જામનગર તા.3:બાકી મિલ્કતવેરાની વસુલાત માટે ડોર ટુ ડોર રીકવરીની ઝુંબેશ ચલાવતી જામનગર મહાનગરપાલિકાની ટેક્સ રીકવરી ટીમે ગઈકાલે એક જ દિવસમાં 89 બાકીદારો પાસેથી રૂા.30.88 લાખની વસુલાત કરવા સાથે વોર્ડનં- 13મ...
જામનગર તા.3: પર્યાવરણ માટે સૌથી વધુ નુકશાનકારક એવા પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા અંગેના કેન્દ્ર સરકારના જાહેરનામા અનુસંધાને હાલે 1ર0 માઈક્રોન સુધીના તમામ પ્લાસ્ટિક ઝબલા સહિતની વસ્તુઓનો ઉપયોગ બંધ કરવાનો રહે...
જામનગર તા.3: અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફનું છેડો ગુજરાત સુધી લંબાયો છે સાથે સાથે પણ સક્રિય થયું છે જેને કારણે વાતાવરણમાં અપર લેવલ ભેજવાળો પવન અને નીચલા લેવલ ગરમ સૂકા પવનો ભેગા થશે જેની અસરથી આગામી ત...
જામનગર તા.3: જામનગર મહાનગરપાલિકા દ્વારા આ માસની છેલ્લી તારીખ સુધી પાછલા બાકી લેણા ઉપર 100 ટકા વ્યાજ માફીની યોજના તેમજ વેરા ઉઘરવાની કામગીરી ચાલુ છે. આ બધા વચ્ચે કોર્પોરેશનના ટેક્સ વિભાગે આડેધડ પહોંચો બ...
જામનગર તા.3:જામનગરમાં વાઘેરવાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ મહિલાઓને પોલીસે રૂા.10,730ની રોકડ સાથે ઝડપી લીધી હતી. જયારે શરૂ સેકશન રોડ ઉપર આવેલ સરલાબેન આવાસના એક ફલેટમાં રહેતા એક શખ્સને રડાર રો...
જામનગર તા.3:જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે દારૂ અંગે 9 સ્થળે દરોડા પાડી 50 બોટલ અંગ્રેજી દારૂ તેમજ અન્ય સ્થળેથી દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધનો પકડી પાડયા હતા.જામનગરમાં દિ.પ્લોટ શેરી નં.58માં રહેતા...
જામનગર તા.3: જામનગર એલસીબીના સ્ટાફે અંગ્રેજી દારૂ અંગે ત્રણ સ્થળે દરોડા પાડી 93 બોટલ દારૂ સહિત રૂા.2.77 લાખના મુદામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા. આ અંગેની વિગત એવી છે કે, એલ.સી.બી સ્ટાફના શીવભદ્ર...
જામનગર તા.3સરકાર ભલે નળ સે જળ યોજનાની વાતો કરી રહી છે ત્યારે ખુદ કલેકટર ઓફિસમાં નળમાં પીવાનું પાણી બંધ છે. કોઈ એકલ દોકલ સરકારી કચેરી કે ગામમાં પાણી ન આવતું હોય તેવું બને પરંતુ જિલ્લાની પાણી સમશ્યા માટ...
જામનગર તા.3: દ્વારકા ફુલડોળ ઉત્સવમાં ભાગ લેવા માટે હજારો પદયાત્રીઓ જઇ રહ્યા છે. પદયાત્રીઓની સેવા માટે અનેક સેવાભાવી લોકોએ સેવા કેમ્પો ઉભા કર્યા છે જેમાં વિસામાની સાથે નાસ્તા-ભોજન સહિતની સગવડ છે. આવો જ...
જામનગર તા.3:ભારત સરકારના રસાયણ અને ખાતર મંત્રાલયના રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગના સેક્રેટરી શ્રી અરુણ બરોકા (આઇએએસ)એ નયારા એનર્જીની વાડીનાર રિફાઇનરીની મુલાકાત લીધી હતી તથા કંપનીના પેટ્રોકેમિકલ પ્રોજેક્...
જામનગરના આંગણે વૈષ્ણવ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા શ્રી વલ્લભકુળભૂષણ વૈષ્ણવાચાર્ય પૂ.પા.ગો.108 શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીના મંગલ સાનિધ્યમાં હોલી રસિયા પ્રસિધ્ધ કૃષ્ણ લીલા પ્રસ્તુતિઓ સાથે ફુલ-ફાલગ ઉત્સવન...
જામનગર તા.3:હરિયાણાના કુરૂક્ષેત્ર મુકામે ગત તા.16થી 19 ફેબ્રુઆરી દરમિયાન નેશનલ માસ્ટર એથ્લેટીક ચેમ્પિયનશીપ-2023 યોજાઈ હતી. જેમાં જામનગરના અનેક સિનિયર સિટીઝનોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશીપમાં જામનગરના સ...
જામનગર તા.3: છોટીકાશી જામનગરના આંગણે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, ગાંધીનગરના આર્થિક સહયોગથી ‘સંગીતમ્’ સંસ્થા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ વખત પં.આદિત્ય...
જામનગર તા.3: જામનગરમાં આવેલ ભુજીયા કોઠાના પાયામાં ઐતિહાસિક મહત્ત્વ ધરવાયેલું છે. 1890, 1895 અને 1902ના વર્ષમાં જામનગરમાં દુષ્કાળ કાળ પડતા પંથકમાં હાહાકાર મચી ગયો હતો. જેને લઈને તત્કાલિન પ્રજાવત્સલ્ય ર...
જામનગર તા.3:ક્રિકેટની માફક પર્વતારોહકો અને ટ્રેકર્સની દુનિયામાં જામનગરની આગવી ઓળખ છે. જામનગરના સંખ્યાબંધ સાહસિકો ઓક્સિજનની કમીવાળા લેહ-લડાખ અને તેથી આગળ સુધી સાયકલીંગ કરી આવ્યા હોવાના દુર્ગમ શિખરો ભુત...