Jamnagar News

22 March 2023 02:40 PM
આયુર્વેદ સંસ્થાના એકસ્પોની વાનગીમાં તપાસની માંગ કરાઇ

આયુર્વેદ સંસ્થાના એકસ્પોની વાનગીમાં તપાસની માંગ કરાઇ

જામનગર તા.22:જામનગરમાં આયુર્વેદ સંસ્થાન આઈટીઆરએ દ્વારા તા.18થી શરુ થયેલા મીલેટ્સ એક્સ્પોમાં પીરસાતી દરેક વાનગીની કોર્પોરેશનના ફુડ વિભાગ દ્વારા ચકાસણી કરવામાં આવે. તેવી માંગણી જામનગર ગ્રાહક સુરક્ષા મંડ...

22 March 2023 02:37 PM
જામનગર રોજગાર કચેરી ખાતે યોજાયેલા ભરતી મેળામાં 434 ઉમેદવારોની ઉપસ્થિતિ: 194ની પસંદગી

જામનગર રોજગાર કચેરી ખાતે યોજાયેલા ભરતી મેળામાં 434 ઉમેદવારોની ઉપસ્થિતિ: 194ની પસંદગી

જામનગર તા.22: રોજગાર કચેરી જામનગર ખાતે અનુબંધમ પોર્ટલ (https://anubandham.gujarat.gov.in) ) ના માધ્યમથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવેલ હતું. આ ભરતી મેળામાં 434 ઉમેદવારો હાજર રહ્યા હતા અને 17 થી...

22 March 2023 02:35 PM
ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ખંભાળીયા સહિત દ્વારકા જીલ્લામાં ધર્મમય માહોલ

ચૈત્રી નવરાત્રીના પ્રારંભે ખંભાળીયા સહિત દ્વારકા જીલ્લામાં ધર્મમય માહોલ

જામખંભાળીયા, તા. 22આદ્યશક્તિની ઉપાસનાના પર્વ એવા ચૈત્રી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થયો છે. ત્યારે ખંભાળિયા સહિત સમગ્ર હાલાર પંથકમાં આવેલા વિવિધ માતાજીના મંદિરોમાં આજે પ્રથમ નોરતે વિશિષ્ટ દર્શન સહિતન...

22 March 2023 02:33 PM
જામનગર જીલ્લાના હડિયાણા ગામે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

જામનગર જીલ્લાના હડિયાણા ગામે પ્રાકૃતિક ખેતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

(શરદ રાવલ) હડિયાણા, તા. 22આત્મા પ્રોજેક્ટ જામનગરના પ્રોજેક્ટ ડાયરેક્ટર બી એમ આગઠના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના હડિયાણા ગામે રાધે પ્રાકૃતિક ફાર્મ ખાતે જિલ્લા અંદર તાલીમ યોજાયેલ જેમા...

22 March 2023 02:32 PM
જામનગર જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 247 શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી

જામનગર જિલ્લાની માધ્યમિક શાળાઓમાં 247 શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી

જામનગર તા.22:જામનગર જિલ્લામાં સરકારી અને ગ્રાન્ટેન્ડ શાળાઓમાં આચાર્યો અને શિક્ષકોની ઘટનો પ્રશ્ન ગુજરાત વિધાનસભા માં ધારાસભ્ય એ ઉઠાવતા જિલ્લામાં 330 શિક્ષકોની ઘટ હોવાનો ખુલ્યું હતું.એટલું જ નહીં માધ્યમ...

22 March 2023 02:30 PM
ગામડાના સર્વાંગી વિકાસ માટે નવા બજેટમાં રૂા.3,175 કરોડની જોગવાઈ

ગામડાના સર્વાંગી વિકાસ માટે નવા બજેટમાં રૂા.3,175 કરોડની જોગવાઈ

જામનગર તા.22: વિધાનસભા ગૃહ તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ‘આત્મા ગામડાની, સુવિધા શહેરની’ સંકલ્પના આપી હતી, જે આજે મહાત્મા ગાંધીજ...

22 March 2023 02:28 PM
દેવભૂમિ દ્વારકામાં તા.3ના રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

દેવભૂમિ દ્વારકામાં તા.3ના રૂક્ષ્મણીજીનું ભવ્ય સ્વાગત કરાશે

જામખંભાળિયા,તા.22દેવભૂમિ દ્વારકામાં આગામી તારીખ ત્રીજી એપ્રિલને સોમવારના રોજ રુક્ષ્મણીજીના ભવ્ય સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને દ્વારકા નગરપાલિકાના સભાખંડ ખાતે પ્રાંત અધિકા...

22 March 2023 01:26 PM
મીઠાપુરના ચમત્કારીક હનુમાન મંદિરે નૂતન ધ્વજારોહણ

મીઠાપુરના ચમત્કારીક હનુમાન મંદિરે નૂતન ધ્વજારોહણ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા નગરપાલિકાના પ્રમુખ ઉષાબેન સુરેશભાઈ ગોહીલ ના પતિ સુરેશભાઈ ગોહીલ દ્વારા આજ રોજ 18.03.2023 ને શનિવાર ના રોજ મીઠાપુર ટાટા કંપનીના ગેટ સામે આવેલ શ્રીચમત્કારિક હનુમાન મંદિર ખાતે...

22 March 2023 12:54 PM
જામનગર મેડીકલ કોલેજનાં તબીબ છાત્ર કોરોનાની ઝપટમાં : જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા ફફડાટ

જામનગર મેડીકલ કોલેજનાં તબીબ છાત્ર કોરોનાની ઝપટમાં : જિલ્લામાં વધુ ત્રણ કેસ નોંધાતા ફફડાટ

જામનગર, તા.22: જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. ને અને જામનગર ના એક તબીબી વિદ્યાર્થી અને એક વેપારી સહિત બે પુરુષ દર્દીના પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, જયારે કાલાવડ તાલુકાના ખંઢેરા ગામની 2...

22 March 2023 12:46 PM
કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામે જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

કલ્યાણપુરના ચંદ્રાવાડા ગામે જાહેરમાં જુગાર રમતા નવ શખ્સો ઝડપાયા

જામખંભાળિયા,તા.22દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સ્થાનિક પી.એસ.આઈ. એમ.આર. સવસેટાની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન સ્થાનિક પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ચંદ્રાવાડા ગા...

22 March 2023 12:42 PM
ગોધરાના સીનીયર સીટીઝને ઉલ્ટા પગે 625 કિ.મી.ચાલીને દ્વારકાધીશના દર્શન કર્યા

ગોધરાના સીનીયર સીટીઝને ઉલ્ટા પગે 625 કિ.મી.ચાલીને દ્વારકાધીશના દર્શન કર્યા

દ્વારકા,તા.22ગુજરાતના ખૂણે ખૂણાથી તાજેતરમાં લાખો પદયાત્રીકો કાળિયા ઠાકોર ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા ફુલડોર ઉત્સવમાં આવ્યા હતા. પરંતુ દ્વારકાધીશના દર્શન કરવા માટે હૈયુ ફુલાવીને આત્મશ્રદ્ધા સાથે ઊંધા...

22 March 2023 12:41 PM
થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ યોજાયો: રકતદાતાઓનો સહયોગ

થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે રકતદાન કેમ્પ યોજાયો: રકતદાતાઓનો સહયોગ

ભાણવડ,તા.22ડુંગરની ગોદમાં પાછતર ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બરડા આરોગ્ય કેન્દ્રમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોનાં આરોગ્ય કેન્દ્રમાં થેલેસેમીયા ગ્રસ્ત બાળકોના લાભાર્થે યોજાયેલા રકતદાન કેમ્પમાં સંખ્યાબં...

22 March 2023 12:21 PM
કાલાવડ એપીએમસી આજથી 11 દિવસ બંધ રહેશે

કાલાવડ એપીએમસી આજથી 11 દિવસ બંધ રહેશે

કાલાવડ એપીએમસી આજથી 11 દિવસ બંધ રહેશે. માર્ચ એન્ડીંગની રજા હોવાથી રર માર્ચથી ર એપ્રિલ સુધી બંધ રહેશે. કોઇ પણ જાતની જણસીની ખરીદી કે વેચાણ થશે નહીં. 3 એપ્રિલથી એપીએમસી રાબેતા મુજબ ચાલુ રહેશે. ખેડુતોને આ...

22 March 2023 11:39 AM
જામજોધપુરમાં ધો.12 ની પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઇલ સાથે ઝડપાયો

જામજોધપુરમાં ધો.12 ની પરીક્ષામાં વિદ્યાર્થી મોબાઇલ સાથે ઝડપાયો

જામનગર, તા.22 : જામનગર જિલ્લામાં લેવાઈ રહેલી ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા દરમિયાન ગઈકાલે વધુ એક કોપી કેસ નોંધાયો છે. ધોરણ 12 નો એક વિદ્યાર્થી ગઈકાલે અંગ્રેજી વિષયના પેપર દરમિયાન ચાલુ પરીક્ષાખંડમા...

21 March 2023 08:58 PM
જામનગર : લાલપુર પંથકમાં જોરદાર વરસાદ : કમોસમી કહેર ત્રાટકતા ખેડૂતોમાં ચિંતા

જામનગર : લાલપુર પંથકમાં જોરદાર વરસાદ : કમોસમી કહેર ત્રાટકતા ખેડૂતોમાં ચિંતા

જામનગર:લાલપુર તાલુકાના પીપળી ઉપરાંત પડાણા, ચંગા, બબરઝર, આરબલૂસ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ત્રાટકયો, માર્ગો અને ખેતરોમાં જાણે નદીઓ વહી હોય તેવી સ્થિતિ સર્જાઈકમોસમી વરસાદ અંગે હવામાન વિભાગ દ...

Advertisement
Advertisement