જામનગર તા.24: ડ્રગ્સ પ્રકરણમાં ગુજરાત એટીએસની ટીમે જામનગરમાં ધામા નાખ્યા છે. જામનગર અને દ્વારકાના દરિયામાંથી આગાઉ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. આ મામલે ગુજરાત એટીએસએ જામનગર બંદર વિસ્તારમા તપાસની ચાંચ ડૂબ...
જામનગર તા.24: વોર્ડ નં.1માં 2 આસામીઓ પાસેથી રૂ.20,530, વોર્ડ નં.2માં 14 આસામીઓ પાસેથી રૂ.7,32,218, વોર્ડ નં.3માં 8 આસામીઓ પાસેથી રૂ.1,18,800, વોર્ડ નં.4માં 10 આસામીઓ પાસેથી રૂ.2,33,867, વોર્ડ નં.5માં ...
જામનગર તા.24:પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડના જનરલ મેનેજર કે જેઓએ વિજ બિલ ની બાકી રોકાતી રકમ વસુલવાના ભાગરૂપે જામનગરની ઓચિંતી મુલાકાત લીધી હતી, અને સ્થાનિક તમામ વીજ અધિકારીઓ સાથે બેઠક યોજી જામનગર અને...
જામનગર તા.24:જામનગરના ચકચારી ગુજસીટોકના પ્રકરણમા ફરી સળવળાટ શરૂ થયો છે. જેમાં જામનગર પોલીસે આજે જયેશ પટેલ ગેંગ સાથે ઘરોબો ધરાવતા આરોપી યશપાલસિંહ જાડેજા અને જશપાલ જાડેજાની મિલ્કત ટાંચમા લીધી છે. ગૃહ વિ...
ભાણવડ ખાતે તાલુકા શાળા નંબર ત્રણ (ક્ધયા શાળા)માં ધોરણ પાંચમાં અભ્યાસ કરતી સોરઠીયા પ્રજાપતી સમાજની બાળ વિદ્યાર્થીની કું. કાવ્યાબેન જયેભાઈ પાણખાણીએ તાજેતરમાં જામખંભાળીયા ખાતે યોજાયેલી જીલ્લા કક્ષાની બાળ...
કાલાવડ તા.24 : કાલાવડ તાલુકાના આણંદપર મુકામે પ્રાકૃતિક ખેતી અને આંતર રાષ્ટ્રીય મિલેટસ યર -2023 વિષે ખેતીવાડી શાખા અને આત્મા વિભાગ દ્વારા સમજ આપવામાં આવી. કાલાવડ તાલુકાના આણંદપર ગામે ખેડૂત તાલીમ શિબિર ...
(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.24 : મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાની મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકાના બાકોડી ગામે રહેતા એક શ્રમિક પરિવારની 16 વર્ષીય તરૂણીને ગત તારીખ 10 માર્ચના રોજ એક બાળકનો ...
જામખંભાળિયા,તા.23 : ગુજરાતમાં વરસાદી પાણીના સંગ્રહ માટે રાજ્ય સરકારે સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન અમલી બનાવ્યું છે. સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન અંતર્ગત ખંભાળિયાના કલેકટર કચેરી ખાતે પ્રવાસન, સાંસ્કૃ...
સલાયા લોહાણા નવરાત્રી મહોત્સવ સમિતિ દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે ગઈકાલ તા.22 ના ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે સાંજે આઈશ્રી હિરલમાનો ચાંદીનો પૌરાણીક ગરબો પ્રગટાવી માતાજીના મઢમાં મુકીને નવરાત્રીનો શુભાર...
જામ ખંભાળિયા, તા. 23 : વિશ્વ વિખ્યાત હાસ્ય કલાકાર ડો.જગદીશભાઈ ત્રિવેદી સમાજમાં નિયમિત રીતે ખૂબ મોટી રકમનું અનુદાન કરવા માટે પણ આદરભર્યું સ્થાન ધરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખંભાળિયા શહેરના જમાઈ એવા ...
જામનગર શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 82 ટકા નોંધાયું હતું. અને વાદળછાયા વાતાવરણ વચ્ચે એકાએક જ શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું આમ આ વરસાદી ઝાપટું આવતા જ શહેરીજનોમાં પણ અચરજ ફેલ...
જામનગર તા.23: જામનગરની અદાલતમાં એક મહિલાએ સુરતમાં રહેતા પતિ સામે ચડત ભરણપોષણ વસૂલવા અરજી કરતા અદાલતે પતિની મિલકતમાંથી તે રકમ ચૂકવવા હુકમ કર્યો છે. આ કેસમાં અદાલતે પતિની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા આદે...
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી જાણે ચોમાસાનો માહોલ છવાયો હોય તેમ જુદા જુદા સ્થળોએ નોંધપાત્ર વરસાદ વરસી રહ્યો છે. ખંભાળિયા - ભાણવડ પટ્ટીના માંઝા, તથીયા વિગેરે ગામોમાં ગઈકાલે સવારે વ્યાપ...
જામનગરમાં અકસ્માતની વધુ એક ઘટના સામે આવી છે જેમાં આજે સવારે 9 વાગ્યાના સમયગાળા દરમિયાન ખોડીયાર કોલોનીમાં આવેલ દિવ્યમ કોમ્પ્લેક્સ નજીક બોલેરો અને બે ફોરવીલર વચ્ચે ધડાકાભેર ત્રિપલ અકસ્માત થયો હતો. જેને ...
જામ ખંભાળિયા, તા.23ખંભાળિયાના શક્તિનગર વિસ્તારમાં આવેલી બેલાવાડી ખાતે રહેતા અને કડિયાકામ કરતા મેઘજીભાઈ પાંચાભાઈ કણજારીયા નામના 45 વર્ષના દલવાડી યુવાન ગત તારીખ 21 મીના રોજ સાંજના સમયે પોતાના પરિવારજનો ...