જૂનાગઢ, તા.25 : જૂનાગઢ એ ડીવીઝનના ગેંડા રોડ ટેલીફોન એક્સચેન્જ પાસે વાલ્મીકીવાસમાં રહેતા ફરિયાદી હસમુખભાઇ વિનોદભાઇ પરમાર ગત તા.22-9ના સાંજે 7-30 કલાકે પંચેશ્ર્વર વિસ્તારમાંથી તેમના મિત્રને મળીને પરત આવ...
જૂનાગઢ, તા.25 : ગત તા.22-9-23ના જૂનાગઢ બસ સ્ટેશન નજીક પટેલ રેસ્ટોરન્ટની બાજુમાં જેતપુરના નવાગઢની મહિલાને ચાંદીના સિક્કા બતાવી તેમની પાસે સોના-ચાંદીના સિક્કા હોય તેવો વિશ્વાસ અપાવી રૂા.50 હજારની રોકડ લ...
જૂનાગઢ, તા.25 : છેલ્લા બે દિવસથી ભાદરવો સોળે કળાએ ખીલ્યો હોય તેમ ભારે બફારા વચ્ચે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા, ત્યારે ગઇકાલે બપોરના વાતાવરણમાં એકાએક પલ્ટો આવતા અને ભેંસાણમાં અડધો અડધો ઇંચ, વંથલીમા...
માંગરોળ, તા. 25માંગરોળમા ઠેરઠેર સ્થળો પર ગણપતી મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે કરવામા આવી રહી છે જેમા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઢોલ નગારા મહાઆરતીઓ સત્યનારાયણ કથા ગરબા, દાદાને ...
માણાવદર,તા.25માણાવદરમાં આવેલી શૈશવ સ્કૂલ અભ્યાસની સાથે બાળકોમાં સંસ્કૃતિનું આરોપણ થાય, દેશપ્રત્યે ભકિત જાગે અને ધાર્મિકભાવના, કલાભાવના ઉદીપન થાય તે માટે ત્યાંના વૈચારિક-બુદ્ધિ સંપન્ન શિક્ષકો દ્વારા તમ...
(વિનુભાઇ મેસવાણિયા)માંગરોળ, તા. 25માંગરોળમા ઠેરઠેર સ્થળો પર ગણપતી મહોત્સવ ની ઉજવણી ભક્તિભાવ અને હર્ષોઉલ્લાસ સાથે કરવામા આવી રહી છે જેમા દરરોજ અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો ઢોલ નગારા મહાઆરતીઓ સત્યનારાય...
જુનાગઢ તા.23 : માણાવદરમાં પાવર હાઉસ પાસેના વૃંદાવન એપાર્ટમેન્ટમાં રહેતા ભારતીબેન રાજેશભાઈ કનેરીયા (ઉ.45) ગત તા.21-8-2023ની સવારે પોતાના ઘરે એપાર્ટમેન્ટના ત્રીજા માળેથી પડી જતા મોત નોંધાયું હતું.તરૂણીન...
જુનાગઢ તા.23 : જેતપુરના નવાગઢની મહિલાને બે અજાણ્યા ઠગોએ જુનાગઢ બસ સ્ટેશન પાસે રૂા.50 હજારની રોકડ રકમ લઈ છેતરપીંડી કર્યાની બી ડીવીઝન પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. આ અંગેની વિગત મુજબ જેતપુરના નવાગઢ ખાતે રા...
જુનાગઢ, તા.23 ; જુનાગઢ ઝાંઝરડા રોડ પર મનપાએ લારી ધારકોને હટાવતા રોષ ફાટી નીકળ્યો છે મનપા કચેરી ખાતે આવી લારીધારકોએ અલગ ઝોન ફાળવવાની માંગ કરી છે. ઝાંઝરડા રોડ પર ખાણીપીણીનો વ્યવસાય કરી પેટીયુ રળતા 200 જ...
(જીગ્નેશ પટેલ) માણાવદર, તા.23 : માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીની સફળ રજૂઆતને કારણે ખેડૂતોની વિધવા મહિલાઓને ધિરાણ માટે પ્રાંત કચેરીએ જવામાંથી મુક્તિ મળી છે. સગીરના હિત ધરાવતી મિલકત ધિરાણ લેવાની મંજૂર...
માંગરોળ, તા.23 : માંગરોળ શહેર અને તાલુકાની પ્રજાને આધારકાર્ડ લગત કામગીરી માટે અપુરતી વ્યવસ્થા ને કારણે ધકકાઓ ખાવા પડતા હોય આ કામગીરી માટે કીટની સંખ્યા વધારવા આમ આદમી પાર્ટી માંગરોળ એકમ દ્વારા મામલતદાર...
જુનાગઢ તા.23 : જુનાગઢ એ ડીવીઝનના ધમધમતા વિસ્તારમાં ખરીદી કરવા જઈ રહેલા પરપ્રાંતિય યુવાનને મોસામાં બેસાડી ગલીમાં જઈ અપહરણ કરી ખીસ્સામાંથી રૂા.4100ની રોકડની લૂંટ કરી ઉતારી દઈ મોસા ચાલક અને તેનો સાથીદાર ...
માણાવદરમાં દેવકુમાર વસંતભાઈ જાદવ તે શૈશવ શાળામાં આઠમા ધોરણમાં અભ્યાસ કરે છે અને ઉંમર માત્ર 13 વર્ષની જ છે આ બાળ કલાકારે આજરોજ માણાવદર ખાતેની બાલાસરા શરીરમાં શ્રી સિદ્ધિવિનાયક ગ્રુપ દ્વારા સ્થાપિત કરેલ...
વિસાવદર,તા.23વિસાવદર તાલુકાના ભલગામ ગામે મિડલ સ્કૂલમાં વિશ્ર્વ વાત્સલ્ય માનવસેવા ટ્રસ્ટ બગસરાના રજત જયંતિ વર્ષ ઉજવણી અંતર્ગત "હું પ્રકૃતિ રક્ષક કેવી રીતે બની શકું ?"તે વિષય પર મિડલ સ્કૂલ ભલગામમાં વકૃત...
(કૌશિકપરી ગોરસ્વામી) વિસાવદર,તા.23રાજકોટ અજરામર સ્થા.જૈન ઉપાશ્રયમાં બિરાજતા બા.બ્ર.મોટા શોભનાબાઈ તથા ગીતાબાઈ સ્વામિ ઠાણા-6 ની પાવનનિશ્રામાં શ્વેતાબેન હરીત કુમાર શાહે સજોડે રજોહરણ તપ અને નવાઈ તપની સાતા...