જામનગર તા.26: વર્ષ 2011 થી ભારતના ચૂંટણી પંચના સ્થાપના દિવસને એટલે કે 25 મી જાન્યુઆરીને ’રાષ્ટ્રીય મતદાતા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં ચૂંટણીલક્ષી જાગૃતિ લાવવા...
રાજકોટ,તા.25 : વિંછીયાના હાથસણીમાં માવતરે રેહતી મેનાબેન ધનજીભાઈ રંગપરા નામની પરિણીતાએ થોરીયાળી ગામે રેહતા પતિ ધનજીભાઇ વશરામભાઇ રંગપરા, સસરા વશરામભાઇ રંગપરા,સાસુ લાભુબેન ,દિયર વલ્લભભાઇ અને મિલનભાઇ વિરૂ...
માંગરોળ તા.25ચોરવાડ-ગળુ માર્ગમાં માંગરોળ પાસેનાં કાણેક ગામ પાસે ટ્રક ઓટો રીક્ષ્ાા વચ્ચે અકસ્માત સર્જાતા ઓટોરીક્ષ્ાામાં સવાર બે મહીલાનાં મોત અને પાંચ પુરૂષોને ઈજા થવા પામી છે.આ અકસ્મતના બનાવની પ્રાપ્ત ...
જુનાગઢ તા.25 : જુનાગઢમાં રહેતા અને માખીયાળા ગામની સીમમાં કારખાનું ધરાવતા મેમણ શખ્સના કારખાનામાંથી 4,655 કીલો જીરૂ 23 દિવસ પહેલા લઈ ગયાની તાલુકા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. જુનાગઢ નરસિંહ વિદ્યા મંદિરની ...
(વિનુભાઇ મેસવાણીયા) માંગરોળ, તા.25 : જુનાગઢ જિલ્લાના માંગરોળ ની ધ માંગરોળ હોસ્પિટલ ના પાંચ વર્ષ પૂર્ણ થતા બાળકોના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં સૌરાષ્ટ્ર ભરના ખ્યાતનામ ડોકટરોએ સેવાઓ આપેલ...
(મહેશ કાનાબાર) માળીયાહાટીના, તા.25 : માળીયાહાટીના તાલુકાના ભાખરવડ ગામે ભાખરવડ ડેમમાંથી ગત સાંજે એક તોતિંગ 10 ફૂટ ની તોતિંગ મગરનો મૃત દેહ મળેલો છે આ અંગે ગામ લોકોએ વન વિભાગ ને જાણ કરતા જાણ કરતા વન કર્મ...
જુનાગઢ તા.25 : રાજભારતીબાપુ વિધર્મી (મુસ્લિમ) હોવાનું ઘણા વર્ષોથી ચર્ચામાં રહેવા પામેલ. એક નનામા પત્રમાં તેમનું અસલ નામ હુજેફા હોવાનો ઉલ્લેખ છે. તેઓ હિન્દુઓને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યાનું પણ ચર્ચામ...
જુનાગઢ, તા.25 : વાયરલ પત્રમાં રાજભારતીનો બે મહિલા સાથેના પ્રેમની કથની 18 મીનીટમાં સામે આવી છે. બાપુ વિષે એક મહિલાએ તેની સખી મિત્ર સાથે દિલ ખોલીને વાત કરી છે તેમાં જણાવ્યા મુજબ રાજભારતીને એટલો બધો પ્રે...
જુનાગઢ તા.25 : જુનાગઢમાં ખેતલીયા દાદાની જગ્યાના મહંત રાજભારતી બાપુએ જાતે રિવોલ્વરમાંથી ગોળી ખાઈ આપઘાત કર્યાના બનાવનું રહસ્ય ઘેરાતું જાય છે. આ મહંત ‘વિધર્મી’ હોવાની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે ત્...
જુનાગઢ તા.24 : જુનાગઢનાં ઝાંઝરડા સ્થિત ખેતલીયા દાદા આશ્રમના મહંત રાજભારતી બાપુએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રાજભારતીએ આજે વહેલી સવારે તેમના અન્ય આશ્રમ ખડીયા ખાતે રિવોલ્વરમાંથી લમણા પર ગોળી છ...
જુનાગઢ, તા. ર4પશ્ર્ચિમ રેલવેના જનરલ મેનેજર અશોક મિશ્રા શનિવારના જેતલસર ખાતે આવેલ મુલાકાતમાં જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોએ જુનાગઢને સંપૂર્ણ ફાટક મુકત કરવાની માંગણી કરી હતી રેલવેની ભરતીની હાલની ...
જુનાગઢ તા.24 જુનાગઢ બી ડીવીઝન હદને ઝાંઝરડા રોડ પર જાહેરમાં જુગઠુ ખેલતા 5 મહિલા સહિત 6ને દબોચી લીધા હતા. ઝાંઝરડા રોડ મંદિર-1 એપાર્ટમેન્ટ ગરબી ચોક ખાતે જાહેરમાં જુગટુ ખેલતા ઝાંઝીબેન હીરા પરબત રે. નાંખરખ...
રાજકોટ તા.24 : બહેન તેના લાડકવાયા નાના ભાઈને હેતથી રમાડતી હતી ત્યારે જ તેને આંચકી આવતા નાનોભાઈ હાથમાંથી સરકીને નીચે પટકાતા તેને માથામાં ગંભીર ઈજા પહોંચતા રાજકોટ સીવીલ હોસ્પીટલે સારવારમાં તેનું મોત નિપ...
વડતાલ, તા.24 : વડતાલ ગાદીના પ.પૂ.આચાર્યશ્રી રાકેશપ્રસાદજી ગાદી પદારૂઢના 20 વર્ષ પૂર્ણ કરી 21મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ત્યારે સત્સંગ મહાસભા દ્વારા સંપ્રદાયના સંતો-હરિભકતોની ઉપસ્થિતિમાં જોળ મ...
(જીજ્ઞેશ પટેલ) માણાવદર, તા.24 : પ્રાણી માત્રનું હિત કરવું એવા સંકલ્પને વરેલું માણાવદરનું શ્રી જલારામ ચેરીટેબલ ટ્રસ્ટ અને સેવા અને સદપ્રવૃતિઓથી ધમધમી સેવાની સુગંધ ફેલાવી રહ્યું છે. આ ચેરીટેબલ ટ્રસ્ટ અન...