શ્રી આરબલુસ પ્રાથમિક શાળા તાલુકો લાલપુર ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીનો દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું.આ તકે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી તેમજ ભાજપ જિલ્લા મહામંત્રી દિલીપભાઈ ભોજાણી હાજર રહેલ, આર આર ...
જામનગરમાં કેન્સર કેર કાઉન્સીલ દ્વારા કેન્સર પીડિત પરિવારોને રાશનકીટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ રાશન કીટ વિતરણ કેન્સર કેર કાઉન્સીલના પ્રોજેકટ ચેરમને નૃતા મકવાણાના જન્મ દિવસ નિમિત્તે રાશનકી...
નાના બાળકોના સર્વાંગી વિકાસમાં 35 વર્ષ પુરા કરતી 2 થી 5 વર્ષના બાળકોની બેબીલેન્ડ સ્કૂલનો વાર્ષિક ઉત્સવ હાલમાં સુમેર કલબ ખાતે યોજાઇ ગયો. વિશાળ ગ્રાઉન્ડમાં વાલીઓની હાજરીમાં નાના બાળકોનુ પરફોર્મન્સ અદભુત...
જામનગર તા.23:જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખા દ્વારા ફાયર સેફટીના સાધનોનું ફીટીંગ કરવામાં આવ્યું હોય તે તમામ સ્થળો પર ફાયર શાખાની જુદી જુદી ટીમ દ્વારા ફાયર સેફટી ના સાધનો અંગે માર્ગદર્શન કેમ્પનું આયોજન...
જામનગર તા.23: જામનગરનાં ત્રણ દોડવીરોએ 12 કલાકની અલ્ટ્રા મેરેથોનમાં ભાગ લઈને 72 કિલોમીટરનું આશ્ચર્યજનક અંતર કાપીને સહનશક્તિની અવિશ્વસનીય સિદ્ધિ પૂર્ણ કરી છે. દોડવીરો, ડો.તપન મણિયાર, પ્રશાંત નેગાંધી અને...
જામનગર તા.23: કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના માંગણીઓ પર ચર્ચાનો જવાબ આપતા કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, રાજ્યના બહોળા ખેડૂત સમૂદાયની માંગને ધ્યાને લઈ આગામી વર્ષ માટે 75,000થી ...
જામનગર તા.23:જામનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં પીવાના પાણીની જવાબદારી સંભાળતી પાણી પુરવઠા બોર્ડની કચેરીમાં સિવિલ વિભાગમાં મંજૂર થયેલા 56 ના મેહકમમાંથી 32 જગ્યાઓ ખાલી પડી છે જ્યારે યાંત્રિક વિભાગમાં ...
જામનગર તા.23: જામનગર શહેરમાં આજે શહિદદિન નિમિત્તે ભાજપ અને કોંગ્રેસ દ્વારા રૂટીન મુજબ શહિદ વંદનાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો.જામનગરમાં આજે શહિદ દિન નિમિત્તે દેશની આઝાદી માટે પોતાનું જીવન બલિદાન કરના...
જામનગર તા.23:જામનગર મહાનગરપાલિકા દ્વારા આઉટસોસિંગ એજન્સી મારફત ભરતી કરવામાં આવી રહી છે એજન્સી ની શરત મુજબ સમયસર પગાર કર્મચારીનો કરવામાં આવતો નથી તેમજ જે કર્મચારીઓ ફરજ બજાવે છે તેઓના પીએફ ના ખાતા નંબર ...
જામનગર તા.23: જામનગર ખંભાળીયા હાઇવે ઉપર આવેલી રીફાઇનરી નાયરા એનર્જીનો વિસ્તાર ગ્રીનબેલ્ટ તેમજ મરીન નેશનલ પાર્ક ઉપરાંત ખીજડીયા પક્ષી અભયારણ્ય અંગે મંત્રી મુળુભાઇ પાસે જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજા એ ...
જામનગર તા.23: સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ નિલેશ અરજણભાઈ કરમુરએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા આરોપીએ ચેક આપેલ અને સોસાયટીએ ચેક બેંકમાં ડિપોઝીટ કરતા ચેક ...
જામનગર તા.23:જામનગરમાં સીંધી સમાજના ઈષ્ટદેવ ઝુલેલાલ ભગવાનની જન્મજયંતિ એટલે કે, સીંધી સમાજના નુતન વર્ષ ચેટીચાંદની સીંધી સમાજ દ્વારા ઉત્સાહ પુર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. બુધવારે સીંધી આ સમાજ જય ઝુલેલ...
જે.પી. રાણીપા ઉમા પ્રાથમિક ક્ધયા વિદ્યાલયમાં તા.20/3/2023ના રોજ વિશ્ર્વ ચકલી દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓની કળા વિકસાવવાના અનેક ચકલી બચાવવાના હેતુથી ચકલીનો માળો બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ...
જામખંભાળીયા, તા. 23 દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારીમંત્રી તથા જળસંપતિ અને પાણી પુરવઠા, અન્ન, નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષપદે જિલ્લા આયોજન મંડળની...
જામ ખંભાળિયા, તા.23ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં આવેલા જકાતનાકા પાસેના માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક જઈ રહેલી જી.જે. 06 બી.ટી. 3599 નંબરની એક ખાનગી બસના ચાલકે આ માર્ગ પરથી જઈ રહેલા જી.જે. 15 એમ...