જામ ખંભાળિયા, તા.15ભાણવડ નજીક આવેલા ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષે શ્રાવણી અમાસના લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. ત્રિવેણી સંગમ ખાતે મંદિર ટ્રસ્ટ તરફથી થતો આ લોકમેળો આ વખતે ટ્રસ્ટ દ્વ...
જામનગર તા.15:વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ ની ઉજવણી કરાઇ રહી છે. આ અંતર્ગત આપણાં રળિયામણી નગરી જામનગર મા એક વિશાળ 2 વ્હીલર યોગ રેલી નું આયોજન કરવામાં આવ્યું છે. આ અનુસંધાને લોકોને પોતાનાં 2 વ...
જામનગર તા.15:આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રણેતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમગ્ર રાજ્ય ભરમાં દ્વિ-દિવસીય યોગ શિબિર નું આયોજન કરવામાં આવ્યુ...
જામનગર તા.15:જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખા દ્વારા વારંવારની તાકિદ છતા વેરો નહીં ભરતા આઠ આસામીઓની મિલ્કતોને કુલ રૂા.3 લાખ 41 હજારના બાકી વેરાની ઉઘરાણી 8 મિલ્કતો જપ્તીમાં લેવામાં આવી છે. આ કાર્ય...
♦ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી જામ ખંભાળિયા, તા. 15-09-2023પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિને ગઈકાલે ગુરુવારે ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં શિવ મંદિરો સહિતના ધર્મ સ્થળો ખાતે મોટી સંખ્યામાં...
જામનગર તા.15:જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી ભારે ઉકળાટ ભરેલું વાતાવરણ બનેલું જોવા મળે છે, અને આકરા તાપ ની વચ્ચે આજે એકમાત્ર કાલાવડ પંથક માં હવામાન માં એકાએક પલટો આવ્યો હતો, અને ધોધમાર એક ...
જામનગર તા.15:જામજોધપુર પોલીસે તરસાઈ ગામે દરોડો પાડી જુગારનો મોટો અખાડો ઝડપી પાડ્યો હતો. પોલીસે રેડ પાડતા જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન પત્તા કુટતા 10 શખ્સો પોલીસ ઝપટે ચડ્યા હતા. જ્યારે...
જામનગર તા.15: સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ-રાજકોટ માં ફરજ બજાવતા 65 હેડ હવાલદારોની બદલીના આદેશ થયા છે. તેમાં જામનગરના સાત હેડ હવાલદારો નો પણ સમાવેશ થાય છે.સેન્ટ્રલ જીએસટી કમિશનરેટ-રાજકોટ કચેરીના જોઈન્ટ કમ...
જામનગર તા.15: જામનગરમા રૂા.5 લાખ 90 હજારની રકમ ના ચેક પરત ફરવાના કેસમાં અદાલતે એક આસામીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનાં દંડનો આદેશ કર્યો છે. જામનગરના લાલ5ુર બાયપાસ રોડ પરની પુષ્કરધામ સોસાય...
જામનગરના જુના ગણાતા જામનગર વિસ્તારમાં આગામી દિવસોમાં ઇદ, ગણેશ મહોત્સવ અને પર્યુષણના તહેવારો આવતા હોય. પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી હતી અને આગેવાનોના સલાહ, સૂચનો લીધા હતા. તા.14-9-202...
જામનગર,તા.15જામનગર જિલ્લા જેલમાં કલેક્ટર દ્વારા અચાનક જ જેલ વિઝીટ કરવામાં આવી હતી. તેમણે જેલમાં રહેલી તમામ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ આરોપીઓ અને કેદીઓને સાંભળી જરૂરી સૂચનાઓ પણ આપી હતી. તા.1...
જામનગર તા.15:જામનગના ગુલાબનગર નજીક રેલવે ટ્રેક પર આજે સવારે એક અજાણ્યા પ્રૌઢે ટ્રેન હેઠળ ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. જામનગરના ગુલાબનગર નજીકના ઓવરબ્રિજ નીચે રેલવે ટ્રેક પરથી પસાર થતી એક ટ્રેન હેઠળ અ...
જામનગર તા.15: જામનગર જિલ્લામાં અકાળે મોતના બે જુદાજુદા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં જામનગર જિલ્લાના અલિયાબાડા ગામે યુવાનનું હૃદય થંભી જતા મોત નીપજ્યું છે. તો દડીયા ગામે 42 વર્ષીય યુવાનોનું છાતીમાં દુખા...
જામનગર તા.15: જામનગર કાલાવડ નાકા વિસ્તાર માંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘી નો જથ્થો જામનગર એસ.ઓ.જી. એ પડતી પાડ્યો હતો. જામનગરમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો પકડાયો છે. જામનગર જઘૠ પોલીસે લોકોના સ્વ...
શ્રાવણી અમાસ નિમિત્તે ગઇકાલે જામનગરના પ્રદર્શન મેદાનમાં ચાલી રહેલા મહાનગરપાલિકા આયોજીત લોકમેળામાં વ્યાપક પ્રમાણમાં જનમેદની ઉમટી પડી હતી. ખાસ કરીને સાંજે 6 વાગ્યાથી રાત્રીના 12:30 કલાક સુધીમાં આશરે 50 ...