વડિયા, તા.20 : વડિયા તાલુકાના વડિયા કુંકાવાવ અનીડા ખાખરીયા સહિતના ગામોમાં પણ વરસાદી માહોલ સર્જાયો હતો વડિયા સુરવો ડેમ નો એક દરવાજો બે ઈંચ જેટલો ખુલ્લો રાખવામાં આવ્યો છે. વડિયાથી જેતપુર જતા ભીડભંજન મહા...
(જીજ્ઞેશ પટેલ) માણાવદર તા.20 ; માણાવદર તાલુકામાં ગઈકાલે સવારે 11 વાગ્યાથી અનરાધાર ચાલુ થયેલા વરસાદના પગલે સમગ્ર પંથકના લોકો અવાચક બન્યા હતા. ઝંઝાવાતી વરસાદે કલાકોમાં નદી- ડેમો-વોકળા ભયજનક રીતે ઓવરફલો ...
ચોરવાડ તા.20 : ચોરવાડ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આભ ફાટતા 18 ઈંચ વરસાદ પડી ગયો હતો. ચોરવાડ તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર કાણેક, વિષણવેલ, કુકસવાડામાં રાત્રીથી જ જોરદાર વરસાદ વરસી રહ્યો હતો. તેમજ ...
◙ હાલ ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાશે, ફોરેસ્ટની મંજુરી લેવાશે ત્યાર બાદ ગિરનાર વિકાસની કામગીરી શરૂ કરાશે: પાવાગઢના આર્કીટેકને કામગીરી સોંપાશે: જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાની ‘સાંજ સમાચાર’ ...
જુનાગઢ તા.19 જુનાગઢ જિલ્લામાં સવારના 8થી બપોરના બે સુધીમાં માંગરોળમાં 13 ઈંચ માળીયાહાટીનામાં 8 ઈંચ માણાવદર સાડા ચાર ઈંચ, કેશોદ 5 ઈંચ, જુનાગઢ સાડા ચાર ઈંચ, મેંદરડા એક ઈંચ, ભેંસાણમાં 2 મી.મી. જયારે વિસા...
♦ અમરેલી-વેરાવળ ટ્રેનને વિસાવદર થંભાવી પરત અમરેલી રવાના કરાઈજુનાગઢ તા.19 જુનાગઢ જીલ્લામાં ભારે વરસાદના કારણે હાઈવે સાથે ટ્રેન રૂટને માઠી અસર પડી છે. માંગરોળમાં અનરાધાર વરસાદથી હાઈવેનો વાહન વ્યવહ...
જુનાગઢ, તા. 19ગત સાંજે જુનાગઢ તાલુકા પોલીસે સાબલપુર ખાતેના ગોડાઉનના પાર્સલમાં મોકલાયેલ વિદેશી દારૂની 108 બોટલ સાથેનું પાર્સલ પકડી પાડયું હતું. આ અંગે તાલુકા પોલીસમાં ફરિયાદ પ્રતિકભાઇ સુરેશભાઇ પોલીસ કો...
વિસાવદર, તા.19વિસાવદર તા.વિસાવદર કોર્ટમાં કાયદો દરેક વ્યક્તિને સરખો લાગુ પડતો હોય તેનું ઉત્તમ ઉદાહરણ આપતો હુકમ વિસાવદરના ન્યાયાધીશ એસ.એસ.ત્રિવેદીએ કરેલ છે. વિસાવદર કોર્ટમાં ચાલતા ફોજદારી કેસ નંબર 218/...
જુનાગઢ, તા. 19જુનાગઢ છાયાબજારમાં રહેતા વિધવા મહિલાના ઘરમાંથી રોકડ, સોના, ચાંદીના દાગીનાની ચોરી કરનાર શખ્સને એ ડીવીઝન પોલીસે દરોચી લીધો છે. પોલીસે સોના ચાંદીના દાગીના સહિત કુલ 63000નો મુદામાલ કબ્જે કરી...
♦ જુનાગઢ જિલ્લામાં વહેલી પરોઢથી આઠ કલાક સુધીમાં માળીયા હાટીનામાં ચાર, મેંદરડા પાંચ, માણાવદર-વિસાવદર અઢી, જુનાગઢમાં એક ઇંચ વરસાદ : મેઘલ, હિરણ સહિતની નદીઓમાં ઘોડાપુરજુનાગઢ, તા. 19અધિક માસ શ્રાવણમા...
જામનગર તા.18: આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે તા.16 જુલાઈના રોજ જામનગર જિલ્લાના તમામ માછીમારો, બોટ માલીકો તથા જળાશયના ઇજારાદારો માટે એક જાગૃતિ અભિયાન Ocean Information Advisory Services વિષય ઉ...
જુનાગઢ તા.18 : જુનાગઢ છાયાબજારમાં રહેતા વિધવા મહિલા વૃદ્ધા સાંજના સમયે હવેલી ખાતે દર્શન ખુલતા દર્શને ગયેલ ત્યારે એક કલાકમાં કોઈ જાણભેદુએ ઘરના તાળા તોડી કબાટમાંથી રોકડ સોના ચાંદીના દાગીના સહિત 17500ની ...
જુનાગઢ તા.18 : માંગરોળ પોલીસે ગત મોડીરાત્રીના માંગરોળમાંથી અનઅધિકૃત ઘઉં ભરેલો ટેમ્પો અને છકડો રિક્ષા સાથે બે ને દબોચી લીધા હતા. માંગરોળ શાપુર રોડ પેરેડાઈઝ સોસાયટી પાસે ગતરાત્રીના 11ના સુમારે માંગરોળ પ...
જુનાગઢ તા.18 : જુનાગઢ પોલીસ ટ્રેનીંગ સેન્ટરમાં રહેતો મુળ મીઠાપુરનો પોલીસ કર્મી જુનાગઢની પરિણીતાને લગન પહેલા અને લગ્ન પછી એક તરફી પ્રેમ કરી પરણિતાને વારંવાર ફોન-મેસેજ કરી તેના પતિને સવિશેષ વાતો કરી ઈન્...
જુનાગઢ તા.18 : જુનાગઢ જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો પોલીસ ચોપડે જાહેર થયા છે.વંથલીના સાંતલપુર ગામે રહેતા અને લાકડા કાપવાનો વ્યવસાય કરતા રમેશભાઈ મંગાભાઈ વાણવી (ઉ.38) ગઈકાલે વંથલી ગામની સીમમાં કાસમભાઈ ...