જુનાગઢ, તા. 25ગિરનારની ધરા પર કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના અને આરા...
(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 25 : લોએજમાં વાસ્મોમાંથી 30 લાખના ખર્ચે બનનાર ઊંચી ટાંકીનાં કામનું ખાતમુરત ધારાસભ્ય દેવાભાઈ માલમ દ્વારા કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં લોએજ સ્વામી મંદિરના કોઠારી સ્વામી...
જુનાગઢ, તા.25 : ગિરનારની ધરા પર કરૂણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનો 53મિ જન્મોત્સવ કરુણા અને કલ્યાણના કર્તવ્યો અને શાતા, સમાધિ, અભયદાન જેવા સત્કાર્યો, તપ, ત્યાગ, સાધના અને આ...
જુનાગઢ તા.25 : જુનાગઢ જીલ્લામાં અપમૃત્યુના પાંચ બનાવો નોંધાયા છે. જેમાં મેંદરડાના ચરણીયારા ગામે રહેતા યમુનાબેન હરસુખભાઈ પાઘડાર (ઉ.વ.45)ને ત્રણેક માસથી સ્તનનું કેન્સર હોય જેની દવા ચાલતી હોય હોસ્પીટલમાં...
જુનાગઢ તા.25 : જુનાગઢમાં મુખ્યમંત્રી આવવાના છે તે પૂર્વે ભાજપમાં ભડકો થવાના એંધાણ વર્તાય રહ્યા છે. એક સીનીયર કોર્પોરેટર એભા કટારાએ પોતાનું રાજીનામું આપી દેતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વધુ ત્રણેક નગર સ...
જુનાગઢ તા.25 : જુનાગઢ બી ડીવીઝન પોલીસમાં શનિવારની રાત્રીના રહેણાંક બંધ મકાનનું તાળુ તોડી રોકડ સોનાના દાગીના સહીત કુલ રૂા.1.10 લાખની મતાની ચોરી થયાની ફરીયાદ નોંધાઈ છે. ફરીયાદી અરજણભાઈ નારણભાઈ વસરા (ઉ.5...
જુનાગઢ તા.25 : જુનાગઢના કડીયાવાડમાં ભારે વરસાદમાં એક જુનું મકાન જર્જરીત પત્તાની માફક ખાબકતા જેમાં રીક્ષા લઈને ઉભેલા નિર્દોષ શખ્સ અને તેના બે માસુમ પુત્રોના મકાનના કાટમાળ નીચે દબાઈ જતા કરૂણ મોત નીપજયા ...
જૂનાગઢ, તા.25 : જૂનાગઢ એ ડીવીઝનના ગેંડા રોડ ટેલીફોન એક્સચેન્જ પાસે વાલ્મીકીવાસમાં રહેતા ફરિયાદી હસમુખભાઇ વિનોદભાઇ પરમાર ગત તા.22-9ના સાંજે 7-30 કલાકે પંચેશ્ર્વર વિસ્તારમાંથી તેમના મિત્રને મળીને પરત આવ...
જૂનાગઢ, તા.25 : ગત તા.22-9-23ના જૂનાગઢ બસ સ્ટેશન નજીક પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં જેતપુરના નવાગઢની મહિલાને ચાંદીના સિક્કા બતાવી તેમની પાસે સોના-ચાંદીના સિક્કા હોય તેવો વિશ્વાસ અપાવી રૂા.50 હજારની રોકડ લ...
જૂનાગઢ, તા.25 : છેલ્લા બે દિવસથી ભાદરવો સોળે કળાએ ખીલ્યો હોય તેમ ભારે બફારા વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે ગઇકાલે બપોરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા અને ભેંસાણમાં અડધો અડધો ઇંચ, વંથલીમા...
માંગરોળ, તા. 25માંગરોળમા ઠેરઠેર સ્થળો પર ગણપતી મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે કરવામા આવી રહી છે જેમા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઢોલ નગારા મહાઆરતીઓ સત્યનારાયણ કથા ગરબા, દાદાને ...
માણાવદર,તા.25માણાવદરમાં આવેલી શૈશવ સ્કૂલ અભ્યાસની સાથે બાળકોમાં સંસ્કૃતિનું આરોપણ થાય, દેશપ્રત્યે ભકિત જાગે અને ધાર્મિકભાવના, કલાભાવના ઉદીપન થાય તે માટે ત્યાંના વૈચારિક-બુદ્ધિ સંપન્ન શિક્ષકો દ્વારા તમ...
(વિનુભાઇ મેસવાણિયા)માંગરોળ, તા. 25માંગરોળમા ઠેરઠેર સ્થળો પર ગણપતી મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે કરવામા આવી રહી છે જેમા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઢોલ નગારા મહાઆરતીઓ સત્યનારાય...
જુનાગઢ તા.23 : માણાવદરમાં પાવર હાઉસ પાસેના વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન રાજેશભાઈ કનેરીયા (ઉ.45) ગત તા.21-8-2023ની સવારે પોતાના ઘરે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જતા મોત નોંધાયું હતું.તરૂણીન...
જુનાગઢ તા.23 : જેતપુરના નવાગઢની મહિલાને બે અજાણ્યા ઠગોએ જુનાગઢ બસ સ્ટેશન પાસે રૂા.50 હજારની રોકડ રકમ લઈ છેતરપીંડી કર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ જેતપુરના નવાગઢ ખાતે રા...