જામનગર માં 2017. થી આર ટી ઇ યોજના હેઠળ અભ્યાસ કરતા 48 વિદ્યાર્થિઓ ની ગ્રાન્ટની ફાળવણીના મુદ્દે યોગ્ય જવાબ ના મળતા યુવક કોંગ્રેસ અને એન એસ યુ આઈ દ્વારા જિલ્લા પંચાયત જ્યાં સુધી પ્રાથમિક શિક્ષણ અધિકારી ...
જામનગર તા.28: જામનગરની સ્વામી વિવેકાનંદ ક્રેડીટ કો.ઓપરેટીવ સોસાયટીના સભાસદ મનીષ જમનાદાસ મંગે અને કેયુર નીતિનભાઈ સંઘવીએ ધંધા માટે સોસાયટીમાંથી લોન લીધેલ હતી. આ લોન ભરપાઈ કરવા બંને આરોપીઓએ ચેક આપેલ અને ...
જી-20 રન ફોર ઈનવાયરમેન્ટ એન્ડ કલાઈમેન્ટ ચેન્જ અંતર્ગત જામનગર પોલીસ દ્વારા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, તથા નાયબ પોલીસ અધિક્ષક સોલંકીના માર્ગદર્શન હેઠળ...
જામનગર તા.28: તા. 14/3/2023ના જામનગર સીટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા જાવેદ કાસમ વગોળ પોલીસના અન્ય સ્ટાફના સભ્યો ખીમજી ગોવિંદ ડાંગર, મહેન્દ્રસિંહપતસિંહ જાડેજા, હરદિપભાઈ વસ...
જામનગર તા.28: જામનગર મહાનગરપાલિકાના વોડ ન 6મા આવેલા ગણપતનગરમા ગટર પાઈપલાઈન નાખવાનો કામ વોડ નં.6ના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર જસુબા ઝાલા તેમજ પૂર્વ કોર્પોરેટરોના વિશેષ પ્રયાસના કારણે આજ વિસ્તારના ...
જામનગર તા.28: જામનગરમાં બાર એસોસિએશન દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. મણિલાલ લીલાધર અનડકટની સ્મૃતિમાં એપીએલ ટેનિસ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ સુમેર કલબ ખાતે બે દિવસિય આયોજન કરવામાં આવ્યું હતું. સ્વ. મ...
જામનગરમાં જાયન્ટ ગ્રુપ ઓફ જામનગર સુપર દ્વારા પ્રોજેક્ટ કરવામાં આવ્યો. હતો. જેમાં ગંગા માતા ચેરીટેબલ ટ્રસ્ટ કે જે ટોકન ચાર્જ માં જી.જી. હોસ્પિટલ માં દાખલ થયેલ દર્દીઓના સગા વ્હાલાઓને તેમજ અશક્ત અને નિરા...
(ડોલરરાય રાવલ)જામનગર તા.28: મનગરના બહુચર્ચિત સત્તાધિશો અને રાજેતાઓના કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપવાળા જમીન હેતુફેરનું પ્રકરણ ધારણા મુજબ ગુજરાત હાકોર્ટમાં પહોંચ્યું છે. આ અંગે દાખલ થયેલ કેસમાં હાઇકોર્ટ ...
ભાણવડમાં સ્થાનિક નગરપાલિકા તંત્રની કહેવાતી બેદરકારી સામે આવી છે. શહેરમાં રણજીતપરા વિસ્તારમાં પીવાના પાણી માટે સપ્લાઈ કરતા વાલ્વમાં કોઈ ક્ષતિ રહી જતા એકાએક પાણીનો ધોધ છુટયો હતો, હજારો લીટર પાણીનો વેડફા...
(ભરત ગોહેલ) જામજોધપુર, તા. ર8જામજોધપુરમાં રાજકીય નેતાઓમાં ચૂંટણી પછીના સમયમાં નાણાકીય ઉછાળો આવ્યો હોય દિવસે ન વધે તેમ રાત્રે પૈસાનો ફુગાવો આ વા નેતાઓ પાસે વધતો જાય છે રાજકારણમા આવીને કરોડપતિ થઈ ગયેલ આ...
♦ મિશન અંતર્ગત ધ્રોલ-જોડીયા તાલુકાના તમામ ગામોના ખેડૂતોનો સેમિનાર યોજાયોજોડીયા, તા.28દેશના મહાન વૈજ્ઞાનિક અને રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ સાહેબનું સ્વપ્ન હતું કે 2030 સુધીમાં ભારતને ઇંધણ ક્ષેત્ર...
વેરાવળ, તા.28 : વેરાવળ-કોડીનાર રોડ ઉપરથી એલ.સી.બી. બ્રાન્ચે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આર્મ પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા શખ્સને વિદેશી દારૂ બીયર ટીન નંગ 13 સાથે જીપ રૂા.12 લાખ અને મોબાઇલ ફોન મળી કુલ ર...
(કુંજન રાડીયા)જામ ખંભાળિયા, તા.28મીઠાપુર ગામે રહેતા અસ્મિતાબેન મનસુખભાઈ ચૌહાણ નામના 24 વર્ષના મહિલાએ રવિવારે રાત્રિના સમયે આપધાત કરી લીધો હોવાની જાણ મૃતકના પતિ મનસુખભાઈ ઓધવજીભાઈ ચૌહાણ (ઉ.વ. 32) એ મીઠા...
જામખંભાળીયા, તા.28 : રાજયના દરિયાકાંઠાના ક્ષેત્રોમાંથી વખતોવખત પકડાતા ડ્રગ્ઝ અને રાષ્ટ્રવિરોધી પ્રવૃતિની આશંકા વચ્ચે છેલ્લા દિવસોમાં દ્વારકા જેવા વિસ્તારોમાં મોટાપાયે ડીમોલીશન જેવી કાર્યવાહીથી દરીયાઇ ...
◙ બદલતો જતો ટ્રેન્ડ; હવે ભવિષ્યની સંભવિત ખરીદી માટે પણ ઓનલાઈન રીસર્ચ કરી લેવાય છે: ફલીપકાર્ટ-એમેઝોનને પણ સ્પર્ધાનો સામનો કરવો પડે છે◙ મહિલાઓ માટે પસંદગી બાદ બીજા ક્રમે ડીલવરી ટાઈમ અને રીટર્ન પોલીસી વધ...