રાજકોટ, તા.29 : બેટ દ્વારકા અને ઓખાને જોડતા સિગ્નેચર બ્રીજનું ઓકટોબરમાં વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન થાય એવી તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ગઇકાલે મુખ્યમંત્રી અને ગૃહમંત્રી બેટ દ્વારકાની મુલાકાતે આવ્યા હતા તેઓએ આ ...
ભાણવડ,તા.29ભાણવડ પંથકમાં દાયકાઓ પહેલાં કહેવાતાં બહારવરીયાઓ ગાયોનાં ધણને ફંકારી જતાં હતા. તે દરમ્યાન આ વાતની વીર માંગડાવારાને ખબર પડતાં તેણે પલવારનો વિલંબ કર્યો વગર ગાયોને બચાવવા મારે બહાર વરીયાઓ સામે ...
► અધિકારીઓ એલર્ટ જ રહે: સિગ્નેચર બ્રિજ કામ પણ નિહાળ્યું: હર્ષદના સિદ્ધપીઠમાં શ્રી હરસિદ્ધિ માતાના દર્શન: 1600 કિ.મી.નો સાગરકાંઠો સલામત જ રહેવો જોઇએ(કુંજન રાડીયા) જામ ખંભાળિયા, તા.29 : દેશ તથ...
દ્વારકા જિલા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તથા જીલ્લા ભાજપ મહામંત્રી યુવરાજસિંહ વાઢેર એ મીઠાપુર ટાટા કંપનીના ગેટ સામે આવેલ સુપ્રસિધ્ધ ચમત્કારી હનુમાનજી મંદીર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી આ તકે મંદીર ના મહં...
(કુંજન રાડીયા)જામ ખંભાળિયા, તા.૨૮મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે દરિયાઇ માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તથા માદક દ્રવ્યોની ઘૂસણખોરીના નિયંત્રણ માટે લેવાયેલ પગલાનું નિરીક્ષણ કરી દ્વારકા જિલ્લાના હર્ષદ ...
► બેટ દ્વારકા, હર્ષદ, નાવદ્રા બંદર, ભોગાત બંદર જેવા સંવેદનશીલ ક્ષેત્રોના ડિમોલીશન સાઇટની મુલાકાત : સમાજ- રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને ડામવા સરકાર કટીબધ્ધ : હર્ષ સંઘવીજામખંભાળીયા, તા. 28 : રાજયના દરિયાક...
જામનગર તા.28: શહેરના ગોકુલનગર, રણજીત રોડ, સુભાષ માર્કેટ વગેરે વિસ્તારોમાં મનપાની ફૂડ શાખા દ્વારા ચેકિંગ કરી નમૂના લેવાયા હતા. તેમજ ધનવંતરી મેદાન ખાતે યોજાઈ ગયેલા એક્સપોમાં પણ ચેકીંગ કરી નમૂના લેવાયા હ...
જામનગર તા.28:જામનગર મહાનગરપાલિકાની મિલ્કતવેરા શાખા દ્વારા પાછલા વર્ષોના બાકી વેરાની ઉઘરાણી માટે કડક પગલા લઈને મિલ્કતોના સીલીગ તેમજ ડોર-ટુ-ડોર ઉઘરાણીની કામગીરી ચાલુ છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષના મિલ્કત...
જામનગર તા.28: જામનગર શહેરમાં ચેટીચાંદના પર્વ અનુસંધાને બાઈક રેલીમાં થયેલ બોલાચાલીમાં સમાધાન માટે એકઠા થયા બાદ યુવાન ઉપર હુમલો કરી પથ્થરના છુટ્ટા ઘા મારી ઈજા પહોંચાડ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.શહેર...
જામનગર તા.28:જામનગરી માટેલ પદયાત્રીઓની સેવા માટે ગયેલા જામનગરના યુવકનું લતીપર નજીકના સેવા કેમ્પમાં ગઇકાલે સાંજે ભકિતગીત ઉપર નૃત્ય કરતી વખતે હૃદયરોગનો હુમલો આવી જતા મૃત્યું નિપજ્યાની ઘટના બની હતી.આ અંગ...
જામનગર તા.28:કેન્દ્ર સરકારની સ્વામીત્વ યોજના હેઠળ ગામડાની રહેણાંક મિલ્કતોના માલિકોને માલિકી હક્ક પ્રદાન કરવા જામનગર જિલ્લામાં પ્રથમ ડ્રોનથી અને બાદમાં ડોર-ટુ- ડોર લેન્ડ સર્વેની કામગીરી પુરજોશમાં ચાલી ...
જામનગર તા.28:જુગાર મામલે જામનગરનો ગોકુલનગર વિસ્તાર જાણીતો બનતો જાય છે. જ્યાંથી અવારનવાર જુગારધામ ઝડપાઇ રહ્યા છે. ત્યારે વધુ એક વખત રહેણાક મકાનમાં જામેલી જુગારની મહેફિલ પર પોલીસે રેડ પડી પત્તા ટીંચતા ત...
જામનગર તા.27: આજની મહિલાઓ શેરી-ગલીઓમાં સાયકલથી માંડી મહિલાઓ ઉપર આસમાને વીમાનો પણ ચલાવી રહી છે. તેવામાં ફોટોગ્રાફી ક્ષેત્રે પણ અનેક મહિલાઓની સારી એવી પ્રતિભા ખીલી છે. જેમાં ખાસ કરીને જામનગરમાં વેડિંગ ફ...
જામનગર તા.28: કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે માર્કેટિંગ યાર્ડ ધ્રોલ ખાતે જિલ્લાના ખેડૂતો સાથે બેઠક યોજી હતી. જ્યાં તેઓએ...
જામનગર તા.28:ડિજિટલ યુગમાં સાયબર ક્રાઇમ કિસ્સાઓમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે. ભેજાબાજ આરોપીઓ નિતનવા કિમીયા રચી લોકોને છેતરી રહ્યા હોવાની અનેક ફરિયાદો સમયાંતરે સામે આવે છે. તેવામાં ગજબ કહી શકાય તેવું...