છોટી કાશીનું બિરુદ ધરાવતા જામનગરથી આહીર યુવા ગ્રુપના 38 યુવાનો ચારધામની યાત્રાએ રવાના થયા હતા. આહીર ગ્રુપના સુરેશભાઈ વસરાની આગેવાનીમાં 38 યુવાનો ઉતરાખડની ચારધામ યાત્રાએ જવા રવાના થયા ત્યારે શ્રીફળ,સાક...
જામનગર તા.24:જામનગર જિલ્લામાં અવરનવાર લુંટેરી દુલ્હનનો કિસ્સો સામે આવતા હોય છે. આવી સ્થિતિ વચ્ચે વધુ એક લુંટેરી દુલ્હનનો કેસ સામે આવ્યો છે. જેમાં જોડીયાના બાલંભા ગામમાં રહેતાં અને ફરસાણના ધંધા સાથે સં...
જામનગર તા.24:જામનગર એસ ટી ડેપો ઉપરથી જામનગર થી સુરત માટેની સ્લીપર બસને ધારાસભ્ય રિવાબા જાડેજા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી બતાવી લોકાપર્ણ કરી હતી.રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ...
જામનગર તા.24:જામનગરમાં રૂપિયા 2000 ની નોટ બદલવાની લઈને બેંકમાં જતા ગ્રાહકોને બેંકના મેનેજર અને અધિકારીઓના વાણી વર્તનને વિલાસ સાથે નિયમો બતાવી હેરાન પરેશાન કરતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી રહી છે એટલું જ ...
ખંભાળીયા તા.24ખંભાળીયામાં આવેલી રીલાયન્સ નીપોન લાઈફ ઈુસ્યોરન્સ કંપનીમાં જુદા જુદા ગામોના 45 જેટલા વીમાધારકોના બોગસ ડેથ સર્ટીફીકેટ રજૂ કરીને અને વીમા માટે કુલ રૂા.1.03 કરોડની રકમના ખોટા ડેથ કલેમ મૂકવાન...
(જીતેન્દ્ર આચાર્ય) જામજોધપુર,તા.24 : ગોંડલ ને બાયપાસ કરી અંદાજે બસ્સો થી વધુ બસો બાયપાસ દોડી રહી હોય છેલ્લા એક સપ્તાહ થી ધારાસભ્ય કાર્યાલય દ્વારા ઉચ્ચ કક્ષાએ રજુઆત સાથે ઝુંબેશ ચલાવાઇ રહી છે.દરમિયાન જા...
(શરદ રાવલ)હડીયાણા, તા. 24હડિયાણા ગામે કકાવટી નદીના કિનારે બિરાજમાન શરણેશ્વર મહાદેવ મંદિરની વર્ષો જૂનું પૌરાણિક જગ્યાએ ત્રીદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યતાથી ઉજવવામાં આવેલ હતો.આ પ્રસંગે ત્રણ નવન...
ખંભાળીયા, તા. 24દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા કે જ્યાં દરરોજ મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહે છે અને અહીંના બસ સ્ટેશનમાં આવતી તથા જતી એસટીની બસમાં નોંધપાત્ર ટ્રાફિક રહે છે. ત્યારે રા...
‘સ્વચ્છ સમુદ્ર, સુરક્ષીત સમુદ્ર’ના સૂત્ર સાથે પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય (ખજ્ઞઊજ)ના સંકલનમાં રહી દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ ખાતે તટરક્ષક દળ જિલ્લા હેડક્વાર્ટર નંબર 15 (ઉત્તર ગુજરાત) દ્વાર...
જામ ખંભાળિયા, તા.24દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એલસીબી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી જુગાર સામેની કાર્યવાહીમાં ગઈકાલે મંગળવારે સાંજે પેટ્રોલિંગ દરમિયાન એલસીબીના એ.એસ.આઈ. જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા...
જામનગર, તા. 24જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં આવેલ નવાગામ આશરે રર00 જેટલા લોકોની વસ્તી ધરાવતા આ નાનકડા એવા ગામમાં પ્રવેશ કરતાની સાથે જ પ્રકૃતિના સૌંદર્ય સાથે મેળાપ થાય. પ્રાકૃતિક સૌંદર્યના અદભુત નજાર...
ખંભાળિયા,તા.24 : દેવભુમિ દ્વારકા જિલ્લામાં બાગાયત વિભાગની ડ્રીપ ઇરીગેશન કરવા માટે પાણી સંગ્રહના ટાંકા બનાવવાની યોજના ચાલુ છે. જેમા ટપક સિંચાઇ સિસ્ટમ ધરાવતા ખેડુતોને પાણીનો ટાંકો (ગોળ કે ચોરસ, આર.સી.સી...
જામનગર તા.23 ; જામનગર-દેવભૂમિ દ્વારકાના રાજપૂત સમાજ દ્વારા 484મી મહારાણા પ્રતાપની જન્મ જયંતી નિમિતે ભાજપ લોક ડાયરામાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને પૂર્વ રાજયમંત્રી હકુભા જાડેજા પર કલાકારોની ઉપસ્તિતિમાં ...
જામખંભાળિયા,તા.23દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપની કારોબારી સમિતિની ખાસ બેઠક દ્વારકા સ્થિત હિરબાઈ હોલ ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા...
જામ ખંભાળિયા, તા. 23રાજ્યના છેવાડાના વિસ્તાર એવા દેવભૂમિ દ્વારકાના અનેક યુવાનો નિ:સ્વાર્થ ભાવે સમાજ હિતના કાર્યમાં પોતાનું યોગદાન આપે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભરવાડ સમાજના સમુહ લગ્ન સહિતના કાર્યો...