જામનગર તા.24: જામનગર સીટી સી ડિવિઝન પોલીસએ શહેરના એમ્યુઝમેન્ટ પાર્ક પાછળ આવેલ કૃષ્ણનગર શક્તિ સોસાયટીમાં દારૂની બાતમીને પગલે રેડ પાડી હતી આ દરમિયાન શક્તિ સોસાયટીના શેરી નંબર 2 માં રહેતા આરોપીના મકાનમાં...
જામનગર તા.24 : જામનગર દિ પ્લોટ 59-60 મા આવેલ આશાપુરા મંદીરની પાછળના ખંઢેર મકાનમાં પોલીસે રેડ પાડી 72 બોટલ દારૂ સાથે બે આરોપીને દબોચી લીધા હતા.જામનગર સીટી એ ડીવીઝન પોલીસે આરોપી સામે કાર્યવાહી હાથ ધરી છ...
જામનગર તા.24: લાલપુર પંથકના દારૂબંધીનાં ગુનામાં ફરાર આરોપીને દબોચી લેવામાં પોલીસને સફળતા મળી છે. જામનગર પેરોલ ફર્લો સ્કોડની ટીમે આરોપી એ જામનગરના દરેડ જી.આઇ.ડી.સી. ખાતેથી ઝડપી લઈ કાર્યવાહી આગળ ધપાવી છ...
જામનગર તા.24: વિશ્વ રંગભૂમિ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી નિમિત્તે જામનગરમાં ત્રિદિવસીય થિયેટર ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હોવાનું જિલ્લા યુવા વિકાસ અધિકારી એમ.આઈ પઠાણ એ સાંજ સમાચારની શુભેચ્છા મુલાક...
જામનગરના વીજરખી નજીક ઇકોકાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે 108 મારફતે જામનગર હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. બીજી બાજી અકસ્માતને પગલે ટ્રાંફિક જામ ...
જામનગર તા.24: જામનગર શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા લાલ બંગલા સર્કલમાં ભાજપ સરકારની તાનાશાહી સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરતની કોર્ટે રાહુલ ગાંધીને આપેલી બે વર્ષની સજા કે જે ભાજપ સરકારના ઇશ...
જામનગરમાં વોર્ડ નંબર ચારમાં કોટેચા હોલ વિનાયક સોસાયટી પાસે મેયર બીનાબેન કોઠારીએ અને શાસક પક્ષના નેતા કુસુમબેને કોર્પોરેટર રચનાબેન નદાણીયાને સાથે બોક્સ કેનાલ ની વિઝીટ કરી નિરીક્ષણ કર્યું હતુઁ તે બદલ મે...
જામનગર તા.24: જામનગરમાં ગુરુદ્વારા નજીક ઈન્દીરા માર્ગ ઉપર કેનાલ બનાવવાની આડેધડ કામગીરીને કારણે ભુગર્ભ ગટરની લાઈનમાં માટી ધસી પડતાં ભુગર્ભ ગટરના પાણી સામેની ગલીમાં તેમજ એપાર્ટમેન્ટના પાર્કીંગમાં ભરાઈ જ...
જામનગર તા.24:સિંધી સમાજના આરાધ્ય દેવ એવા ઝુલેલાલ ભગવાનની જન્મ જયંતિ એટલે કે, ચેટીચાંદના નવા વર્ષની જામનગરમાં સિંધી સમાજ દ્વારા ધામધુમથી ઉજવાણી કરવામાં આવી હતી. ગઇકાલે સવારે પ્રભાત આરતી બાદ 20 બાળકોને ...
જામનગરમાં ચેટીચાંદ નિમિત્તે જુના રેલવે સ્ટેશન પાસે આવેલ ઝુલેલાલ મંદિરે ઝૂલેલાલ ભગવાનની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા પૂજન અર્ચન કરી આરાધના કરવામાં આવી હતી. આ ...
જામનગર તા.24: જામનગરમાં રહેતા શિતલબેન નયનભાઇ તન્નાએ પોતાના પતિના મિત્ર કિશોરસિંહ ગોપાલસિંહ ચૌહાણ પાસેથી નાણાંકીય જરુરીયાત અર્થેવિના વ્યાજે રૂા. 50,000 હાથ ઉછીના લીધા હતાં અને તે પેટે સ્ટેટ બેંક ઓફ ઇન્...
જામનગર તા.24: શહીદ દિવસે ક્રાંતિકારી વીર શહીદ ભગતસિંહની પ્રતિમાને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, માતૃ શક્તિ, દુર્ગાવાહિની દ્વારા કાર્યક્રમ યોજી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિશ્વ હિન્દુ ...
જામનગર તા.24: જામનગર સહિતના સૌરાષ્ટ્રના ઘણાં જિલ્લાઓમાં લાઇમસ્ટોનની ખાણો આવેલી છે. સૌરાષ્ટ્રમાં આ ખનિજનો બેનંબરી વ્યવસાય દાયકાઓથી કરોડો રૂપિયાનો હોવા અંગે પણ સમયાંતરે ચર્ચાઓ ઉઠતી હોય છે. હાઈકોર્ટ સહિત...
જામનગર તા.24:જામનગરમાં ભાજપના આગેવાન અને નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન ઉપર હુમલો કરી રૂા.3000ની લૂંટ ચલાવાયાની નોંધાયેલી ફરિયાદથી ભારે ચકચાર જાગી છે. આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર ખવાસ જ્ઞાતિ...
જામનગર તા.24: જામનગર શહેરમાં નાગેશ્વર કોલોનીમાં દારૂનું કટિંગ થાય તે પહેલા જ એલસીબીની ટીમ ત્રાટકતા નાશભગ મચી જવા પામી હતી. આ દરમિયાન પોલીસે એક્સેસ, ઇક્કો અને કાર સહિતના ત્રણ વાહનોમાથી 249 બોટલ દારૂનો ...