જુનાગઢ તા.2 ગઈકાલે 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીનું મતદાન ખુબજ ઓછું રહેવા પામ્યું છે. તંત્રએ એડીચોટીનું જોર લગાવ્યું પરંતુ ગત 2017ની વિધાનસભાની સામાન્ય ચુંટણી કરતા પણ મતદાન ઘટવા પામ્યું છે.જીલ્લામા...
(વિનુભાઇ મેસવાણિયા) માંગરોળ, તા. 2 : ગુજરાત વિધાનસભા 2022 પ્રથમ તબક્કાની ચુટણી ની આજરોજ 89 માંગરોળ માળીયાહાટીના વિધાનસભામાં સવારથીજ લોકો ઉત્સાહ સાથે વોટ આપવા પહોંચ્યા. જયારે વાત કરવામા આવે તો 89 વિધાન...
માણાવદર,તા. 2માણાવદર-85 વિધાનસભામાં શાંતિપૂર્ણ મતદાન થયું છે જેથી તંત્રએ રાહત અનુભવી છે. આ બેટકમાં પુરુષ મતદારો 1,29,517 તથા સ્ત્રી મતદારો 1,18,997 હતાં જેમાંથી પુરુષ મતદાન-84,631 અને સ્ત્રી મતદાર 673...
જુનાગઢ તા.1 : આજે 2022ની વિધાનસભા ચુંટણીનું મતદાન શાંતીપૂર્ણ વાતાવરણમાં 8ના ટકોરે મતદાન શરૂ થઈ ચુકયું છે. જીલ્લાની કુલ 5 બેઠકોમાં એક બેઠક શહેરી અને ચાર બેઠક ગ્રામ્ય, તાલુકા વિસ્તારની છે. ગત વિધાનસભા ચ...
લાઠી વિધાનસભા બેઠકનાં કોંગ્રેસના ઉમેદવાર વીરજીભાઈ ઠુંમરે કુંકાવાવ તાલુકાના વાવડી ગામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા અધ્યક્ષ જેનીબેન ઠુંમર સાથે મતદાન મથકે પહોંચી મતદાન કર્યું હતું....
જુનાગઢ, તા. 30વધુમાં વધુ મતદાન થાય તે માટે વિધાનસભાની ચૂંટણી માટે તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. જેમાં પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે પણ મતદાનનો ઉપયોગ થઇ શકે તેની તૈયારીઓ થઇ રહી છે. જુનાગઢ જિલ્લાની 5 વિધા...
જુનાગઢ, તા. 30 : જુનાગઢ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર એક આદર્શ અને એક ઇકો ફ્રેન્ડલી મતદાન મથક બનશે, વિસાવદર અને જુનાગઢની બેઠક પર ઇકો ફ્રેન્ડલી મતદાન મથક પરથી મતદારોને તુલસીના રોપાનું વિતરણ કરાશે જયાર...
જુનાગઢ તા.30 : આવતીકાલે 1 ડીસેમ્બર 2022ના ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રથમ તબકકાનું મતદાન યોજાનાર હોય જેમાં આજે તમામ 1347 મતદાન મથકો પર પોલીંગ અને પોલીસ સ્ટાફ સવારથી રવાના થઈ ચુકયો છે. કાસ 56 ...
જુનાગઢ તા.30 : જુનાગઢમાં ભકત કવિ નરસિંહ મહેતાની પરીક્ષા લેવા તેમને કોટડીમાં બંધ કરી દઈ જો ભગવાનના ભકત હશે તો ખુદ ભગવાન આવી બંધ કોટડીમાં હાર પહેરાવી દેશે જે વાતને આજે 567મું વર્ષ છે. ભગવાન શ્રી કૃષ્ણજી...
જુનાગઢ તા.30 : જુનાગઢ કલેકટર સમક્ષ ચાલતા રેવન્યુ રેકર્ડ કેસની સુનાવણીનો સમય અગાઉ 4 વાગ્યાનો હતો તેમાં ફેરફાર કરી બપોરના 12 કલાકનો કરી નાખતા વકીલ મંડળે રજુઆત કરેલ પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હોવાથી વકીલ ...
જૂનાગઢ,તા.30 : સાંપ્રત એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢમાં છેલ્લા 12 વર્ષથી વિકલાંગ બાળકોની સંસ્થા કાર્યરત છે. જેમાં અત્યારે અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકોની સંખ્યા 80 જેટલી છે અને તેમાં સતત વધારો ...
જુનાગઢ તા.30 માણાવદર ખાતે વાદીવાસમાં યુવાને આરોપીની પૂર્વ પત્નિ સાથે ભાગીને લગ્ન કરી લેતા જે મામલે એક મહિલા સહિત આઠ શખ્સોએ ગેરકાયદે મંડળી રચી લોખંડની ટોમી લાકડીઓ વડે હુમલો કરી બે હાથ એક પગ ભાંગી નાખી ...
જૂનાગઢ,તા.29 : જૂનાગઢ ગાંધી ચોકમાં ગત મોડી સાંજે બે મુસ્લિમ શખ્સે દારૂમાં સાઇનાઇડ નામનો ઝેરી જવલંત ઝેરી દવા પી લેતા બંનેના થોડીક જ મીનીટમાં મોત નોંધાયા હતા. સાંજ સમાચારના જિલ્લાના પ્રતિનિધી રાકેશ લખલા...
જુનાગઢ,તા. 29 : જુનાગઢ જિલ્લામાં મતદાનના દિવસે મતદારો ભયમુક્ત મતદાન કરી શકે તે માટે જિલ્લાની 5 બેઠકો ઉપર રેન્જ ડીઆઈજી મયંકસિંહ ચાવડા, એસપી રવિ તેજા વાસમ શેટીના માર્ગદર્શન નીચે દરેક પોલીસ સ્ટેશન વિસ્તા...
જુનાગઢ તા.29 : વર્ષ 2017માં યોજાયેલ વિધાનસભાની ચુંટણીમાં 1370 મતદાન મથકો હતા તે આ વખતે 2022માં મતદાન મથકો ઘટીને 1347 થયા છે. 2017 કરતાં આ વખતે 1.11 લાખ મતદારો વદ્યા છતાં 23 મતદાન મથકોનો ઘટાડો થયો છે. ...