જુનાગઢ તા.27 : હાલમાં જ જુનાગઢમાં ચોમાસા દરમ્યાન બબ્બે જળ હોનારત બાદ જન આક્રોશ ફાટી નીકળ્યો હતો. નીચે રહેતા નિર્દોષ પરિવારોને વોંકળાના દબાણો સામે કોઈ લેવા દેવા ન હોવા છતા દિવાલો તુટતા અસંખ્ય નિર્દોષોન...
માણાવદરના ગાંધી ચોકમાં આવેલું અને સ્વામિનારાયણના તીર્થસ્થાનોમાં પાંચમું સ્થાન ધરાવતું શ્રી સ્વામિનારાયણ મંદિરના આજે 187 વર્ષ થયા છે. સવંત 1892માં ઈ.સ 1836માં માણાવદર રાજ્યના નવા કમાલુદ્દીખાન બાબીએ હરિ...
વિસાવદર,તા.26 : વિસાવદર તાલુકાના ભલગામ ગામના વિદ્યાર્થીઓનું જિલ્લા કક્ષાનીશાળાકીય રમતોત્સવમાં એથલેટિક્સ વિભાગનું આયોજન સરદાર પટેલ સ્પોર્ટ્સ સંકુલ ગાંધીગ્રામ જુનાગઢ ખાતે કરવામાં આવેલ જેમાં આ મિડલ સ્કૂલ...
માંગરોળ,તા.26 : માંગરોળ ના લોએજ ગામે મન કી બાત નો કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં કેસોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ લોએજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપ સ્વામી, માંગરોળ તાલુકા પં.પ્રમુખ પ્રત...
વિસાવદર,તા.26 : તાજેતરમાં વિસાવદર લાયન્સ કલબ, રોટરી કોમ્યુનિટી કોપર્સ તેમજ મેડિકલ સાધન સેવા કેન્દ્ર દ્વારા સયુંકત આયોજિત ગણપતિ મહોત્સવ પ્રસંગે અન્નકૂટ તેમજ મહાઆરતી તેમજ સહિતના કાર્યક્રમો સંપન્ન થયેલ. ...
જુનાગઢ, તા.26 :કોમી એકતા સમાન ઉપલા દાતારની ધાર્મિક જગ્યામાં દાતાર બાપુનું મહાપર્વ ઉર્ષનો મેળો શરૂ થઇ ચુકયો છે. ગઇકાલે ચંદનવિધિનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં દાતારબાપુની ગુફામાંથી બહુમુલ્ય આભુષણોને બહાર...
જુનાગઢ, તા.26 : જુનાગઢમાં માતાએ પુત્રને નવડાવવા કોશીષ કરતા પુત્રને ન્હાવું ન હોય, ફોર વ્હીલનો દરવાજો ખોલી છુપાઇ જતા ગુંગળાઇ જવાના કારણે મોત થતા પરપ્રાંતિય યુપીનો પરિવાર ભાંગી પડયો છે. મુળ યુપીના મહારા...
વિસાવદર, તા.26 : વિસાવદર દાઉદી વ્હોરા સમાજ દ્વારા પયગંબર સાહેબ (સ.અ) ના જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન નબી ઉજવવામાં આવી હતી. જેમાં વિસાવદર દાઉદી વ્હોરા સમાજ દ્વારા વ્હોરા મસ્જીદ ખાતેથી રાષ્ટ્ર ધ્વજના ન...
જુનાગઢ,તા.26જુનાગઢ મોતીબાગ સ્થિત પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં રહી બીકોમનો અભ્યાસ કરતી સુરતની કોલેજીયન યુવતીએ હોસ્ટેલના રૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધાની ઘટના ઘટવા પામી છે. યુવતીએ માતા પિતાને સં...
જુનાગઢ, તા. 25ગિરનારની ધરા પર કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના અને આરા...
(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 25 : લોએજમાં વાસ્મોમાંથી 30 લાખના ખર્ચે બનનાર ઊંચી ટાંકીનાં કામનું ખાતમુરત ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લોએજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી...
જુનાગઢ, તા.25 : ગિરનારની ધરા પર કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના અને આ...
જુનાગઢ તા.25 : જુનાગઢ જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા છે. જેમાં મેંદરડાના ચરણીયારા ગામે રહેતા યમુનાબેન હરસુખભાઈ પાઘડાર (ઉ.વ.45)ને ત્રણેક માસથી સ્તનનું કેન્સર હોય જેની દવા ચાલતી હોય હોસ્પીટલમાં...
જુનાગઢ તા.25 : જુનાગઢમાં મુખ્યમંત્રી આવવાના છે તે પૂર્વે ભાજપમાં ભડકો થવાના એંધાણ વર્તાય રહ્યા છે. એક સીનીયર કોર્પોરેટર એભા કટારાએ પોતાનું રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ ત્રણેક નગર સ...
જુનાગઢ તા.25 : જુનાગઢ બી ડીવીઝન પોલીસમાં શનિવારની રાત્રીના રહેણાંક બંધ મકાનનું તાળુ તોડી રોકડ સોનાના દાગીના સહીત કુલ રૂા.1.10 લાખની મતાની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદી અરજણભાઈ નારણભાઈ વસરા (ઉ.5...