ ભગવાનના 446 જન્મ કલ્યાણ નિમિત્તે સોનાના વરખની ભવ્ય આંગી

જામનગરમાં ચાંદી બજાર ખાતે આવેલ શેઠજી જૈન દેરાસરમાં મુળનાયક આદિનાથ ભગવાનના 446 જન્મ કલ્યાણ નિમિત્તે સોનાના વરખની ભવ્ય આંગી રાખેલી તેમજ ભાવના રાખેલ. ભાવના પૂર્ણ થયાં પછી 108 દિવાની મહાઆરતી કરવામાં આવી હ...

16 March 2023 02:25 PM
ગુજરાતને પ્રીફર્ડ એગ્રી બિઝનેશ ડેસ્ટિનેશન બનાવવા માટે રાજ્યમાં iNDEXT-Aની સ્થાપના કરાશે: કૃષિમંત્રી

ગુજરાતને પ્રીફર્ડ એગ્રી બિઝનેશ ડેસ્ટિનેશન બનાવવા માટે રાજ્યમાં iNDEXT-Aની સ્થાપના કરાશે: કૃષિમંત્રી

જામનગર તા.16: કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોને ઉત્પાદિત ખેતપેદાશોને આંતરરાષ્ટ્રીય બજાર મળી રહે અને પોષણક્ષમ પ્રાપ્ત થાય તે આશયથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન...

16 March 2023 02:22 PM
ભૂગર્ભ શાખા દ્વારા શહેરમાં ઝોન મુજબ વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ

ભૂગર્ભ શાખા દ્વારા શહેરમાં ઝોન મુજબ વિવિધ વિસ્તારોમાં વિકાસ કાર્યો પ્રગતિ હેઠળ

જામનગર તા.16: જામનગર મહાનગરપાલિકા ની ભૂગર્ભ ગટર શાખા દ્વારા શહેરના વોર્ડ નંબર 4માં વિનાયક પાણીના ટાંકા પાસે 800 એમ.એમ ડાયાની પાઇપલાઇન ફીટીંગ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે, તેમ જ શહેરમાં ઝોન વાઇઝ અને વ...

16 March 2023 02:21 PM
અદાલતના આંગણેથી... : ચેક રિટર્નના કેસમાં દંપતિને એક વર્ષની કેદની સજા

અદાલતના આંગણેથી... : ચેક રિટર્નના કેસમાં દંપતિને એક વર્ષની કેદની સજા

જામનગર તા.16: જામનગર તાલુકાના ગાડુકા ગામના સુખદેવસિંહ પથુભા જાડેજા પાસેથી રાજેશ મોરીશભાઇ પંડયા તથા નિમિશાબેન રાજેશભાઇ પંડયાએ સંબંધદાવે હાથઉછીના રૂા.1,30,000 લીધા હતાં. જે રકમની પરત ચૂકવણી માટે દંપતિએ ...

16 March 2023 02:05 PM
જોડિયા પટેલ સમાજની વાડી લક્ષ્મીપરા ખાતે આયુર્વેદ આયુષ મેળાનું આયોજન

જોડિયા પટેલ સમાજની વાડી લક્ષ્મીપરા ખાતે આયુર્વેદ આયુષ મેળાનું આયોજન

(શરદ એમ. રાવલ) જોડીયા, તા.16 : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર નિયામકશ્રી આયુષ્યની કચેરી ગાંધીનગર, જિલ્લા આયુર્વેદ અધિકારી, આયુર્વેદ શાખા, જામનગર દ્વારા આયોજીત આયુષ્ય મેળો નિ:શુલ્ક આયુષ્ય નિદા...

16 March 2023 12:50 PM
ડો.પુષ્પાબેન સોમૈયાને સુષ્મા સ્વરાજ-2023 નો એવોર્ડ એનાયત

ડો.પુષ્પાબેન સોમૈયાને સુષ્મા સ્વરાજ-2023 નો એવોર્ડ એનાયત

(અમરજીતસિંઘ) દ્વારાકા, તા.15 : ખંભાળીયા ખાતે ઓખાના લોહાણા મહાજનના મહિલા ડો. પુષ્પાબેન અમૃતબેન સોમૈયા ને ‘સુષ્મા સ્વરાજ’ 2023 નો એવોર્ડ આપવામાં આવ્યો... ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા ગુજરા...

16 March 2023 12:31 PM
કાલાવડના નવાગામ તથા ઉમરાળામાં ઇ-શ્રમ કેમ્પનું આયોજન

કાલાવડના નવાગામ તથા ઉમરાળામાં ઇ-શ્રમ કેમ્પનું આયોજન

કાલાવડના નવાગામ, ઉમરાળામાં ઇ-શ્રમ રજીસ્ટ્રેશન કેમપનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ઇ-શ્રમ રજીસ્ટ્રેશન 16 થી 60 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવનાર કોઇપણ વ્યકિત કરાવી શકે છે જે આવકવેરોના ચૂકવતી હોય અને જેમન...

16 March 2023 12:25 PM
ડ્રગ્સ માફીયાના બંગલા, 72 મકાન, 24 દુકાન, બે ધાર્મિક સ્થળનો કડુસલો

ડ્રગ્સ માફીયાના બંગલા, 72 મકાન, 24 દુકાન, બે ધાર્મિક સ્થળનો કડુસલો

(કુંજન રાડીયા)જામ ખંભાળિયા, તા.16કલ્યાણપુર તાલુકાના નાવદ્રા વિસ્તારમાં ગઈકાલે બુધવારે શરૂ કરવામાં આવેલી દબાણ હટાવ કામગીરી આજે બીજા દિવસમાં પ્રવેશી છે. અહીં ડ્રગ્સ પ્રકરણના એક આરોપીના બંગલા પર તંત્રનું...

16 March 2023 12:15 PM
દ્વારકા જગત મંદિરના શિખર પર મનોદિવ્યાંગ બાળકોએ ચડાવી ધજાજી

દ્વારકા જગત મંદિરના શિખર પર મનોદિવ્યાંગ બાળકોએ ચડાવી ધજાજી

(અમરજીત સિંઘ) દ્વારકા, તા.16કદાચ સૌથી વધુ આજે રાજી થયા હશે ભગવાન દ્વારકાધીશ...જગત મંદિર અંદર દર્શન કરવા આવેલા યાત્રાળુઓ પણ આ મનોદિવ્યાંગ બાળકોની શ્રધ્ધા જોઈ ખુશ થયા...અમરજીતસિંધ, દ્વારકા દરેક ધર્મ સ્થ...

16 March 2023 12:15 PM
જામજોધપુર તાલુકાને સૌની યોજનાનું પાણી પુરૂ પાડો

જામજોધપુર તાલુકાને સૌની યોજનાનું પાણી પુરૂ પાડો

(ભરત ગોહેલ દ્વારા) જામજોધપુર તા.16 : જામજોધપુર તાલુકામાં સૌની યોજનાનું પાણી છોડી ચિરોડા મુળજી. ધ્રાફા, રાજવડ, કલ્યાણપુર, જશાપર, ગોરખડી વગેરે ગામોમાં આપવામાં આવે તો ઉનાળુ પાકોમાં હજારો ખેડૂતોને લાભ મળી...

16 March 2023 11:54 AM
ગુજરાતમાં અંગદાન જાગૃતિમાં વધારો: છેલ્લા બે વર્ષમાં  448 થી વધી 817 કિસ્સા નોંધાયા

ગુજરાતમાં અંગદાન જાગૃતિમાં વધારો: છેલ્લા બે વર્ષમાં 448 થી વધી 817 કિસ્સા નોંધાયા

♦ સરકારની નવી માર્ગદર્શિકા મુજબ મૃત દાતાના અંગ મેળવવા માટે નોંધણી માટેની 65 વર્ષની વય મર્યાદા દૂર કરાઈ જામનગર, તા.16 ગુજરાત રાજ્યમાં 31 ડિસેમ્બર 2022 સુધીમાં અંગદાનના કિસ્સાની સંખ્યા વધીને 817 ...

15 March 2023 05:31 PM
પોલીસવાળા ઉપર સ્કોર્પિયો ચડાવી દે એટલે આડા આવતા મટે એમ કહી જમાદારની હત્યાનો પ્રયાસ

પોલીસવાળા ઉપર સ્કોર્પિયો ચડાવી દે એટલે આડા આવતા મટે એમ કહી જમાદારની હત્યાનો પ્રયાસ

જામનગર તા.15:જામનગર સીટી સી પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પર આરોપી પિતા પુત્રોએ સકોર્પોયો ગાડી ચડાવી દેવાનો પ્રયાસ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. ’પોલીસ વાળા ઉપર સ્કોર્પીયો ચડાવી દે એટલે...

Advertisement
Advertisement