વિસાવદર,તા.4 : ગાંધી ચોક જુનાગઢ ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચાના બેનર નીચે જૂની પેન્શન યોજનાની માંગ સાથે જિલ્લાભરના શિક્ષકો એકઠા થયા હતા.2 ઓક્ટોબર,ગાંધી જયંતીના આ દિવસે મહાત્મા ગાંધીને સુતરની આંટી પહેરા...
જુનાગઢ : તા. 1/10/2023ના રોજ સાસણ (ગીર) મુકામે દ.લાયન્સ કબ રિસોર્ટ ખાતે બોટાનીકલ એડવાન્સ્ડ એસોસીએશન, ગુજરાત(BAAG) અને ડો. સુભાષ યુનિવર્સિટીના સંયુકત ઉપક્રમે બોટની વિષયના તૃતીય રાષ્ટ્રીય પરિસંવાદનું ભવ...
♦ તાલુકા પોલીસે ગુનો નોંધી દંપતીની શોધખોળ હાથ ધરીરાજકોટ. તા.4રાજકોટમાં તપોવન સ્કૂલની બાજુમાં આવેલ એવરેસ્ટ હાઉસમાં એવરેસ્ટ સિક્યુરીટી નામની કંપની ચાલુ કરનાર માણાવદર પંથકના મેર પિતા-પુત્ર સાથે તેન...
જુનાગઢ તા.4 જુનાગઢમાં વોંકળાઓ ઉપર દબાણ કરી તેના ઉપર બાંધકામ કરનારાઓ 99ને મનપાએ નોટીસ આપી હતી પરંતુ ઝાંઝરડા ચોકડી નજીક શહેર ભાજપ પ્રમુખની ભાગીદારી વાળુ બિલ્ડીંગ વોંકળા ઉપર જ બની રહ્યું છે. છતાં મનપાએ ત...
માણાવદરના નામાંકિત વકીલ અને માણાવદર બાર એસોસિયેશનના પ્રમુખ ગોપાલભાઈ એલ. ઝાલાવાડીયાના પુત્ર મનદીપભાઈ ઝાલાવાડીયા અને તેમના ધર્મપત્ની ગોપીબેને તાજેતરમાં જ લેહ- લદાખમાં આવેલ વિશ્ર્વના સૌથી ઊંચા એવા લેહ- લ...
જૂનાગઢ,તા.3 : ભારત સરકારે રાજ્યના જુદા જુદા વિભાગોને સાથે રાખીને બંદીવાન ભાઈઓ માટે ઈન્ટિગ્રેટેડ વેલનેસ કેમ્પેઈન આજે ગાંધી જયંતીના પાવન દિવસે શરૂ કરવામાં આવ્યું છે. જેમાં જૂનાગઢ જિલ્લા જેલ ખાતે આ કેમ્પ...
જુનાગઢ, તા.3 : રાજ્ય સરકાર દ્વારા ગાંધી જયંતી એટલે કે, તા.2જી ઓકટોબર થી 8મી ઓક્ટોબર સુધી નશાબંધી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત અધિક્ષકશ્રી, નશાબંધી અને આબકારી કચેરી-જૂનાગઢ દ્વારા નશાબંધી સ...
જુનાગઢ, તા. 3 : ભેંસાણ ખાતે રહેતા અને કટલેરીની દુકન ધરાવતા શખ્સની દુકાનમાં જુનાગઢના શખ્સે વસ્તુ લેવાના બહાને ટેબલના થડામાંથી રોકડ રૂા. 600 અને સ્પ્રેની ચોરી કરતા દુકાનદારે દબોચી લીધો હતો. ભેંસાણ જીન પ...
જૂનાગઢ,તા.3 : સ્વચ્છતાના આગ્રહી એવા પૂજ્ય ગાંધીજીની જન્મ જયંતી પૂર્વે સ્વચ્છતા હી સેવાની નેમ સાથે જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે ધારાસભ્ય સંજયભાઈ કોરડીયાની સહિતના મહાનુભાવોએ ગામના જાહેર સ્થળ એવા ચોક, શેર...
એક તારીખ એક કલાક સૂત્ર સાથે મહાશ્રમદાન ગતિવિધિઓનું વિસાવદર તાલુકાના મોટા કોટડા ગામે આયોજન થયેલ હોય તેમાં મોટા પ્રમાણમાં ગામના આગેવાનો પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા પૂર્વ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ વિપ...
જુનાગઢ, તા.3 : 1 થી 2 જી ઓકટોબર મહાત્મા ગાંધીજી જન્મ જયંતીની શ્રધ્ધાંજલિ આપવા સમગ્ર ભારત માં સ્વચ્છતા માટે ના જન આંદોલન ની ઉજવણી કરવામાં આવી રહેલ છે. આ દિવસ ને સ્વચ્છ ભારત દિવસ (જઇખ)તરીકે ઉજવવામાં આવે...
જુનાગઢ તા.3 ગત રાત્રીના એ ડીવીઝન પોલીસે જુનાગઢ માર્કેટીંગ યાર્ડ પાછળ આવેલ યમુના પ્રોટીન્સના કારખાનામાંથી 9 જુગારીઓને જુગાર ખેલતા દબોચી લઈ કુલ રૂા.2,14,000ની રોકડ સાથે પકડી લીધા હતા. આ અંગેની વિગત મુજબ...
જુનાગઢ તા.3 જુનાગઢ તાલુકાના સરગવાડા ગામે સાસરીયાના ત્રાસથી પરણીતાએ ગળે ફાંસો ખાઈને જીવ દઈ દેતા મૃતક દિકરીના પિતાએ તેના જમાઈ, સસરા-સાસુ- દીયર સામે તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. ઉપલેટા તાબેના અરણી ...
જુનાગઢ,તા.3જુનાગઢના સરગવાડા ગામે પરણીતાએ ગળે ફાંસો ગઈકાલે ખાઈ લીધાના બનાવમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલમાં લાવવામાં આવેલ ત્યારે સાસરીયા અને પીયર પક્ષ વચ્ચે સામ સામે બોલાચાલી બાદ મારામારી થવા પામતા પોલીસે ...
જુનાગઢ,તા.3ઉપરકોટમાં પ્રવેશ આજથી આપવામાં આવ્યો છે. લોકો માટે અગાઉ જાહેર થયેલી ફીમાં 50 ટકા ઘટાડો કરવામાં આવ્યો છે આ અંગે સવાણી હેરીટેઈઝ ક્ધઝર્વેટીવ પ્રા. લી.ના જનરલ મેનેજર રાજેશ તોતલારીના જણાવ્યા મુજબ...